• ખંડ 13: અધ્યાય 14: શ્રીરામકૃષ્ણ દક્ષિણેશ્વરમાં ભક્તો સાથે

    તાંત્રિક ભક્ત અને સંસાર - નિર્લિપ્તને પણ ભય ઠાકુર શ્રીરામકૃષ્ણે દક્ષિણેશ્વર-મંદિરે પોતાના ઓરડામાં જમ્યા પછી સહેજ આરામ કરી લીધો છે. [...]

  • ખંડ 13: અધ્યાય 13: સાધનાનું પ્રયોજન – ગુરુ-વાક્યમાં શ્રદ્ધા – વ્યાસદેવની શ્રદ્ધા

    શ્રીરામકૃષ્ણ: સાધનાની બહુ જ જરૂર છે. પણ એવું કેમ ન થાય? જો દૃઢ શ્રદ્ધા હોય તો સાધનામાં બહુ મહેનત કરવી [...]

  • ખંડ 13: અધ્યાય 12: દક્ષિણેશ્વરમાં દશહરાના દિવસે ગૃહસ્થાશ્રમ-કથાપ્રસંગે

    રાખાલ, અધર, માસ્ટર, રાખાલના પિતા અને પિતાના સસરા વગેરે આજ ગંગા-દશહરા, (૨, અષાઢ) જેઠ સુદ દશમ, શુક્રવાર, ૧૫મી જૂન, ૧૮૮૩. [...]

  • ખંડ 13: અધ્યાય 11: બેલઘરિયાના ભક્તોને ઉપદેશ – વ્યાકુળ બનીને પ્રાર્થાે – સાચા ભક્તનાં લક્ષણ

    બેલઘરિયાનો ભક્ત: આપ અમારા ઉપર કૃપા કરો. શ્રીરામકૃષ્ણ: સૌ કોઈની અંદર તેઓ (ભગવાન) રહેલા છે. પણ ગેસ કંપનીને અરજી કરો. [...]

  • ખંડ 13: અધ્યાય 10: બેલઘરિયાના ભક્તો સાથે

    બેલઘરિયાથી શ્રીગોવિંદ મુખોપાધ્યાય વગેરે ભક્તો આવેલા છે. ઠાકુર જે દિવસે તેમને ઘેર પધાર્યા હતા, તે દિવસે ત્યાં ગાયકનું ‘જાગો, જાગો, [...]

  • ખંડ 13: અધ્યાય 9: શ્રીરામકૃષ્ણ મણિરામપુરના ભક્તો સાથે

    ઠાકુર જમીને નાની પાટ ઉપર સહેજ બેઠા છે. હજી સુધી આરામ કરવાનો સમય મળ્યો નથી. ભક્તોનું આગમન થવા લાગ્યું. પહેલાં [...]

  • ખંડ 13: અધ્યાય 8: દક્ષિણેશ્વરમાં મણિરામપુર અને બેલઘરિયાના ભક્તો સંગે

    શ્રીરામકૃષ્ણનું આત્મચરિત્ર-કથન ઠાકુર શ્રીરામકૃષ્ણ દક્ષિણેશ્વર-મંદિરમાં પોતાના ઓરડામાં ક્યારેક ઊભા ઊભા તો ક્યારેક બેઠા બેઠા ભક્તો સાથે વાતો કરે છે. આજ [...]

  • ખંડ 13: અધ્યાય 7: ઠાકુર શ્રીરામકૃષ્ણ દક્ષિણેશ્વરના મંદિરમાં – શ્રીયુત્ રાખાલ, રામ, કેદાર, તારક, માસ્ટર વગેરે ભક્તો સાથે

    દક્ષિણેશ્વરના મંદિરમાં ઠાકુરનાં શ્રીચરણકમળની પૂજા ઠાકુર શ્રીરામકૃષ્ણ આજ સંધ્યા-આરતી થઈ ગયા પછી દક્ષિણેશ્વર કાલીમંદિરમાં દેવી-પ્રતિમાની સન્મુખે [...]

  • ખંડ 13: અધ્યાય 6: હાજરા સાથે કથા – ગુરુશિષ્ય-સંવાદ

    સમય પાંચ વાગ્યાનો છે. ઠાકુર ઓસરીને અડીને પગથિયાંની જે સીડી છે તેના પર બેઠા છે. રાખાલ, હાજરા અને માસ્ટર પાસે [...]

  • ખંડ 13: અધ્યાય 5: ઠાકુર શ્રીરામકૃષ્ણની પ્રથમ પ્રેમોન્માદ-કથા

    પૂર્વકથા - દેવેન્દ્ર ટાગોર - દીન મુખરજી અને કુયાર સિંગ આજ અમાસ, મંગળવાર, ઈ.સ. ૧૮૮૩. જૂનની ૫મી તારીખ. શ્રીરામકૃષ્ણ કાલી-મંદિરમાં [...]

  • ખંડ 13: અધ્યાય 4: મણિલાલ વગેરે સાથે શ્રીરામકૃષ્ણ અને નિરાકારવાદ

    મણિલાલ (શ્રીરામકૃષ્ણને): સંધ્યા-વંદન (જપધ્યાન) કરતી વખતે કયે ઠેકાણે ઈશ્વરનું ધ્યાન કરવું? શ્રીરામકૃષ્ણ: હૃદય તો સૌથી ઉત્તમ, પ્રસિદ્ધ જગા. ત્યાં ધ્યાન [...]

  • ખંડ 13: અધ્યાય 3: મણિલાલ વગેરે સાથે – ઠાકુર ‘અહેતુક કૃપાસિંધુ’

    જમ્યા પછી ઠાકુર જરા આરામ કરી રહ્યા છે. ગાઢ નિદ્રા નહિ, તંદ્રા જેવું. શ્રીયુત્ મણિલાલ મલ્લિક જૂના બ્રાહ્મસમાજી આવ્યા અને [...]

  • ખંડ 13: અધ્યાય 2: પૂર્વકથા – શ્રીરામકૃષ્ણનો પ્રેમોન્માદ અને રૂપદર્શન

    શ્રીરામકૃષ્ણ: ઓહ! શી અવસ્થાઓ ગઈ છે મારી! પ્રથમ જ્યારે આ અવસ્થા થઈ ત્યારે દિવસરાત ક્યાં ચાલ્યાં જતાં તેની ખબર પણ [...]

  • ખંડ 13: અધ્યાય 1: દક્ષિણેશ્વરે ફલહારિણી-પૂજા દિને ભક્તો સાથે

    મણિલાલ, ત્રૈલોક્ય વિશ્વાસ, રામ ચેટર્જી, બલરામ, રાખાલ આજ જેઠ વદ ચૌદશ, સાવિત્રી-ચૌદશ, સાથે જ અમાસ અને ફલહારિણી પૂજા. ઠાકુર શ્રીરામકૃષ્ણ [...]