• ખંડ 28: અધ્યાય 8 : ગૌરાંગના પ્રેમમાં મતવાલા ઠાકુર શ્રીરામકૃષ્ણ

    નાટક પૂરું થયું. ઠાકુર ગાડીમાં બેસે છે. એક ભક્ત પૂછે છે, ‘નાટક કેવું લાગ્યું?’ ઠાકુર હસતાં હસતાં કહે છે, ‘અસલ [...]

  • ખંડ 28: અધ્યાય 7 : નાટ્યાલયમાં નિત્યાનંદ વંશ અને શ્રીરામકૃષ્ણનું ઉદ્દીપન

    (માસ્ટર, બાબુરામ, ખડદાના નિત્યાનંદ વંશના ગોસ્વામી) નવદ્વીપમાં નિત્યાનંદ આવ્યા છે. તેઓ નિમાઈને શોધે છે. એટલામાં નિમાઈની સાથે મેળાપ થઈ ગયો. [...]

  • ખંડ 28: અધ્યાય 6 : ચૈતન્યલીલાદર્શન – ગૌરાંગપ્રેમે મતવાલા શ્રીરામકૃષ્ણ

    નાટક ચાલી રહ્યું છે. જગન્નાથ મિશ્રને ઘેર અતિથિ આવ્યો છે. બાળક નિમાઈ આનંદથી સમવયસ્ક બાળકોની સાથે ગીત ગાતો ફરી રહ્યો [...]

  • ખંડ 28: અધ્યાય 5 : થિયેટરમાં ચૈતન્યલીલા – શ્રીરામકૃષ્ણ સમાધિસ્થ

    (માસ્ટર, બાબુરામ, નિત્યાનંદ વંશના ભક્ત, મહેન્દ્ર મુખર્જી, ગિરીશ) ઠાકુરની ગાડી બીડન સ્ટ્રીટમાં સ્ટાર થિયેટરની સામે આવી પહોંચી. રાતના લગભગ સાડા [...]

  • ખંડ 28: અધ્યાય 4 : હાથી-બાગાનમાં ભક્તોને ઘેર – શ્રીયુત્ મહેન્દ્ર મુખર્જીની સેવા

    શ્રીરામકૃષ્ણ શ્રીયુત્ મહેન્દ્ર મુખર્જીની ગાડીમાં બેસીને દક્ષિણેશ્વરથી કોલકાતા આવી રહ્યા છે. રવિવાર, ૬ આશ્વિન, ૨૧મી સપ્ટેમ્બર, ઈ.સ. ૧૮૮૪. આસો સુદ [...]

  • ખંડ 28: અધ્યાય 3 : શ્રીરામકૃષ્ણનો જ્ઞાનોન્માદ અને જાતિવિચાર

    (પૂર્વકથા ૧૮૫૭ - કાલીમંદિરની પ્રતિષ્ઠા પછી જ્ઞાનીપાગલદર્શન - હલધારી) શ્રીરામકૃષ્ણ - શ્રીમતીને હતો પ્રેમોન્માદ. તેમ વળી ભક્તિનો ઉન્માદ છે. જેમ [...]

  • ખંડ 28: અધ્યાય 2 : નાગાજીનો ઉપદેશ – ઈશ્વરપ્રાપ્તિમાં વિઘ્નરૂપ અષ્ટસિદ્ધિ

    શ્રીરામકૃષ્ણ - સિદ્ધિ હોવી એ એક મોટી ઉપાધિ. નાગાજીએ મને શીખવ્યું હતું કે એક સિદ્ધ જણ સમુદ્રને કાંઠે બેઠો હતો. [...]

  • ખંડ 28: અધ્યાય 1 : રાખાલ, નારાયણ, નિત્યગોપાલ અને છોટા ગોપાલનો સંવાદ

    આજ રવિવાર, સુદ બીજ, ૬ આશ્વિન, ૧૨૯૧, ૨૧મી સપ્ટેમ્બર, ઈ.સ. ૧૮૮૪. ઠાકુર શ્રીરામકૃષ્ણના ઓરડામાં ઘણાય ભક્તો એકઠા થયા છે. રામ, [...]