• ખંડ 22: અધ્યાય 7 :

    અને ભક્તોની સાથે ઈશાનને ઘેર પાછા આવ્યા. સંધ્યા હજી થઈ નથી. ઈશાનના નીચેના દીવાનખાનામાં આવીને બેઠા. ભક્તો કોઈ કોઈ છે. [...]

  • ખંડ 22: અધ્યાય 6 : વિદાય

    ઠાકુરે પાણી પીવા માગ્યું. તેમની પાસે એક પ્યાલો પાણી રાખી મૂકવામાં આવ્યું હતું. એ પાણી તેઓ પી શક્યા નહિ. બીજો [...]

  • ખંડ 22: અધ્યાય 5 : તીર્થયાત્રા અને ઠાકુર શ્રીરામકૃષ્ણ – આચાર્યના ત્રણ પ્રકાર

    પંડિત - આપશ્રી તીર્થયાત્રાએ ક્યાં ક્યાં ગયા હતા? શ્રીરામકૃષ્ણ - જોઈ છે કેટલીક જગાઓ! (સહાસ્ય) હાજરા ઘણે દૂર ગયો હતો [...]

  • ખંડ 22: અધ્યાય 4 : ઈશ્વરપ્રાપ્તિના અનંત પથ – ભક્તિયોગ જ યુગધર્મ

    શ્રીરામકૃષ્ણ - ‘જુઓ, અમૃત-સાગરમાં પડવાના અસંખ્ય માર્ગ. ગમે તે રીતે પણ આ સાગરમાં પડીએ એટલે થયું. ધારો કે અમૃતનો એક [...]

  • ખંડ 22: અધ્યાય 3 : ખાલી પાંડિત્ય મિથ્યા – સાધના અને વિવેકવૈરાગ્ય

    સમાધિની વાત કરતાં કરતાં ઠાકુરને ભાવાન્તર થયો. તેમના મુખ-ચંદ્રમાંથી સ્વર્ગીય-જ્યોતિ નીકળી રહી છે! બાહ્ય જગતનું જ્ઞાન જરાય નથી. મોઢામાં એક [...]

  • ખંડ 22: અધ્યાય 2 : કલિયુગમાં ભક્તિ-યોગ – કર્મયોગ નહિ

    આશરે ચારેક વાગ્યે ઠાકુર ઘોડાગાડીમાં બેઠા. શરીર અતિશય કોમળ. બહુ જ સંભાળપૂર્વક શરીરને જાળવવું પડે. એટલે રસ્તા ઉપર ચાલતાં તેમને [...]

  • ખંડ 22: અધ્યાય 1 :

    આજ રથયાત્રા. બુધવાર, ૨૫મી જૂન, ઈ.સ. ૧૮૮૪. અષાડ સુદ બીજ. ઠાકુર શ્રીરામકૃષ્ણ આમંત્રિત થઈને કોલકાતામાં ઈશાનને ઘેર સવારમાં પધાર્યા છે. [...]