• ખંડ 18: અધ્યાય 9 : દક્ષિણેશ્વરના મંદિરમાં રાખાલ, રામ, કેદાર વગેરે ભક્તો સાથે – વેદાંતવાદી સાધુ સાથે બ્રહ્મજ્ઞાનની ચર્ચા

    ૨૯મી ડિસેમ્બર, ૧૮૮૩. ઠાકુર શ્રીરામકૃષ્ણ ઘોડાગાડીમાં ચડ્યા છે, કાલીઘાટે દર્શને જવા સારુ. વચમાં શ્રીયુત્ અધર સેનને ઘેર થઈને જવાના છે. [...]

  • ખંડ 18: અધ્યાય 8 : શ્રીરામકૃષ્ણનો ધર્મસમન્વય – ઈશ્વરકોટિનો અપરાધ ન હોય

    સંધ્યા થઈ છે. ભક્ત શ્રીયુત્ રામચંદ્ર દાને ઘરે ઠાકુર આવ્યા છે. અહીંથી દક્ષિણેશ્વર જવાના.  રામનું દીવાનખાનું શોભાવીને ઠાકુર ભક્તો સાથે [...]

  • ખંડ 18: અધ્યાય 7 :

    સમય થઈ ગયો છે. ઘરધણી રસોઈ તૈયાર કરાવીને પરમહંસદેવને જમાડવાના છે, એટલે બધા જ કામમાં પડી ગયા છે. એ ઘરના [...]

  • ખંડ 18: અધ્યાય 6 : ઠાકુર શ્રીરામકૃષ્ણને કોલકાતામાં નિમંત્રણ – શ્રીયુત્ ઈશાન મુખોપાધ્યાયના ઘરે શુભાગમન

    દક્ષિણેશ્વર કાલી-મંદિરમાં મંગળા-આરતીનો મધુર અવાજ સંભળાઈ રહ્યો છે. એ સાથે પ્રભાતી રાગે મધુર સ્વરે શરણાઈ વગેરે વાગી રહ્યાં છે. ઠાકુર [...]

  • ખંડ 18: અધ્યાય 5 : શ્રીયુત્ રામચંદ્રના બગીચામાં શ્રીરામકૃષ્ણ ભક્તો સંગે

    શ્રીરામકૃષ્ણ આજે ભક્ત રામચંદ્ર દાનો નવો બગીચો જોવા જઈ રહ્યા છે. બુધવાર ૨૬મી ડિસેમ્બર, ઈ.સ. ૧૮૮૩, (૧૨ પૌષ વદ બારસ) [...]

  • ખંડ 18: અધ્યાય 4 : ઠાકુર શ્રીરામકૃષ્ણ અને યોગશિક્ષણ – શિવસંહિતા

    સંધ્યાકાળ થયા પછી ઠાકુર ભક્તો સાથે બેઠેલા છે. મણિ પણ ભક્તો સાથે જમીન ઉપર બેઠા છે. યોગનો વિષય, ષટ્-ચક્રનો વિષય [...]

  • ખંડ 18: અધ્યાય 3 : રાખાલ, રામ, સુરેન્દ્ર, લાટુ, વગેરે ભક્તો સાથે

    જમ્યા પછી ઠાકુર જરા આરામ કરી રહ્યા છે. આજે ૨૪મી ડિસેમ્બર, ૧૮૮૩. નાતાલની રજાઓ પડી છે. કોલકાતાથી સુરેન્દ્ર, રામ વગેરે [...]

  • ખંડ 18: અધ્યાય 2 : ગૂઢકથા

    બીજે દિવસે ઠાકુર શ્રીરામકૃષ્ણ સરુનાં વૃક્ષો નીચે મણિની સાથે એકલા વાતો કરી રહ્યા છે. આઠ વાગ્યા હશે. સોમવાર, વદ દશમ. [...]

  • ખંડ 18: અધ્યાય 1 : સમાધિ ભાવમાં ઈશ્વર-દર્શન અને શ્રીઠાકુરની પરમહંસ અવસ્થા

    ઠાકુર શ્રીરામકૃષ્ણ તેમના ઓરડાની દક્ષિણ-પૂર્વ તરફની ઓસરીમાં રાખાલ, લાટુ, મણિ, હરીશ વગેરે ભક્તો સાથે બેઠેલા છે. સમય નવેક વાગ્યાનો. રવિવાર, [...]