• ખંડ 19: અધ્યાય 33 : સંન્યાસીનું કઠિન વ્રત – સંન્યાસી અને લોકોપદેશ

    ઠાકુર ગંગાના કિનારા તરફની ગોળ ઓસરીમાં બેઠા છે. પાસે વિજય, ભવનાથ, માસ્ટર, કેદાર વગેરે ભક્તો. ઠાકુર વચ્ચે વચ્ચે બોલે છે [...]

  • ખંડ 19: અધ્યાય 32 : વિજય વગેરે ભક્તો સાથે સંકીર્તનાનંદે – સહચરીનું ગૌરાંગસંન્યાસગીત

    કીર્તનકાર ગૌર-સંન્યાસનું કીર્તન ગાય છે અને વળી ઉથલો દે છે. (નારીને ન જોવી), (એ છે સંન્યાસી ધર્મ)! (જીવોનાં દુઃખ દળવાં),  [...]

  • ખંડ 19: અધ્યાય 31 : વિજય, કેદાર વગેરેને કામિનીકાંચન વિશે ઉપદેશ

    શ્રીરામકૃષ્ણ - બંધનનું કારણ કામિની-કાંચન. કામિની-કાંચન જ સંસાર. કામિની-કાંચન જ ઈશ્વરને દેખાવા ન દે. એમ કહીને ઠાકુરે પોતાનો અંગૂછો લઈને [...]

  • ખંડ 19: અધ્યાય 30 : ઠાકુર શ્રીરામકૃષ્ણ દક્ષિણેશ્વરના મંદિરમાં, જન્મોત્સવ દિને વિજય, કેદાર, રાખાલ, સુરેન્દ્ર વગેરે ભક્તો સાથે

    (પંચવટી નીચે જન્મોત્સવ દિને વિજય વગેરે ભક્તો સાથે) ઠાકુર શ્રીરામકૃષ્ણ પંચવટી નીચે એ પુરાતન વટ-વૃક્ષની ચારે બાજુના ઓટલા ઉપર વિજય, [...]

  • ખંડ 19: અધ્યાય 29 :

    શ્રીરામકૃષ્ણ હવે પશ્ચિમની ગોળ ઓસરીમાં આવીને બેઠા છે. બંદોપાધ્યાય, હરિ, માસ્ટર વગેરે પાસે બેઠા છે. બંદોપાધ્યાયના સંસારનું કષ્ટ ઠાકુર બધું [...]

  • ખંડ 19: અધ્યાય 28 : ભક્તો સાથે ગુપ્ત વાત – શ્રીયુત્ કેશવ સેન

    શ્રીરામકૃષ્ણ શિવ-મંદિરનાં પગથિયાં પર બેઠેલા છે. સમય સાંજના પાંચેક વાગ્યાનો છે. પાસે અધર, ડૉક્ટર નિતાઈ, માસ્ટર વગેરે બે ત્રણ ભક્તો [...]

  • ખંડ 19: અધ્યાય 27 : હરિ (તુરીયાનંદ), નારા’ણ વગેરે ભક્તો સાથે

    શ્રીરામકૃષ્ણ જરા આરામ લે ન લે એટલામાં જ કોલકાતાથી હરિ, નારાયણ, નરેન્દ્ર બંદોપાધ્યાય વગેરેએ આવીને નમીને તેમને પ્રણામ કર્યા. નરેન્દ્ર [...]

  • ખંડ 19: અધ્યાય 26 : નાટકવાળા અને સંસારમાં સાધના – ઈશ્વર-દર્શન (આત્મદર્શન)નો ઉપાય

    શ્રીરામકૃષ્ણ (વિદ્યા-અભિનેતાને) - આત્મ-દર્શનનો ઉપાય અંતઃકરણની આતુરતા. કાયા, મન, વાણીથી ઈશ્વરને પામવાનો પ્રયાસ. જ્યારે શરીરમાં બહુ પિા ભેગું થાય ત્યારે [...]

  • ખંડ 19: અધ્યાય 25 : દક્ષિણેશ્વરમાં શ્રીરામકૃષ્ણ – ફલહારિણી પૂજા અને વિદ્યાસુંદરની યાત્રા

    (દક્ષિણેશ્વરમાં શ્રીરામકૃષ્ણ, રાખાલ-સ્વામી બ્રહ્માનંદ, અધર,  હરિ-સ્વામી તુરીયાનંદ, વગેરે ભક્તો સાથે) ઠાકુર શ્રીરામકૃષ્ણ તેમના પેલા પરિચિત ઓરડામાં બેઠા છે. સમય સવારના [...]

  • ખંડ 19: અધ્યાય 24 : પિતા ધર્મઃ, પિતા સ્વર્ગઃ, પિતા જ પરંતપઃ

    રામના ઘરસંસારની ઘણીએ વાતો થાય છે. રામના પિતા પરમ વૈષ્ણવ. ઘરમાં શ્રીધરની સેવા. રામના પિતાએ બીજી વાર લગ્ન કર્યું હતું. [...]

  • ખંડ 19: અધ્યાય 23 : શ્રી કેશવચંદ્ર સેન અને નવવિધાન – નવવિધાનમાં સાર છે

    પ્રસાદ લીધા પછી ઠાકુર સહેજ આરામ લે છે. એટલામાં રામ, ગિરીન્દ્ર અને બીજા કેટલાક ભક્તો આવી પહોંચ્યા. ભક્તોએ જમીન પર [...]

  • ખંડ 19: અધ્યાય 22 : શ્રીરામકૃષ્ણ અને સત્યકથા – નરલીલામાં શ્રદ્ધા રાખો

    શ્રીરામકૃષ્ણ (પ્રાણકૃષ્ણ વગેરે ભક્તોને) - અને સંસારમાં રહેવું હોય તો સત્યનો ખૂબ આગ્રહ જોઈએ. સત્યથી જ ભગવાનને પામી શકાય. મારો [...]

  • ખંડ 19: અધ્યાય 21 : શ્રીરામકૃષ્ણ સાથે પ્રાણકૃષ્ણ, ‘માસ્ટર’, ‘રામ’, ‘ગિરીન્દ્ર’ અને ગોપાલ

    ૨૪ ચૈત્ર, ૧૨૯૦ બંગાબ્દ, શુક્લ દસમી, શનિવાર, ૫મી એપ્રિલ, ઈ.સ. ૧૮૮૪. પ્રાતઃકાલ; આઠ વાગ્યા છે. માસ્ટર દક્ષિણેશ્વરે આવીને જુએ છે [...]

  • ખંડ 19: અધ્યાય 20 : મહિમાચરણનું પાંડિત્ય – મણિ સેન, અધર અને મિટિંગ (Meeting)

    ઠાકુર પશ્ચિમ તરફની ગોળ ઓસરીમાં મહિમા વગેરેની સાથે હઠયોગી વિશે વાતો કરી રહ્યા છે. રામપ્રસન્ન ભક્ત કૃષ્ણકિશોરનો પુત્ર, એટલે ઠાકુર [...]

  • ખંડ 19: અધ્યાય 19 : ઠાકોરદાદા અને મહિમાચરણને ઉપદેશ

    એક બે મિત્રોની સાથે ઠાકોરભાઈ આવી પહોંચ્યા અને સૌએ ઠાકુરને પ્રણામ કર્યા. ઠાકોરભાઈની ઉંમર સત્તાવીશ અઠ્ઠાવીશ હશે. વરાહનગરમાં રહે. બ્રાહ્મણ [...]

  • ખંડ 19: અધ્યાય 18 : ઠાકુર શ્રીરામકૃષ્ણ દક્ષિણેશ્વરના મંદિરમાં રાખાલ, રામ, નિત્યગોપાલ, અધર, માસ્ટર, મહિમાચરણ વગેરે ભક્તો સાથે

    (શ્રીરામકૃષ્ણને માંદગીમાં અધીરતા કેમ? - વિજ્ઞાનીની અવસ્થા) ઠાકુર શ્રીરામકૃષ્ણ બપોરે જમ્યા પછી રાખાલ, રામ વગેરે ભક્તોની સાથે બેઠા છે. શરીરે [...]

  • ખંડ 19: અધ્યાય 17 :

    મણિલાલ મલ્લિક જૂના બ્રાહ્મ-સમાજી. ભવનાથ, રાખાલ, માસ્ટર વગેરે વચ્ચે વચ્ચે બ્રાહ્મ-સમાજમાં જતા. શ્રીરામકૃષ્ણ ૐકારની વ્યાખ્યા, યથાર્થ બ્રહ્મ-જ્ઞાન, અને બ્રહ્મ-દર્શન પછીની [...]

  • ખંડ 19: અધ્યાય 16 : દક્ષિણેશ્વરમાં મણિલાલ વગેરે ભક્તો સાથે

    આજે રવિવાર, ૯મી માર્ચ, ૧૮૮૪. શ્રીરામકૃષ્ણ દક્ષિણેશ્વર-મંદિરે અનેક ભક્તોની સાથે બેઠેલા છે; મણિલાલ મલ્લિક, સિંથિના મહેન્દ્ર વૈદ્યરાજ, બલરામ, માસ્ટર, ભવનાથ, [...]

  • ખંડ 19: અધ્યાય 15 : નરેન્દ્ર વગેરે સાથે – નરેન્દ્રનાં સુખદુઃખ – દેહનાં સુખદુઃખ

    સામે નરેન્દ્ર જમીન ઉપર બેઠો છે. શ્રીરામકૃષ્ણ (ત્રૈલોક્ય અને ભક્તોને) - દેહનાં સુખદુઃખ તો છે જ. જુઓને આ નરેન્દ્ર. તેના [...]

  • ખંડ 19: અધ્યાય 14 : દક્ષિણેશ્વરના મંદિરમાં નરેન્દ્ર વગેરે ભક્તોની સાથે

    ઠાકુર શ્રીરામકૃષ્ણ કાલી-મંદિરના પોતાના પેલા પૂર્વ-પરિચિત ઓરડામાં નાની પાટ ઉપર બેસીને ભજન-ગીતો સાંભળી રહ્યા છે. બ્રાહ્મ-સમાજના શ્રીયુત્ ત્રૈલોક્ય સાન્યાલ ગીત [...]