• ખંડ 4: અધ્યાય 8: દક્ષિણેશ્વરના મંદિરમાં બલરામ આદિ ભક્તો સાથે – બલરામને બોધ

    લક્ષણ - સત્યવચન - સર્વધર્મસમન્વય - ‘કામિની-કાંચન જ માયા’ મંગળવાર બપોર; ૨૪મી ઓકટોબર (૮ કાર્તિક ૧૨૮૯ શુક્લા, તેરશ). ત્રણ - [...]

  • ખંડ 4: અધ્યાય 7: અનંત શ્રીરામકૃષ્ણ તથા અનંત ઈશ્વર – બધા પથ છે – શ્રીવૃંદાવન દર્શન

    જ્ઞાનીના મતે અસંખ્ય અવતાર - કુટીચક - તીર્થયાત્રાનો ઉદ્દેશ શ્રીરામકૃષ્ણ: જ્ઞાનીઓ નિરાકારનું ચિંતન કરે. તેઓ અવતારમાં માને નહિ. અર્જુન શ્રીકૃષ્ણની [...]

  • ખંડ 4: અધ્યાય 6: વિજયાદશમીના દિવસે દક્ષિણેશ્વર મંદિરમાં ભક્તો સંગે શ્રીરામકૃષ્ણ

    શ્રીરામકૃષ્ણ દક્ષિણેશ્વર-મંદિરે બિરાજે છે. સમય નવેક વાગ્યાનો હશે; તેઓશ્રી નાની પાટ પર આરામ કરે છે. જમીન પર મણિ બેઠેલા છે; [...]

  • ખંડ 4: અધ્યાય 5: નરેન્દ્રાદિ સાથે કીર્તનાનંદ – નરેન્દ્રને કરેલું પ્રેમાલિંગન

    સાંજ થઈ છે. નરેન્દ્ર ગીત ગાય છે. રાખાલ, લાટુ, માસ્ટર, નરેન્દ્રના બ્રાહ્મસમાજી મિત્ર પ્રિયનાથ, હાજરા વગેરે છે. નરેન્દ્રે ગીત ગાવા [...]

  • ખંડ 4: અધ્યાય 4: પૂર્વકથા – શ્રીરામકૃષ્ણના પ્રથમ પ્રેમોન્માદ અવસ્થાની વાત – ૧૮૫૮

    કૃષ્ણકિશોર, એંડેદાના સાધુ, હલધારી, યતીન્દ્ર, જય મુખરજી, રાસમણિ આજ ઠાકુર શ્રીરામકૃષ્ણ મહાઆનંદમાં છે. દક્ષિણેશ્વરને કાલીમંદિરે નરેન્દ્ર આવ્યો છે. બીજાય કેટલાક [...]

  • ખંડ 4: અધ્યાય 3: ગુરુશિષ્ય સંવાદ – ગૂઢકથા

    સંધ્યા થઈ. નોકર શ્રીકાલીમંદિરમાં અને શ્રી રાધાકાન્તના મંદિરમાં અને બીજા ઓરડામાં દીવા કરી ગયો. ઠાકુર નાની પાટ પર બેસીને જગદંબાનું [...]

  • ખંડ 4: અધ્યાય 2: કામિની-કાંચન જ યોગમાં બાધક – સાધના અને યોગતત્ત્વ

    શ્રીરામકૃષ્ણ દક્ષિણેશ્વર-મંદિરમાં ભક્તો સાથે બિરાજે છે. ગુરુવાર, શ્રાવણ સુદ દશમ, (૯ ભાદરવો, ૧૨૮૯), ૨૪મી ઓગસ્ટ, ઈ.સ. ૧૮૮૨. આજકાલ ઠાકુરની પાસે [...]

  • ખંડ 4: અધ્યાય 1: દક્ષિણેશ્વરમાં કેદાર દ્વારા આયોજિત ઉત્સવ

    દક્ષિણેશ્વર મંદિરે ઠાકુર શ્રીરામકૃષ્ણ કેદાર વગેરે ભક્તો સાથે વાતો કરી રહ્યા છે. આજ રવિવાર, ૨૯ શ્રાવણ, વદ અમાસ; ૧૨૮૯ (બંગાબ્દ) [...]