• ખંડ 5: અધ્યાય 10: સુરેન્દ્રને ઘેર – નરેન્દ્રાદિ સાથે

    એ દરમ્યાનમાં સ્ટીમર પાછી ફરીને કોયલા-ઘાટે ઊભી રહી. સૌ ઊતરવાની તૈયારી કરવા લાગ્યા. કેબિનની બહાર આવીને જુએ છે તો પૂર્ણિમાનો [...]

  • ખંડ 5: અધ્યાય 9: કેશવ આદિ બ્રાહ્મભક્તોને કર્મયોગ વિશે ઉપદેશ

    તસ્માદસક્તઃ સતતં કાર્યં કર્મ સમાચર । અસક્તો હ્યાચરન્ કર્મ પરમાપ્નોતિ પુરુષઃ ।। (ગીતા, ૩.૧૯) શ્રીરામકૃષ્ણ (કેશવ વગેરે ભક્તોને): તમે કહો [...]

  • ખંડ 5: અધ્યાય 8: શ્રી કેશવ સેનને બોધ – ગુરુપણું અને બ્રાહ્મસમાજ – એક સચ્ચિદાનંદ જ ગુરુ

    પિતાસિ લોકસ્ય ચરાચરસ્ય ત્વમસ્ય પૂશ્ચ ગુરુર્ગરીયાન્ । ન ત્વત્સમોસ્ત્યઽભ્યધિકઃ કુતોઽન્યો લોકત્રયેઽપ્યપ્રતિમપ્રભાવ ।। (ગીતા,૧૧.૪૩) સહુ આનંદ કરી રહ્યા છે. ઠાકુર કેશવને [...]

  • ખંડ 5: અધ્યાય 7: શ્રીકેશવ સેન સાથે નૌકાવિહાર – સર્વભૂતહિતે રતાઃ

    સંનિયમ્યેન્દ્રિયગ્રામં સર્વત્ર સમબુદ્ધયઃ । તે પ્રાપ્નુવન્તિ મામેવ સર્વભૂતહિતે રતાઃ ।। (ગીતા, ૧૨.૪) ગંગામાં ઓટ આવી છે. સ્ટીમર કોલકાતા તરફ ઝડપથી [...]

  • ખંડ 5: અધ્યાય 6: બ્રાહ્મભક્તોને ઉપદેશ – ખ્રિસ્તીધર્મ, બ્રાહ્મસમાજ અને પાપવાદ

    સર્વધર્માન્ પરિત્યજ્ય મામેકં શરણં વ્રજ । અહં ત્વાં સર્વપાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ।। (ગીતા, ૧૮.૬૬) શ્રીરામકૃષ્ણ (બ્રાહ્મભક્તોને): મનથી જ બદ્ધ અને [...]

  • ખંડ 5: અધ્યાય 5: સંસાર શા માટે?

    ત્રિભિર્ગુણમયૈર્ભાવૈરેભિઃ સર્વમિદં જગત્। મોહિતં નાભિજાનાતિ મામેભ્યઃ પરમવ્યયમ્।। (ગીતા, ૭.૧૩) શ્રીરામકૃષ્ણ (કેશવ વગેરેને): બંધન અને મુક્તિ, એ બંને કરનાર તે. તેની [...]

  • ખંડ 5: અધ્યાય 4: વેદ અને તંત્રોનો સમન્વય – આદ્યશક્તિનું ઐશ્વર્ય

    ત્વમેવ સૂક્ષ્મા ત્વં સ્થૂલા વ્યક્તાવ્યક્તસ્વરૂપિણી। નિરાકારાપિ સાકારા કસ્ત્વાં વેદિતુમર્હતિ।। (મહાનિર્વાણ તંત્ર, ૪.૧૫) આ બાજુ સ્ટીમર કોલકાતા તરફ જઈ રહી છે. [...]

  • ખંડ 5: અધ્યાય 3: જ્ઞાનયોગ, ભક્તિયોગ અને કર્મયોગનો સમન્વય

    યત્સાંખ્યૈઃ પ્રાપ્યતે સ્થાનં તદ્યોગૈરપિ ગમ્યતે | એકં સાખ્યં ચ યોગં ચ યઃ પશ્યતિ સ પશ્યતિ || (ગીતા ૫.૫) શ્રીરામકૃષ્ણ: જેમ [...]

  • ખંડ 5: અધ્યાય 2: સમાધિમાં – આત્મા અવિનશ્વર છે – પવહારી બાબા

    વાસાંસિ જીર્ણાનિ યથા વિહાય નવાનિ ગૃહ્ણાતિ નરોઽપરાણિ। તથા શરીરાણિ વિહાય જીર્ણાન્યન્યાનિ સંયાતિ નવાનિ દેહી।। (ગીતા, ૨.૨૨) હોડી આવીને સ્ટીમરને લાગી. [...]

  • ખંડ 5: અધ્યાય 1: સમાધિમાં ઠાકુર શ્રીરામકૃષ્ણ

    આજ કોજાગરી લક્ષ્મીપૂજા. શુક્રવાર, તારીખ ૨૭મી ઓકટોબર, ઈ.સ. ૧૮૮૨. ઠાકુર શ્રીરામકૃષ્ણ દક્ષિણેશ્વર કાલી-મંદિરના પેલા સુપરિચિત ઓરડામાં બેઠેલા છે, વિજય (ગોસ્વામી) [...]