• ખંડ 2: અધ્યાય 3: કમલકુટિરમાં શ્રીરામકૃષ્ણ અને શ્રી કેશવચંદ્ર સેન

    શ્રીરામકૃષ્ણ કપ્તાનને ઘરે થઈને શ્રીકેશવચંદ્ર સેનના ‘કમલકુટિર’ નામના મકાને આવ્યા છે. એમની સાથે રામ, મનોમોહન, સુરેન્દ્ર, માસ્ટર વગેરે અનેક ભક્ત [...]

  • ખંડ 2: અધ્યાય 2: શ્રીરામકૃષ્ણ શ્યામપુકુરના પ્રાણકૃષ્ણના ઘરે

    ઠાકુર શ્રીરામકૃષ્ણ આજ કોલકાતામાં પધાર્યા છે. શ્યામપુકુરના શ્રીયુત્ પ્રાણકૃષ્ણ મુખોપાધ્યાયના મકાનના બીજા મજલા પર દીવાનખાનામાં ભક્તો સાથે બેઠા છે. હજી [...]

  • ખંડ 2: અધ્યાય 1: બલરામના ઘેર ભક્તો સાથે શ્રીરામકૃષ્ણનું પ્રેમાનંદમય નૃત્ય

    (સને, ૧૮૮૨ની ૧૧મી માર્ચ, શનિવાર.) રાતના આઠ નવ વાગ્યા હશે. દોલયાત્રા. (આ દોલયાત્રાના સાત દિવસ પછીનો દિવસ હોઈ શકે. કારણ [...]