• ખંડ 20: અધ્યાય 8 : પ્રતાપને ઉપદેશ – બ્રાહ્મસમાજ અને કામિનીકાંચન

    પ્રતાપ - જેઓ (આપ) મહાશયની પાસે આવે છે તેઓની ક્રમે ક્રમે ઉન્નતિ થાય છે ને? શ્રીરામકૃષ્ણ - હું કહું છું [...]

  • ખંડ 20: અધ્યાય 7 : બ્રાહ્મોસમાજ અને શ્રીરામકૃષ્ણ – પ્રતાપને ઉપદેશ

    શ્રીરામકૃષ્ણ - (પ્રતાપને) જુઓ, તમારા બ્રાહ્મ-સમાજનું લેક્ચર સાંભળીને લેક્ચર કરવાવાળાનો અંદરનો ભાવ સારી રીતે સમજી શકાય. એક હરિ-સભામાં મને લઈ [...]

  • ખંડ 20: અધ્યાય 6 : વિલાયતમાં કાંચનપૂજા – જીવનનો ઉદ્દેશ્ય કર્મ કે ઈશ્વરલાભ?

    શ્રીરામકૃષ્ણ (પ્રતાપને) - તમે વિલાયત ગયા હતા, તે ત્યાં શું જોયું? તેની વાત કરો. પ્રતાપ - વિલાયતી લોકો આપ જેને [...]

  • ખંડ 20: અધ્યાય 5 : બ્રાહ્મભક્તો સાથે

    હવે દક્ષિણ બાજુની ઓસરીમાં પાતળ નખાય છે. ઠાકુર મહિમાચરણને કહે છે, ‘આપ એક વાર જાઓ ને, જુઓ એ બધા શું [...]

  • ખંડ 20: અધ્યાય 4 : ભવનાથ, મહિમા વગેરે ભક્તો સાથે હરિકથાપ્રસંગે

    ઠાકુર હૉલમાં પાછા આવ્યા. તેમના બેસવાના આસનની પાસે એક તકિયો આપવામાં આવ્યો. બેસતી વખતે ઠાકુરે ૐ તત્ સત્ એ મંત્રનું [...]

  • ખંડ 20: અધ્યાય 3 : શ્રીરાધાકૃષ્ણ અને ગોપીપ્રેમ

    ઠાકુર પશ્ચિમના ઓરડામાં બે ચાર ભક્તોની સાથે વાતચીત કરી રહ્યા છે. એ ઓરડામાં કેટલાંક ખુરશી-ટેબલ ભર્યાં હતાં.  ઠાકુર ટેબલ ઉપર [...]

  • ખંડ 20: અધ્યાય 2 : સરળતા અને ઈશ્વર-પ્રાપ્તિ – ઈશ્વરની સેવા અને સંસારસેવા

    કીર્તન પૂરું થયું. પછી ઠાકુર ભક્તો સાથે બેઠા છે. એટલામાં નિરંજને આવીને જમીન પર માથું નમાવીને પ્રણામ કર્યા. ઠાકુર તેને [...]

  • ખંડ 20: અધ્યાય 1 :

    આજે ઠાકુર સુરેન્દ્રને બગીચે પધાર્યા છે. રવિવાર, (૨ અષાડ) જેઠ વદ છઠ્ઠ; ૧૫મી જૂન, ઈ.સ. ૧૮૮૪. ઠાકુર સવારના નવ વાગ્યાથી [...]