• ખંડ 52 : અધ્યાય 25 : ઠાકુર શ્રીરામકૃષ્ણ અને નરેન્દ્રાદિ ભક્તોની મહેફિલ

    (સુરેન્દ્ર, શરત, શશી, લાટુ, નિત્યગોપાલ, કેદાર, ગિરીશ, રામ, માસ્ટર) સાંજ પડી છે. ઉપરના ઓરડામાં ઘણા ભક્તો બેઠા છે. નરેન્દ્ર, શરત, [...]

  • ખંડ 52 : અધ્યાય 24 : માસ્ટર, નરેન્દ્ર, શરત વગેરે

    માસ્ટર ઠાકુરની પાસે બેઠેલા છે. હીરાનંદ હજી હમણાં જ ચાલ્યા ગયા. શ્રીરામકૃષ્ણ (માસ્ટરને) - એ ઘણો સારો; નહિ? માસ્ટર - [...]

  • ખંડ 52 : અધ્યાય 23 : પ્રવૃતિ કે નિવૃત્તિ? હીરાનંદને ઉપદેશ – નિવૃત્તિ સારી

    હીરાનંદ ઠાકુરને પગે હાથ ફેરવી રહ્યા છે. પાસે માસ્ટર બેઠા છે. લાટુ અને બીજા એક બે ભક્તો ઓરડામાં અવારનવાર આવજા [...]

  • ખંડ 52 : અધ્યાય 22 : શ્રીઠાકુરની આત્મપૂજા – ગૂઢ વાતો – માસ્ટર, હીરાનંદ વગેરે સાથે

    ઠાકુર શ્રીરામકૃષ્ણ અંતર્મુખ. પાસે હીરાનંદ અને માસ્ટર બેઠા છે. ઓરડો નિઃસ્તબ્ધ. ઠાકુરને શરીરે અશ્રૂતપૂર્ણ વેદના. ભક્તો જ્યારે જ્યારે એ જુએ [...]

  • ખંડ 52 : અધ્યાય 21 : શ્રીરામકૃષ્ણ હીરાનંદ વગેરે ભક્તો સાથે કાશીપુરના ઉદ્યાનમાં

    (શ્રીઠાકુરનો ઉપદેશ - ‘જો કુછ હૈ સો તૂ હી હૈ’ - નરેન્દ્ર અને હીરાનંદનું ચરિત્ર) કાશીપુરનો બગીચો. ઠાકુર શ્રીરામકૃષ્ણ ઉપરના [...]

  • ખંડ 52 : અધ્યાય 20 : શ્રીરામકૃષ્ણે શા માટે કામિનીકાંચનનો ત્યાગ કર્યાે?

    ઠાકુર માસ્ટરની સાથે વાત કરી રહ્યા છે. ‘કામિની’ સંબંધે પોતાની અવસ્થા કહી રહ્યા છે. શ્રીરામકૃષ્ણ (માસ્ટરને) - આ સૌ, કામિની-કાંચન [...]

  • ખંડ 52 : અધ્યાય 19 : રાખાલ, શશી, માસ્ટર, નરેન્દ્ર, ભવનાથ, સુરેન્દ્ર, રાજેન્દ્ર, ડૉક્ટર

    કાશીપુરનો બગીચો. રાખાલ, શશી અને માસ્ટર સંધ્યા સમયે બગીચાના રસ્તા પર ફરી રહ્યા છે. ઠાકુર શ્રીરામકૃષ્ણ બીમાર છે; બગીચામાં દવા [...]

  • ખંડ 52 : અધ્યાય 18 : નરેન્દ્ર અને ઈશ્વરનું અસ્તિત્વ – ભવનાથ, પૂર્ણ અને સુરેન્દ્ર

    ઠાકુર શ્રીરામકૃષ્ણનાં દર્શન કરીને હીરાનંદ ઘોડાગાડીમાં બેસવા જાય છે. ઘોડાગાડીની પાસે નરેન્દ્ર, રાખાલ વગેરે ઊભા રહીને તેની સાથે મીઠો વાર્તાલાપ [...]

  • ખંડ 52 : અધ્યાય 17 : બુદ્ધદેવ શું ઈશ્વરના અસ્તિત્વમાં માનતા? – નરેન્દ્રને ઉપદેશ

    નવ વાગ્યા છે. ઠાકુર માસ્ટરની સાથે વાતો કરી રહ્યા છે. ઓરડામાં શશીયે છે. શ્રીરામકૃષ્ણ (માસ્ટરને) - નરેન્દ્ર અને શશી શું [...]

  • ખંડ 52 : અધ્યાય 16 : કાશીપુરના ઉદ્યાનમાં નરેન્દ્ર વગેરે ભક્તોની સાથે

    શ્રીરામકૃષ્ણ કાશીપુર-બગીચામાં ભક્તો સાથે નિવાસ કરી રહ્યા છે. શરીરે ખૂબ બીમાર છે, છતાં ભક્તોના કલ્યાણને માટે હંમેશાં આતુર રહે છે. [...]

  • ખંડ 52 : અધ્યાય 15 : અવતાર વેદવિધિથી પર – વૈધિભક્તિ અને ભક્તિનો ઉન્માદ

    ગિરીશ પાછા ઓરડામાં આવીને ઠાકુરની સામે બેઠા છે અને પાન ખાય છે. શ્રીરામકૃષ્ણ (ગિરીશને) - રાખાલ બાખાલ હવે સમજ્યા છે [...]

  • ખંડ 52 : અધ્યાય 14 : ઠાકુર ગિરીશ વગેરે ભક્તો સાથે – ભક્તો પ્રત્યે ઠાકુરનો સ્નેહ

    (ગિરીશ, લાટુ, માસ્ટર, બાબુરામ, નિરંજન, રાખાલ) ગિરીશ, લાટુ, માસ્ટર ઉપર જઈને જુએ છે તો ઠાકુર બિછાના પર બેઠા છે. સેવા [...]

  • ખંડ 52 : અધ્યાય 13 : શ્રીરામકૃષ્ણ કાશીપુર ઉદ્યાનગૃહમાં – ગિરીશ અને માસ્ટર

    કાશીપુરના બગીચામાં પૂર્વ બાજુએ તળાવડીનો ઘાટ. ચંદ્ર ઊગ્યો છે. ઉદ્યાનમાર્ગ અને ઉદ્યાનનાં વૃક્ષો ચંદ્રકિરણમાં સ્નાન કરી રહ્યાં છે. તળાવડીની પશ્ચિમ [...]

  • ખંડ 52 : અધ્યાય 12 : ઈશ્વરકોટિને શું કર્મફળ, પ્રારબ્ધ હોય છે? યોગવાશિષ્ઠ

    બીજે દિવસે મંગળવાર, રામનવમી; ૧૩મી એપ્રિલ, ઈ.સ. ૧૮૮૬. પ્રાતઃકાળ. ઠાકુર શ્રીરામકૃષ્ણ ઉપરના ઓરડામાં પથારીમાં બેઠા છે. સમય આશરે આઠ કે [...]

  • ખંડ 52 : અધ્યાય 11 : કાશીપુરના બગીચામાં ભક્તો સાથે

    શ્રીરામકૃષ્ણ કાશીપુરના બગીચામાં ઉપરના પેલા ઓરડામાં બિછાના ઉપર બેઠા છે. ઓરડામાં શશી અને મણિ. ઠાકુર મણિને ઇશારત કરે છે પંખો [...]

  • ખંડ 52 : અધ્યાય 10 : ઠાકુર શ્રીરામકૃષ્ણ કાશીપુરના ઉદ્યાનમાં નરેન્દ્રાદિ ભક્તો સાથે

    ‘બુદ્ધદેવ અને ઠાકુર શ્રીરામકૃષ્ણ’ શ્રીરામકૃષ્ણ કાશીપુરના બગીચામાં ભક્તો સાથે છે. આજ શુક્રવાર, ચૈત્ર સુદ પાંચમ; ૯મી એપ્રિલ ૧૮૮૬. સમય સાંજના [...]

  • ખંડ 52 : અધ્યાય 9 : ગુહ્યકથા – ઠાકુર શ્રીરામકૃષ્ણ અને તેમના અંતરંગ ભક્તો

    ભક્તો નિઃસ્તબ્ધ થઈને બેઠા છે. ઠાકુર ભક્તોને સ્નેહભરી નજરે જુએ છે. ઠાકુરે પોતાના હૃદય ઉપર હાથ મૂક્યો, કંઈક બોલવા સારુ. [...]

  • ખંડ 52 : અધ્યાય 8

    સમાધિમાં બીજે દિવસે સોમવાર, ૧૫ માર્ચ, ઈ.સ. ૧૮૮૬. સમય સવારના સાત આઠ. ઠાકુર જરા સ્વસ્થ થયા છે. અને ભક્તોની સાથે [...]

  • ખંડ 52 : અધ્યાય 7 : ઠાકુર શ્રીરામકૃષ્ણ કાશીપુરના ઉદ્યાનગૃહમાં અંતરંગ અને ગૃહસ્થભક્તો સાથે

    ભક્તોને કાજે શ્રીરામકૃષ્ણે દેહ ધારણ કર્યાે છે ઠાકુર શ્રીરામકૃષ્ણ કાશીપુરના બગીચામાં રહ્યા છે. સંધ્યા થઈ ગઈ છે. ઠાકુર બીમાર છે. [...]

  • ખંડ 52 : અધ્યાય 6 : કાશીપુર ઉદ્યાનગૃહમાં શ્રીયુત્ નરેન્દ્ર વગેરે ભક્તો સાથે

    નરેન્દ્રને જ્ઞાનયોગ અને ભક્તિયોગના સમન્વય વિશે ઉપદેશ ઠાકુર શ્રીરામકૃષ્ણ કાશીપુરના બગીચામાંના મકાનમાં ઉપરના મોટા હૉલમાં ભક્તો સાથે છે. રાત્રિના લગભગ [...]