• ખંડ 9: અધ્યાય 5: અભ્યાસયોગ – બે પથ – વિચાર અને ભક્તિ

    સમય ત્રણનો. મારવાડી ભક્તો નીચે બેઠા બેઠા ઠાકુરને પ્રશ્નો કરી રહ્યા છે. માસ્ટર, રાખાલ અને બીજા ભક્તો પણ ઓરડામાં છે. [...]

  • ખંડ 9: અધ્યાય 4: ઠાકુર શ્રીરામકૃષ્ણનો રાધા-ભાવ

    ઠાકુર દક્ષિણપૂર્વની ઓસરીમાં આવીને બેઠા છે. પ્રાણકૃષ્ણ વગેરે ભક્તો પણ સાથે સાથે આવ્યા છે. હાજરા મહાશય ઓસરીમાં બેઠા છે. ‘ઠાકુર [...]

  • ખંડ 9: અધ્યાય 3: ઠાકુર શ્રીરામકૃૃષ્ણનો યશોદા-ભાવ અને સમાધિ

    ઠાકુર જઈને નાની પાટ ઉપર પોતાની જગાએ બેઠેલા છે. હંમેશાં ભાવ-અવસ્થામાં મગ્ન. ભાવમય દૃષ્ટિએ રાખાલને નીરખી રહ્યા છે. રાખાલને જોતાં [...]

  • ખંડ 9: અધ્યાય 2: ભાવરાજ્ય અને રૂપ-દર્શન

    ઠાકુર સમાધિમગ્ન. કેટલીય વાર સુધી ભાવમગ્ન સ્થિતિમાં બેસી રહેલા છે. દેહ તદ્દન સ્થિર, અચલ, નયન પલકહીન, શ્વાસ ચાલે છે કે [...]

  • ખંડ 9: અધ્યાય 1: દક્ષિણેશ્વરમાં પ્રાણકૃષ્ણ, માસ્ટર વગેરે સાથે

    ઠાકુર શ્રીરામકૃષ્ણ કાલીમંદિરના એ જ પૂર્વ-પરિચિત ઓરડામાં ભક્તોની સાથે બેઠેલા છે. દિનરાત હરિ-પ્રેમમાં, માના પ્રેમમાં મતવાલા. જમીન ઉપર ચટાઈ પાથરેલી [...]