• ખંડ 39: અધ્યાય 4 : જન્મોત્સવની રાત્રે ગિરીશ વગેરે ભક્તો સાથે પ્રેમાનંદમાં

    સંધ્યા થઈ. દેવતાઓની આરતીનો અવાજ સંભળાઈ રહ્યો છે. આજે ફાગણ સુદ આઠમ. છ સાત દિવસ પછી પૂનમને દિવસે દોલ-મહોત્સવ થવાનો. [...]

  • ખંડ 39: અધ્યાય 3 : શ્રીરામકૃષ્ણ ભક્તો સાથે – સુરેન્દ્રને ઉપદેશ – ગૃહસ્થ અને દાનધર્મ – મનોયોગ અને કર્મયોગ

    ઠાકુર શ્રીરામકૃષ્ણ ફરી નાની પાટ ઉપર આવીને બેઠા છે. ભક્તો હજીયે જમીન પર બેઠા છે. સુરેન્દ્ર તેમની પાસે બેઠા છે. [...]

  • ખંડ 39: અધ્યાય 2 : જન્મોત્સવમાં ભક્તો સાથે વાર્તાલાપ

    હવે ભક્તો પ્રસાદ લઈ રહ્યા છે. પૌંવા, મીઠાઈ વગેરે અનેક પ્રકારનો પ્રસાદ ખાઈને તેઓ ખૂબ તૃપ્ત થયા. ઠાકુર માસ્ટરને કહે [...]

  • ખંડ 39: અધ્યાય 1 : નરેન્દ્રાદિ ભક્તો સાથે કીર્તનાનંદે

    ઠાકુર શ્રીરામકૃષ્ણ દક્ષિણેશ્વર-મંદિરમાં ઉત્તર-પૂર્વની લાંબી ઓસરીમાં ગોપીગોષ્ઠ અને સુબલ-મિલન કીર્તન સાંભળી રહ્યા છે. નરોત્તમ કીર્તન કરે છે. આજ રવિવાર, ૨૨મી [...]