• ખંડ 16: અધ્યાય 12 : ગૃહસ્થાશ્રમમાં ઈશ્વરપ્રાપ્તિ – ઉપાય

    શ્રીરામકૃષ્ણ - ગીત સાંભળ્યું? ‘કાલી નામની વાડ બાંધો, તો મોલ ખરાબ થાય નહિ. ઈશ્વરના શરણાગત થાઓ, તો બધું મળશે. એ [...]

  • ખંડ 16: અધ્યાય 11 : શ્રીયુત્ જયગોપાલ સેનને ઘેર શુભાગમન

    ઈ.સ. ૧૮૮૩ના નવેમ્બરની ૨૮મી તારીખ, બુધવાર. આજ ચાર પાંચ વાગ્યાને સુમારે શ્રીરામકૃષ્ણ શ્રીયુત્ કેશવચંદ્ર સેનના કમલ-કુટિર નામને નિવાસસ્થાને ગયા હતા. [...]

  • ખંડ 16: અધ્યાય 10 : બ્રાહ્મ-સમાજ અને વેદના દેવતા – ગુરુગીરી નીચબુદ્ધિ

    (અમૃત - કેશવનો મોટો પુત્ર - દયાનંદ સરસ્વતી) ઠાકુર શ્રીરામકૃષ્ણનું જરા મીઠું મોઢું કરાવવાનું છે. કેશવનો મોટો દીકરો પાસે આવીને [...]

  • ખંડ 16: અધ્યાય 9 : કેશવ સાથે વાર્તાલાપ – ઈશ્વરની ઇસ્પિતાલમાં આત્માની ચિકિત્સા

    શ્રીરામકૃષ્ણ (કેશવને, સહાસ્ય) - તમને મંદવાડ આવ્યો છે શા માટે? તેમાં એક અર્થ છે. શરીરની અંદર થઈને અનેક ઈશ્વરીય ભાવો [...]

  • ખંડ 16: અધ્યાય 8 : બ્રાહ્મસમાજ અને ઈશ્વરનું ઐશ્વર્યવર્ણન – પૂર્વકથા

    વાતો કરતાં કરતાં શ્રીરામકૃષ્ણ સ્વસ્થ થયા છે. કેશવની સાથે હસમુખે ચહેરે વાતો કરી રહ્યા છે. ઓરડો ભરીને માણસો આતુર થઈને [...]

  • ખંડ 16: અધ્યાય 7 : બ્રહ્મ અને શક્તિ અભેદ – માનવલીલા

    હવે કેશવ ઊંચે અવાજે બોલે છે - ‘હું આવ્યો છું, હું આવ્યો છું!’ એમ કહીને શ્રીરામકૃષ્ણનો ડાબો હાથ હાથમાં લીધો [...]

  • ખંડ 16: અધ્યાય 6 : શ્રીરામકૃષ્ણ સમાધિસ્થ – ઈશ્વરાવેશમાં શ્રીમા કાલી સાથે વાર્તાલાપ

    ઠાકુર ઘણી વાર સુધી બેસી રહ્યા. હવે કેશવને જોવા સારુ તે અધીરા થયા છે. કેશવના શિષ્યો નમ્રભાવે કહે છે કે [...]

  • ખંડ 16: અધ્યાય 5 : કેશવના મકાનની સન્મુખ – ‘પશ્યતિ તવ પંથાનમ્’

    (કેશવ, પ્રસન્ન, અમૃત, ઉમાનાથ, કેશવનાં માતા, રાખાલ, માસ્ટર) કાર્તિક વદ ચૌદશ, બુધવાર, ૨૮મી નવેમ્બર; ઈ.સ. ૧૮૮૩. આજે એક ભક્ત કમલ-કુટિર [...]

  • ખંડ 16: અધ્યાય 4 : ભાવ અને કુંભક – મહાવાયુ જાગ્રત થવાથી ઈશ્વર-દર્શન

    એ પ્રમાણે વાતચીત ચાલી રહી છે એટલામાં બીજા કેટલાક આમંત્રિત બ્રાહ્મ-ભક્તો આવી પહોંચ્યા. તેઓમાંથી કેટલાક પંડિત અને ઉચ્ચ હોદ્દો ધરાવનારા [...]

  • ખંડ 16: અધ્યાય 3 : શ્રીયુત્ વિજય ગોસ્વામીની એકાંતમાં સાધના

    શ્રીયુત્ વિજય ગોસ્વામી તરતમાં જ ગયા-ધામ જઈને પાછા આવ્યા છે. ત્યાં તેમને ઘણા દિવસ સુધી એકાંતવાસ અને સાધુ-સંગ થયેલો. હવે [...]

  • ખંડ 16: અધ્યાય 2 : ગૃહસ્થોને ઉપદેશ

    એકઠા થયેલા બ્રાહ્મ-ભક્તોને સંબોધીને શ્રીરામકૃષ્ણ બોલે છે : ‘નિર્લેપ થઈને સંસાર ચલાવવો કઠણ. પ્રતાપ કહે કે ‘મહાશય, અમારું તો જનક [...]

  • ખંડ 16: અધ્યાય 1 : શ્રીરામકૃષ્ણનું સિંદુરિયાપટી બ્રાહ્મ-સમાજમાં આગમન અને શ્રીયુત્ વિજયકૃષ્ણ ગોસ્વામી વગેરે સાથે વાર્તાલાપ

    કાર્તિક માસના કૃષ્ણ-પક્ષની એકાદશી; ૨૬મી નવેમ્બર, ઈ.સ. ૧૮૮૩. શ્રીયુત્ મણિ મલ્લિકને ઘેર સિંદુરિયાપટી બ્રાહ્મ-સમાજનું અધિવેશન ભરાય. મકાન ચિતપુર રોડની ઉપર. [...]