• ખંડ 26: અધ્યાય 2 : ભાવાવસ્થામાં અંર્તદૃષ્ટિ – નરેન્દ્રાદિને નિમંત્રણ

    ગીત પૂરાં થયાં. હવે નરેન્દ્ર, ભવનાથ વગેરે ભક્તોની સાથે ઠાકુર વાતો કરે છે અને સહાસ્ય બોલે છે કે ‘હાજરા નાચ્યો’તો!’ [...]

  • ખંડ 26: અધ્યાય 1 : નરેન્દ્ર વગરે ભક્તોની સાથે કીર્તનાનંદે – સમાધિમંદિરે

    ઠાકુર શ્રીરામકૃષ્ણ અધરને ઘેર દીવાનખાનામાં ભક્તોની સાથે બેઠેલા છે. દીવાનખાનું બીજે મજલે છે. શ્રીયુત્ નરેન્દ્ર, બંને મુખર્જી ભાઈઓ, ભવનાથ, માસ્ટર, [...]