• ખંડ 3: અધ્યાય 7: અહેતુક કૃપાસિંધુ શ્રીઠાકુર

    સૌ આશ્ચર્યચક્તિ અને સ્તબ્ધ થઈને આ બધી વાતો સાંભળે છે. જાણે કે સાક્ષાત્ સરસ્વતી શ્રીરામકૃષ્ણની જીભ પર બેસીને વિદ્યાસાગરને નિમિા [...]

  • ખંડ 3: અધ્યાય 6: જીવનનો ઉદ્દેશઃ ઈશ્વરપ્રેમ – The End of Life

    શ્રીરામકૃષ્ણઃ શ્રદ્ધા અને ભક્તિ. ભક્તિથી ઈશ્વરને સહેલાઈથી પામી શકાય. ઈશ્વર ભાવનો વિષય.’ એ વાત કહેતાં કહેતાં ઠાકુર શ્રીરામકૃષ્ણે વળી ગીત [...]

  • ખંડ 3: અધ્યાય 5: ભક્તિયોગનું રહસ્ય – The Secret of Dualism

    શ્રીરામકૃષ્ણ: વિજ્ઞાની શા માટે ભક્તિ લઈને રહે? તેનું કારણ એ કે ‘અહંબુદ્ધિ’ જાય નહિ. સમાધિ અવસ્થામાં જાય ખરી, પણ વળી [...]

  • ખંડ 3: અધ્યાય 4: જ્ઞાન અને વિજ્ઞાન, અદ્વૈતવાદ, વિશિષ્ટાદ્વૈતવાદ અને દ્વૈતવાદ – એ ત્રણેયનો સમન્વય – Reconciliation of Non-Dualism, Qualified Non-Dualism and Dualism

    શ્રીરામકૃષ્ણ: ઋષિઓને બ્રહ્મજ્ઞાન થયું હતું. વિષયબુદ્ધિ લેશમાત્ર હોય તો બ્રહ્મજ્ઞાન થાય નહિ. ઋષિઓ કેટલી મહેનત લેતા. સવારના પહોરમાં આશ્રમમાંથી ચાલ્યા [...]

  • ખંડ 3: અધ્યાય 3: ઠાકુર શ્રીરામકૃષ્ણ – જ્ઞાનયોગ અથવા વેદાંતવિચાર

    વિદ્યાસાગર મહાપંડિત. જ્યારે સંસ્કૃત કોલેજમાં ભણતા, ત્યારે પોતાના વર્ગના શ્રેષ્ઠ વિદ્યાર્થી હતા. દરેક પરીક્ષામાં પ્રથમ આવતા અને સુવર્ણચંદ્રક અથવા શિષ્યવૃત્તિ [...]

  • ખંડ 3: અધ્યાય 2: ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર

    દાદરો ચડીને સૌથી પ્રથમના ઓરડામાં (દાદરો ચડતાં જ બરોબર ઉત્તરમાં) ઠાકુર ભક્તો સાથે પ્રવેશ કરે છે. વિદ્યાસાગર ઓરડાની ઉત્તર બાજુએ [...]

  • ખંડ 3: અધ્યાય 1: શ્રી ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરનું મકાન

    આજ શનિવાર, ૨૧ શ્રાવણ, વદ છઠ, ૫મી ઓગષ્ટ, ઈ.સ. ૧૮૮૨. લગભગ ચાર વાગ્યાનો સમય. ઠાકુર શ્રીરામકૃષ્ણ કોલકાતાના રાજમાર્ગ પર થઈને [...]