• ખંડ 27: અધ્યાય 17 : પૂર્વકથા – શંભુ મલ્લિકની અનાસક્તિ – મહાપુરુષનો આશ્રય

    શ્રીરામકૃષ્ણ (મુખર્જી વગેરેને) - કેપ્ટનની બરાબર સાધકની અવસ્થા.  શ્રીમંતાઈ હોય એટલે એમાં આસક્ત થવું જ જોઈએ એવું કંઈ નથી. શંભુ [...]

  • ખંડ 27: અધ્યાય 16 : પૂર્વકથા – શ્રીરામકૃષ્ણની પુરાણ-તંત્ર અને વેદમતની સાધના

    (પંચવટી, બેલતલા અને ચાંદનીઘાટ પરની સાધના - તોતાપુરી પાસે સંન્યાસગ્રહણ - ૧૮૬૬) શ્રીરામકૃષ્ણ (ભક્તોને) - માએ મારી પાસે દરેક પ્રકારની [...]

  • ખંડ 27: અધ્યાય 15 : હાજરા મહાશય

    હાજરા મહાશય શ્રીરામકૃષ્ણ પાસે બે વરસથી રહે છે. તેમણે પહેલવહેલાં ઠાકુરનાં દર્શન કર્યાં ઠાકુરની જન્મભૂમિ કામારપુકુરની નજીક સિઓડ ગામમાં ઈ.સ. [...]

  • ખંડ 27: અધ્યાય 14 : તરુણભક્તો સાથે આનંદ – મા કાલીની આરતીનું દર્શન અને ચામર ઢોળવો – મા અને દીકરાની વાત – ‘શા માટે વિવેક-વિચાર કરાવો છો?’

    પાંચ વાગ્યા છે. ઠાકુર પશ્ચિમ તરફની ગોળ ઓસરીમાં આવ્યા છે. બાબુરામ, લાટુ, મુખર્જીભાઈઓ, માસ્ટર વગેરે ત્યાં સાથે આવ્યા છે. શ્રીરામકૃષ્ણ [...]

  • ખંડ 27: અધ્યાય 13 : ઠાકુર શ્રીરામકૃષ્ણ અને શ્રીયુત્ રાધિકા ગોસ્વામી

    મુખર્જીભાઈઓ વગેરે ભક્તજનોની સાથે વાતો કરતાં કરતાં સમય લગભગ ત્રણ વાગવાનો થયો છે. ત્યાં શ્રીયુત્ રાધિકા ગોસ્વામીએ આવીને પ્રણામ કર્યા. [...]

  • ખંડ 27: અધ્યાય 12 : શ્રીમુખકથિત ચરિતામૃત – શ્રીઠાકુરની વિવિધ ઇચ્છાઓ

    (પૂર્વકથા - પહેલાં કોલકાતાના નાથના ઉદ્યાનમાં - ગંગાસ્નાન) શ્રીરામકૃષ્ણ - ભોગલાલસા રહે એ સારું નહિ. એટલા સારુ હું જે જે [...]

  • ખંડ 27: અધ્યાય 11 : દક્ષિણેશ્વરમાં મહેન્દ્ર, રાખાલ, રાધિકા ગોસ્વામી વગેરે ભક્તો સાથે

    (મહેન્દ્ર આદિને ઉપદેશ - કેપ્ટનની ભક્તિ અને પિતામાતાની સેવા) શ્રીરામકૃષ્ણ દક્ષિણેશ્વર - કાલીમંદિરે તેમના પેલા સુપરિચિત ઓરડામાં ભક્તો સાથે બેઠા [...]

  • ખંડ 27: અધ્યાય 10 : શ્રીયુત્ રાખાલ માટે ચિંતા – યદુ મલ્લિક – ભોલાનાથની અરજી

    ગીત પૂરું થયે મુખર્જી ભાઈઓ ઊઠ્યા. ઠાકુર પણ સાથે સાથે ઊઠી ગયા. પરંતુ ભાવ-મગ્ન. ઓરડાની ઓસરીમાં આવીને એકદમ સમાધિ-મગ્ન થઈને [...]

  • ખંડ 27: અધ્યાય 9 : નરેન્દ્રની ભક્તિ – યદુ મલ્લિકના બાગમાં ભક્તો સાથે શ્રીઠાકુરનો શ્રીગૌરાંગ ભાવ

    બપોર નમી ગયા છે. પાંચ વાગવા આવ્યા છે. ઠાકુર ઊઠ્યા. ભક્તો બાગમાં ફરી રહ્યા છે. કેટલાયને જલદી જલદી ઘેર જવું [...]

  • ખંડ 27: અધ્યાય 8 : નરેન્દ્ર આદિને ઉપદેશ – વેદવેદાંતમાં કેવળ આભાસ

    નરેન્દ્ર ગીત ગાય છે : ગીત :- સુંદર તમારું નામ દીનશરણ હે, વરસે અમૃતધાર, શમે શ્રવણ પ્રાણરમણ હે! ગભીર વિષાદ-રાશિ, [...]

  • ખંડ 27: અધ્યાય 7 : નારાયણ માટે ઠાકુરની ચિંતા – કોન્નગરનો ભક્તગણ – શ્રીરામકૃષ્ણની સમાધિ અને નરેન્દ્રનું ગાન

    ઠાકુરના ઓરડામાં કેટલાય ભક્તો એકઠા થયા છે. કોન્નગરના ભક્તોમાં એક સાધક નવા આવેલ છે. તેની ઉંમર પચાસની ઉપર. તેને જોતાં [...]

  • ખંડ 27: અધ્યાય 6 : ઠાકુર દક્ષિણેશ્વર મંદિરે નરેન્દ્ર વગેરે ભક્તો સાથે

    (‘જ્ઞાન અને અજ્ઞાન બન્નેથી પર થાઓ’ - શશધરનું શુષ્કજ્ઞાન) ઠાકુર શ્રીરામકૃષ્ણ બપોરે જમ્યા પછી દક્ષિણેશ્વર-મંદિરે ઓરડામાં ભક્તો સાથે આરામ કરે [...]

  • ખંડ 27: અધ્યાય 5 : ચૈતન્યદેવ, ઠાકુર શ્રીરામકૃષ્ણ અને લોકમાન

    અધર - ચૈતન્યદેવે પણ ભોગ ભોગવ્યા હતા. શ્રીરામકૃષ્ણ (ચમકી જઈને) - શા ભોગ ભોગવ્યા હતા? અધર - આટલા મોટા પંડિત! [...]

  • ખંડ 27: અધ્યાય 4 : પ્રવૃત્તિ કે નિવૃત્તિ – અધરનું કર્મ – વિષયીની ઉપાસના અને નોકરી

    સંધ્યા થઈ. નોકર દક્ષિણ તરફની લાંબી ઓસરીમાં અને પશ્ચિમની ગોળ ઓસરીમાં દીવા પેટાવી ગયો. ઠાકુરના ઓરડામાં દીવો પેટાવવામાં આવ્યો અને [...]

  • ખંડ 27: અધ્યાય 3 : ભક્તો સાથે સંકીર્તનાનંદે – ભક્તો સાથે નૃત્ય

    ઠાકુરે જરાક આરામ કરી લીધો છે. સાથી મિત્રો સાથે શ્યામદાસ કીર્તનિયા મથુરા-કીર્તન ગાય છે.  નાથ દરશન સુખે વગેરે... સુખમય સાગર, [...]

  • ખંડ 27: અધ્યાય 2 : શ્રીરામકૃષ્ણ અને સર્વ-ધર્મ-સમન્વય

    (Why all Scriptures - all Religions are true) શ્રીરામકૃષ્ણ - જુઓ છો ને, કેટલી જાતના મતો છે? મત એ પથ. [...]

  • ખંડ 27: અધ્યાય 1 : ઠાકુર શ્રીરામકૃષ્ણ દક્ષિણેશ્વરના મંદિરમાં રામ, બાબુરામ, માસ્ટર, ચુનિ, અધર, ભવનાથ, નિરંજન વગેરે ભક્તો સાથે

    (શ્રીમુખે કથિત ચરિતામૃત - ઘોષપાડા અને કર્તાભજાઓના મત) ઠાકુર શ્રીરામકૃષ્ણ દક્ષિણેશ્વર-મંદિરે તેમના ઓરડામાં નાની પાટ ઉપર પોતાના આસન ઉપર બિરાજેલા [...]