• ખંડ 51: અધ્યાય 44 : જગન્માતા કાલીની પૂજા

    શરદ ઋતુ. અમાસ. રાતના સાત. એ ઉપરના ખંડમાં જ પૂજાની બધી તૈયારી થઈ છે. વિવિધ પ્રકારનાં પુષ્પો, ચંદન, બિલ્વપત્ર, જાસૂદનાં [...]

  • ખંડ 51: અધ્યાય 43 : કાલીપૂજા દિવસે ભક્તો સાથે

    ઠાકુર એ ઉપરના ઓરડામાં ભક્તો સાથે બેઠા છે. સમય દશ વાગ્યાનો. બિછાના પર તકિયાને અઢેલીને બેઠા છે. ભક્તો ચારે બાજુ [...]

  • ખંડ 51: અધ્યાય 42 : કાલીપૂજા દિવસે શ્યામપુકુરના મકાનમાં ભક્તો સાથે

    શ્રીરામકૃષ્ણ શ્યામપુકુરના મકાનમાં ઉપરને મજલે દક્ષિણ બાજુના ઓરડામાં ઊભા છે. સમય સવારના નવ. પોશાકમાં ધોયેલાં વસ્ત્રો અને કપાળમાં ચંદનનું તિલક. [...]

  • ખંડ 51: અધ્યાય 41 : શ્રીરામકૃષ્ણ અને Jesus Christ – એમનામાં ઈશુ ખ્રિસ્તનો આવિર્ભાવ

    ઠાકુર ભક્તો સાથે બેઠા છે. સમય અગિયાર વાગ્યાનો. મિશ્ર નામના એક ખ્રિસ્તી ભક્તની સાથે વાતો કરી રહ્યા છે. મિશ્રની ઉંમર [...]

  • ખંડ 51: અધ્યાય 40 : શ્યામપુકુરના મકાનમાં હરિવલ્લભ, નરેન્દ્ર, મિશ્ર, વગેરે ભક્તો સાથે

    શ્રીયુત્ બલરામને માટે ચિંતા - શ્રીયુત્ હરિવલ્લભ બસુ શ્રીરામકૃષ્ણ શ્યામપુકુરના મકાનમાં સારવાર સારુ ભક્તો સાથે નિવાસ કરીને રહ્યા છે. આજે [...]

  • ખંડ 51: અધ્યાય 39 : શ્રીરાધાકૃષ્ણ તત્ત્વપ્રસંગે – ‘બધું સંભવ છે’ નિત્યલીલા

    સંધ્યા થઈ ગઈ છે. ઠાકુર શ્રીરામકૃષ્ણના ઓરડામાં દીવો બળે છે. કેટલાક ભક્તો અને જેઓ ઠાકુરને જોવા આવ્યા છે તેઓ એ [...]

  • ખંડ 51: અધ્યાય 38 : અવતીર્ણ શક્તિ કે સદાનંદ

    સમય પાંચ વાગ્યાનો. શ્રીરામકૃષ્ણ એ જ બીજા મજલા પરના ઓરડામાં બેઠા છે. ચારે બાજુ ભક્તો શાંત બેઠા છે. બહારના કેટલાય [...]

  • ખંડ 51: અધ્યાય 37 : ઐહિકજ્ઞાન કે Science

    ડૉક્ટર ચાલ્યા ગયા. ઠાકુર શ્રીરામકૃષ્ણની પાસે એકલા માસ્ટર બેઠા છે અને એકાંતમાં વાતો ચાલે છે. માસ્ટર ડૉક્ટરને ઘેર ગયા હતા [...]

  • ખંડ 51: અધ્યાય 36 : ડૉક્ટર સરકારને ઉપદેશ – જ્ઞાનીનું ધ્યાન

    ઠાકુર બીજા મજલા પરના ઓરડામાં કેટલાક ભક્તોની સાથે બેઠા છે, ડૉક્ટર સરકાર અને શ્રીયુત્ પ્રતાપ સાથે વાતો કરે છે. ડૉક્ટર [...]

  • ખંડ 51: અધ્યાય 35 : ડૉક્ટર અને માસ્ટર

    સમય લગભગ દસ સાડા દસ વાગ્યાનો. માસ્ટર ડૉક્ટર સરકારને ઘેર ગયા છે. રસ્તા ઉપર બીજે માળે દીવાનખાનાની ઓસરી. ત્યાં ડૉક્ટરની [...]

  • ખંડ 51: અધ્યાય 34 : ઠાકુર શ્રીરામકૃષ્ણ કોલકાતાના શ્યામપુકુરના મકાનમાં ભક્તો સાથે

    શુક્રવાર, આસો વદ સાતમ. તારીખ ૩૦મી ઓક્ટોબર, ઈ.સ. ૧૮૮૫. શ્રીરામકૃષ્ણ શ્યામપુકુરમાં દવા કરાવવા આવ્યા છે. ઉપરને મજલે એક ઓરડામાં બેઠા [...]

  • ખંડ 51: અધ્યાય 33 : શ્રીરામકૃષ્ણ, ડૉક્ટર સરકાર, ભાદુડી વગેરે ભક્તો સાથે વાર્તાલાપ

    (ડૉક્ટર સરકાર, ભાદુડી, દોકડી, છોટોનરેન, માસ્ટર, શ્યામબસુ) ડૉક્ટર અને માસ્ટર શ્યામપુકુરમાં એ બે મજલાવાળા મકાનમાં આવી પહોંચ્યા. એ મકાનના બહારના [...]

  • ખંડ 51: અધ્યાય 32 : ડૉક્ટર અને માસ્ટર – સાર શું?

    આજ ગુરુવાર, આસો વદ છઠ; ૨૯મી ઓક્ટોબર, ઈ.સ. ૧૮૮૫. દસ વાગ્યાનો સમય. ઠાકુર બીમાર છે. કોલકાતાના શ્યામપુકુરમાં આવીને રહેલા છે. [...]

  • ખંડ 51: અધ્યાય 31

    ડૉક્ટર (ગિરીશને) - બીજું બધું કરો. પણ આમને ઈશ્વર માનીને પૂજા કરો મા. - but do not worship him as [...]

  • ખંડ 51: અધ્યાય 30 : ગૃહસ્થ અને નિષ્કામ કર્મ – Theosophy

    શ્રીરામકૃષ્ણ (શ્યામ વસુને) - ગૃહસ્થ-ધર્મ; તેમાં દોષ નથી. પરંતુ ઈશ્વરનાં ચરણકમલમાં મન રાખી, કામનારહિત થઈને કાર્યાે કરવાં. જુઓ કોઈની પીઠ [...]

  • ખંડ 51: અધ્યાય 29 : સ્થૂળ, સૂક્ષ્મ, કારણ અને મહાકારણ

    શ્યામ વસુ - સૂક્ષ્મ શરીર શું કોઈ દેખાડી શકે? કોઈ શું એમ દેખાડી શકે, કે એ શરીર બહાર નીકળી જાય? [...]

  • ખંડ 51: અધ્યાય 28 : પંડિતનો અહંકાર – પાપ અને પુણ્ય

    ઠાકુર શ્રીરામકૃષ્ણ ફરીથી ડૉક્ટરને સંબોધીને બોલ્યા, ‘જુઓ, અહંકાર ગયા વિના જ્ઞાન થાય નહિ. મુક્ત થશો ક્યારે? ‘હું’ મરે ત્યારે. ‘હું [...]

  • ખંડ 51: અધ્યાય 27 : જ્ઞાનવિજ્ઞાન વિચારમાં – બ્રહ્મદર્શન

    એટલામાં ઠાકુર શ્રીરામકૃષ્ણને બાહ્યસંજ્ઞા આવી છે. ગીત પૂરું થયું એટલે પાછી પંડિત અને મૂર્ખ, બાલક અને વૃદ્ધ, પુરુષ અને સ્ત્રી [...]

  • ખંડ 51: અધ્યાય 26 : શ્રીરામકૃષ્ણ – નરેન્દ્ર, ગિરીશ, સરકાર વગેરે ભક્તો સાથે ભજનાનંદે – સમાધિભાવમાં

    બીજે દિવસે મંગળવાર, ૨૭મી ઓક્ટોબર ૧૮૮૫. સમય આશરે સાડા પાંચ. આજે નરેન્દ્ર, ડૉક્ટર સરકાર, શ્યામ વસુ, ગિરીશ, ડૉક્ટર દોકડી, છોટો [...]

  • ખંડ 51: અધ્યાય 25 : શ્યામપુકુરના મકાનમાં નરેન્દ્ર, મણિ વગેરે ભક્તો સાથે – માંદગી શા માટે? નરેન્દ્રને સંન્યાસનો ઉપદેશ

    ઠાકુર શ્યામપુકુરના મકાનમાં નરેન્દ્ર વગેરે ભક્તો સાથે બેઠા છે. સમય સવારના દસ. તા. ૨૭મી ઓક્ટોબર, ૧૮૮૫. મંગળવાર, આસો વદ ચોથ. [...]