• ખંડ 38: અધ્યાય 4 : પંચવટી તળે શ્રીરામકૃષ્ણ – અવતારમાં અપરાધ ન હોય

    નિત્યગોપાલ સામે બેઠેલ છે. સર્વદા ભાવમાં. મોઢે શબ્દ નહિ. શ્રીરામકૃષ્ણ (સહાસ્ય): ગોપાલ! તું તો સાવ મૂંગો જ રહીશ? નિત્યગોપાલ (બાળકની [...]

  • ખંડ 38: અધ્યાય 3 : ઈશ્વરદર્શનનો ઉપાય – શ્રીમુખે કહેલું ચરિતામૃત

    વાચન ચાલવા લાગ્યું. હવે આવી ઈશ્વર-દર્શનની વાત. પ્રફુલ્લ હવે દેવી ચૌધરાણી થયેલ છે. વૈશાખ સુદ સાતમ. દેવી ચૌધરાણી વિહાર-નૌકાની અગાસી [...]

  • ખંડ 38: અધ્યાય 2 : નિષ્કામ કર્મ અને શ્રીરામકૃષ્ણ – ફળસમર્પણ અને ભક્તિ

    માસ્ટર: અભ્યાસ પૂરો થયા પછી અને ઘણા દિવસ સુધી સાધના કરાવ્યા પછી ભવાની પાઠક વળી પ્રફુલ્લને મળવા આવ્યા. આ વખતે [...]

  • ખંડ 38: અધ્યાય 1 : માસ્ટર, પ્રસન્ન, કેદાર, રામ, નિત્યગોપાલ, તારક, સુરેશ વગેરે ભક્તો સાથે

    આજ શનિવાર, ૨૭મી ડિસેમ્બર ઈ.સ. ૧૮૮૪. ૧૩,પોષ સુદ સાતમ. ઈશુ ખ્રિસ્તના જન્મ-દિવસને અંગે ભક્તોને રજા પડી છે. ઘણાય ભક્તો ઠાકુર [...]