• ખંડ 45: અધ્યાય 4 : શ્રીરામકૃષ્ણનું ભક્તોને આશ્વાસન પ્રદાન અને અંગીકાર

    સંધ્યા ક્યારનીયે થઈ ગઈ છે. બલરામના દીવાનખાનામાં દીવાનો પ્રકાશ ઝળહળી રહ્યો છે. ઠાકુર શ્રીરામકૃષ્ણ હજીયે ભાવમગ્ન; ભક્તોથી ઘેરાઈને બેઠા છે. [...]

  • ખંડ 45: અધ્યાય 3 : શ્રીરામકૃષ્ણ અને કર્મ – તેમની બ્રહ્મજ્ઞાનની અવસ્થા

    ભક્ત - બ્રાહ્મ-સમાજના અનુયાયીઓ કહે છે કે સંસારનાં કર્મો એ કર્તવ્ય છે. એ કર્મોનો ત્યાગ કર્યે ચાલે નહિ. ગિરીશ- ‘સુલભ [...]

  • ખંડ 45: અધ્યાય 2 : અવતાર વિશે શ્રીરામકૃષ્ણ સન્મુખે નરેન્દ્રાદિના વિચાર

    નરેન્દ્ર - Proof (પ્રમાણ) ન હોય તો કેમ કરીને શ્રદ્ધા બેસે કે ઈશ્વર મનુષ્ય થઈને આવે? ગિરીશ - શ્રદ્ધા જ [...]

  • ખંડ 45: અધ્યાય 1 : નરેન્દ્ર અને હાજરા મહાશય

    ઠાકુર શ્રીરામકૃષ્ણ બલરામ બસુના ઉપલા મજલા પરના દીવાનખાનામાં ભક્તો સાથે બેઠા છે. સહાસ્ય વદન. ભક્તો સાથે વાતો કરી રહ્યા છે. [...]