• ખંડ 31: અધ્યાય 5 : ઈશ્વર અભિભાવક – શ્રીરામકૃષ્ણની માતૃભક્તિ – સંકીર્તનાનંદમાં

    ભક્તો ઓરડામાં બેઠા છે. હાજરા ઓસરીમાં જ બેઠા છે. શ્રીરામકૃષ્ણ: હાજરા શું ઇચ્છે છે તમને ખબર છે? થોડાક રૂપિયા ઇચ્છે [...]

  • ખંડ 31: અધ્યાય 4 : નરેન્દ્ર વગેરેને બાઈમાણસને લઈને સાધના કરવાનો નિષેધ, વામાચાર નિંદા

    (પૂર્વકથા - તીર્થદર્શન - કાશીમાં ભૈરવી ચક્ર - ઠાકુરનો સંતાનભાવ) ઓરડામાં નાની પાટ ઉપર ઠાકુર બેઠા છે. નરેન્દ્ર, ભવનાથ, બાબુરામ, [...]

  • ખંડ 31: અધ્યાય 3 : ભવનાથ, નરેન્દ્ર વગેરેની વચ્ચે શ્રીરામકૃષ્ણની સમાધિ અને નૃત્ય

    હાજરા ઈશાન ખૂણા તરફની ઓસરીમાં બેસીને હાથમાં હરિનામની માળા લઈને જપ કરે છે. ઠાકુર સામે આવીને બેઠા અને હાજરાની જપમાળા [...]

  • ખંડ 31: અધ્યાય 2 : નરેન્દ્ર, ભવનાથ વગેરે વચ્ચે સમાધિસ્થ

    હાજરા મહાશય આવીને બેઠા. આડીઅવળી વાતો પછી ઠાકુરે હાજરાને કહ્યું, ‘જુઓ, કાલે રામને ઘેર તો આટલા બધા માણસો બેઠા હતા: [...]

  • ખંડ 31: અધ્યાય 1 : દક્ષિણેશ્વરમાં શ્રીરામકૃષ્ણ નરેન્દ્ર, ભવનાથ વગેરેની સાથે

    આજે નવમી પૂજા, સોમવાર, ૨૯મી સપ્ટેમ્બર, ઈ.સ. ૧૮૮૪. અબઘડી જ રાત્રી વીતીને પ્રભાત થયું છે. કાલી માતાજીની મંગળા-આરતી હમણાં જ [...]