• ખંડ 34: અધ્યાય 15 : કાલીપૂજાની રાત્રે સમાધિસ્થ – સાંગોપાંગ સંબંધે દૈવવાણી

    ભક્તોમાંથી કોઈ કોઈ કાલી-મંદિરમાં દેવદર્શન કરવા ગયા. કોઈ વળી દર્શન કરીને એકલા ગંગાકાંઠે ઘાટ ઉપર બેસીને એકાન્તમાં ચૂપચાપ જપ કરી [...]

  • ખંડ 34: અધ્યાય 14 : દક્ષિણેશ્વરમાં કાલીપૂજા મહારાત્રીએ શ્રીરામકૃષ્ણ ભજનાનંદે

    અમાસની ગાઢ રાત્રિ. તેમાં વળી જગન્માતાની પૂજા. શ્રીરામકૃષ્ણ નાની પાટ ઉપર તકિયાને અઢેલીને બેઠેલા છે, પરંતુ અંતર્મુખ. વચ્ચે વચ્ચે ભક્તોની [...]

  • ખંડ 34: અધ્યાય 13 : શ્રીરામકૃષ્ણ દક્ષિણેશ્વરમાં કાલીપૂજા મહારાત્રીમાં ભક્તો સાથે

    (માસ્ટર, બાબુરામ, ગોપાલ, હરિપદ, નિરંજનનો આત્મીય, રામલાલ, હાજરા) આજે શ્રીકાલીપૂજા. શનિવાર, ૧૮મી ઑક્ટોબર; ઈ.સ. ૧૮૮૪, ૩ કાર્તિક, અમાવાસ્યા. રાતના દસ [...]

  • ખંડ 34: અધ્યાય 12 : શ્રીરામકૃષ્ણ અને કર્મકાંડ – કર્મકાંડ કઠિન છે એટલે જ ભક્તિયોગ

    કાલી-મંદિરની સામે ભક્તો શ્રીરામકૃષ્ણને ઘેરીને ચારે બાજુ બેઠા છે. તેઓ અત્યાર સુધી આશ્ચર્યચકિત થઈને તેમના શ્રીમુખની વાણી સાંભળી રહ્યા હતા. [...]

  • ખંડ 34: અધ્યાય 11 : શ્રીરામકૃષ્ણનો બધી કામનાનો ત્યાગ – કેવળ ભક્તિકામના

    શ્રીરામકૃષ્ણ: રામે નારદને કહ્યું: ‘તમે મારી પાસેથી કંઈક વરદાન માગો!’ નારદ બોલ્યા, ‘હે રામ! મારે વળી શું બાકી રહ્યું છે [...]

  • ખંડ 34: અધ્યાય 10 : નિવૃત્તિ માર્ગ – ઈશ્વરપ્રાપ્તિ પછી કર્મત્યાગ

    (ઈશાનને ઉપદેશ - ઉત્તિષ્ઠત, જાગ્રત - કર્મયોગ ઘણો કઠિન છે) ઈશાન હાજરાની સાથે કાલીમંદિરમાં ગયા છે. ઠાકુર ધ્યાન કરતા હતા. [...]

  • ખંડ 34: અધ્યાય 9 : ઈશાનને ઉપદેશ – ભક્તિયોગ અને કર્મયોગ – જ્ઞાનનાં લક્ષણ

    સિંથિનો પંડિત ચાલ્યો ગયો છે. એ પછી સંધ્યા થઈ. કાલીવાડીનાં બધાં મંદિરોમાં દેવતાઓની આરતીનાં વાજિંત્રો વાગી ઊઠ્યાં. શ્રીરામકૃષ્ણ દેવતાઓને નમસ્કાર [...]

  • ખંડ 34: અધ્યાય 8 : પુરુષપ્રકૃતિવિવેક યોગ – રાધાકૃષ્ણ, એ કોણ? આદ્યશક્તિ

    (વેદાંતવાગીશ, દયાનંદ સરસ્વતી, કર્નલ આલકોટ, સુરેન્દ્ર, નારાયણ) હવે ઠાકુર શ્રીરામકૃષ્ણ આંટા મારી રહ્યા છે. ક્યારેક ઓરડાની અંદર, તો ક્યારેક દક્ષિણ [...]

  • ખંડ 34: અધ્યાય 7 : સ્ત્રીઓ સાથે સાધના (વિશે): શ્રીરામકૃષ્ણનો પુન: પુન: નિષેધ

    ઠાકુર શ્રીરામકૃષ્ણ પ્રકૃતિ-ભાવની વાતો કરી રહ્યા છે. શ્રીયુત્ પ્રિય મુખર્જી, માસ્ટર અને બીજા કેટલાક ભક્તો બેઠા છે. એ વખતે ટાગોર [...]

  • ખંડ 34: અધ્યાય 6 : દક્ષિણેશ્વરમાં વેદાંત વાગીશ – ઈશાન વગેરે ભક્તો સાથે

    આજ શનિવાર, ૧૧મી ઑક્ટોબર, ઈ.સ. ૧૮૮૪. (૨૬ આશ્વિન-બંગાબ્દ, કૃષ્ણ સપ્તમી) ઠાકુર દક્ષિણેશ્વરના કાલીમંદિરમાં પોતાના ઓરડામાં નાની પાટ પર સૂતા છે. [...]

  • ખંડ 34: અધ્યાય 5 : નીલકંઠ વગેરે ભક્તોની સાથે સંકીર્તનાનંદે

    ઠાકુર શ્રીરામકૃષ્ણ ઓરડામાં પોતાને આસને બેઠા છે. લગભગ ત્રણ વાગ્યાનો સમય. નીલકંઠ પોતાના પાંચ સાત સાથીઓને લઈને ઠાકુરના ઓરડામાં આવ્યા. [...]

  • ખંડ 34: અધ્યાય 4 : શ્રીરામકૃષ્ણ, કેશવ અને બ્રાહ્મસમાજ – સમન્વયનો ઉપદેશ

    The Universal Catholic Church of Sri Ramakrishna શ્રીરામકૃષ્ણ (મણિને): વારુ, આ જે માણસો આટલા બધા આકર્ષાઈને આવે છે અહીં, તે [...]

  • ખંડ 34: અધ્યાય 3 : ઠાકુર શ્રીરામકૃષ્ણ અને કામિની – સંન્યાસીના કઠિન નિયમ

    (પૂર્વકથા - સાસરે જવાની ઈચ્છા - ઉલોના વામનદાસને મળ્યા) સાધુઓ દર્શન કરીને ચાલ્યા ગયા. ઠાકુર અને બાબુરામ, માસ્ટર, મુખર્જીઓનો હરિ [...]

  • ખંડ 34: અધ્યાય 2 : ઠાકુર શ્રીરામકૃષ્ણ બે સાધુઓની સાથે – ઠાકુરની પરમહંસ અવસ્થા

    આજે પંચવટીમાં બે સાધુ અતિથિ આવ્યા છે. તેઓ ગીતા, વેદાન્ત વગેરે બધાનો અભ્યાસ કરે. બપોરના જમ્યા પછી તેઓ ઠાકુરની પાસે [...]

  • ખંડ 34: અધ્યાય 1 : હાજરા મહાશય – અહેતુકી ભક્તિ

    ઠાકુર શ્રીરામકૃષ્ણ દક્ષિણેશ્વર-મંદિરે બપોરના જમી કરીને ભક્તો સાથે પોતાના ઓરડામાં બેઠા છે (આજ રવિવાર, ઑક્ટોબર ૫, ૧૮૮૪). પાસે જમીન ઉપર [...]