• ખંડ 7: અધ્યાય 4: મણિ મલ્લિકના બ્રાહ્મોત્સવમાં ઠાકુર શ્રીરામકૃષ્ણ

    ઠાકુર શ્રીરામકૃષ્ણ કોલકાતામાં શ્રીયુત્ મણિલાલ મલ્લિકના સિંદુરિયાપટીને મકાને ભક્તો સાથે પધાર્યા છે. ત્યાં દર વરસે બ્રાહ્મ-સમાજનો ઉત્સવ થાય. બપોર નમી [...]

  • ખંડ 7: અધ્યાય 3: શ્રીમનોમોહન અને શ્રીસુરેન્દ્રના ઘરે શ્રીરામકૃષ્ણ

    ત્યાર પછીને રવિવાર, ૧૯ નવેમ્બર, ૧૮૮૨નારોજ શ્રી જગદ્ધાત્રી-પૂજા. સુરેન્દ્રે ઠાકુરને આમંત્રણ આપ્યું છે, એટલે એ ઘરમાંથી બહાર ને બહારથી ઘરમાં [...]

  • ખંડ 7: અધ્યાય 2: ષડ્ભુજદર્શન અને શ્રીરાજમોહનના ઘરે શુભાગમન – નરેન્દ્ર

    ઠાકુર શ્રીરામકૃષ્ણે જે દિવસે સર્કસ જોયું, તેને બીજે જ દિવસે વળી પાછા કોલકાતા પધાર્યા છે. ગુરુવાર, તા. ૧૬મી નવેમ્બર, ઈ.સ. [...]

  • ખંડ 7: અધ્યાય 1: સર્કસ રંગાલયમાં – ગૃહસ્થ તથા બીજા કર્મીઓની કઠિન સમસ્યા અને શ્રીરામકૃષ્ણ

    શ્રીરામકૃષ્ણ શ્યામપુકુરમાં વિદ્યાસાગરની સ્કૂલને દરવાજે ગાડી કરીને આવી પહોંચ્યા. સમય ત્રણ વાગ્યાનો હશે. ગાડીમાં માસ્ટરને લઈ લીધા. રાખાલ અને બીજા [...]