• ખંડ 11: અધ્યાય 19: અધરને ઉપદેશ – સન્મુખ છે કાળ

    ઠાકુર ઓરડાની ઉત્તર બાજુની ઓસરીમાં ઊભા રહીને અધરની સાથે વાતો કરી રહ્યા છે. શ્રીરામકૃષ્ણ (અધરને): તમે ડેપ્યુટી. એ પદ પણ [...]

  • ખંડ 11: અધ્યાય 18: શ્રીરામકૃષ્ણનો ઈશ્વરાવેશ, તેમના મુખે ઈશ્વરવાણી

    શ્રીઅધરસેનની બીજી મુલાકાત - ગૃહસ્થોને ઉપદેશ શ્રીરામકૃષ્ણ સમાધિમગ્ન, નાની પાટ ઉપર બેઠેલા છે. ભક્તો ચારે બાજુ બેઠેલા છે. શ્રીયુત્ અધર [...]

  • ખંડ 11: અધ્યાય 17: શ્રીરામલાલ વગેરેનું ગાન અને શ્રીરામકૃષ્ણની સમાધિ

    શ્રીઠાકુરના ભત્રીજા રામલાલ ઠાકુરે ગીત ગાવાનું કહ્યું. રામલાલ અને કાલી-મંદિરનો એક બ્રાહ્મણ નોકર ગાવા લાગ્યા. સાથે વાજિંત્રમાં એક [...]

  • ખંડ 11: અધ્યાય 16: દક્ષિણેશ્વરમાં શ્રીરામકૃષ્ણ અને બ્રાહ્મગણ – પ્રેમતત્ત્વ

    થોડીવાર પછી કોલકાતાથી કેટલાક જૂના બ્રાહ્મ-સમાજી ભક્તો આવી પહોંચ્યા. તેમાંના એક શ્રીયુત્ ઠાકુરદાસ સેન. ઓરડામાં અનેક ભક્તોનો સમાગમ થયો છે. [...]

  • ખંડ 11: અધ્યાય 15: ગૃહસ્થ અને કર્મયોગ

    દક્ષિણેશ્વરના મંદિરોમાં શ્રીશ્રીભવતારિણી, શ્રીશ્રીરાધાકાન્તજી અને બાર શિવલિંગની પૂજા પૂરી થઈ. એ પછી સમય થતાં ભોગ-આરતીના સમયનાં વાજિંત્રો વાગી રહ્યાં છે. [...]

  • ખંડ 11: અધ્યાય 14: દક્ષિણેશ્વરના મંદિરમાં શ્રીરામકૃષ્ણ ભક્તોસંગે – મણિલાલ અને કાશીદર્શન

    ચાલો ભાઈ, આજ વળી ઠાકુર શ્રીરામકૃષ્ણનાં દર્શન કરવા દક્ષિણેશ્વર મંદિરે જઈએ. તેઓશ્રી ભક્તો સાથે કેવી રીતે વિલાસ કરે છે, ઈશ્વરના [...]

  • ખંડ 11: અધ્યાય 13: નરેન્દ્ર, રાખાલ વગેરે ભક્તો સાથે બલરામના ઘેર

    ઠાકુર શ્રીરામકૃષ્ણ નરેન્દ્રાદિ ભક્તો સંગે કીર્તનાનંદે ઠાકુર શ્રીરામકૃષ્ણ બલરામને ઘેર ભક્તોની સાથે બેઠેલા છે. દીવાનખાનાની ઉત્તર-પૂર્વનો ઓરડો. બપોરના એક વાગ્યાનો [...]

  • ખંડ 11: અધ્યાય 12: ભગવાં વસ્ત્રો અને સંન્યાસી – અભિનયમાં પણ મિથ્યાપણું સારું નહિ

    કર્મેન્દ્રિયાણિ સંયમ્ય ય આસ્તે મનસા સ્મરન્ । ઇન્દ્રિયાર્થાન્વિમૂઢાત્મા મિથ્યાચારઃ સ ઉચ્યતે ।। (ગીતા, ૩.૬) ભગવાં વસ્ત્રો અને સંન્યાસી - અભિનયમાં [...]

  • ખંડ 11: અધ્યાય 11: દક્ષિણેશ્વરના કાલીમંદિરમાં શ્રીઅમૃત, શ્રીત્રૈલોક્ય વગેરે બ્રાહ્મભક્તો સાથે કથોપકથન

    સમાધિમાં ફાગણ માસની વદ પાંચમ તિથિ, ગુરુવાર, ૧૬ ચૈત્ર (બંગાબ્દ) તારીખ ૨૯મી માર્ચ, ઈ.સ. ૧૮૮૩. બપોરના ભોજન પછી ભગવાન શ્રીરામકૃષ્ણ [...]

  • ખંડ 11: અધ્યાય 10: ઠાકુર શ્રીરામકૃષ્ણ અને ગૃહસ્થ-ધર્મ

    સાડા પાંચ છ વાગ્યાનો સમય. ઠાકુર ભક્તો સાથે પોતાના ઓરડાની દક્ષિણપૂર્વ ઓસરીમાં બેઠેલા છે. ભક્તો જોયા કરે છે. શ્રીરામકૃષ્ણ (કેદાર [...]

  • ખંડ 11: અધ્યાય 9: પંચવટી તળે કીર્તનાનંદ

    બપોર પછી ભક્તો પંચવટી નીચે કીર્તન કરી રહ્યા છે. ઠાકુર શ્રીરામકૃષ્ણ પણ તેમની સાથે જોડાયા છે. આજ ભક્તોની સાથે ‘મા’ [...]

  • ખંડ 11: અધ્યાય 8: ઠાકુર શ્રીરામકૃષ્ણ, નિત્યસિદ્ધ અને કુમારવૈરાગ્ય

    રાખાલના પિતા બેઠા છે. રાખાલ આજકાલ ઠાકુરની પાસે રહે છે. રાખાલની માતાના પરલોક-ગમન પછી તેના પિતાએ બીજીવાર લગ્ન કર્યું છે. [...]

  • ખંડ 11: અધ્યાય 7: ગોસ્વામી સાથે સર્વધર્મસમન્વયની ચર્ચા

    ભોજન કરી રહ્યા પછી ઠાકુર શ્રીરામકૃષ્ણ નાની પાટ ઉપર આરામ કરે છે. ઓરડામાં માણસોની મેદની વધતી જાય છે. બહારની ઓસરીઓ [...]

  • ખંડ 11: અધ્યાય 6: કીર્તનાનંદમાં અને સમાધિમાં

    ભક્તો આશ્ચર્યચક્તિ થઈને આ અવતાર-તત્ત્વ સાંભળી રહ્યા છે. કોઈ કોઈ વિચાર કરી રહ્યા છે કે શી નવાઈ! વેદમાં કહેલ અખંડ [...]

  • ખંડ 11: અધ્યાય 5: સાકાર – નિરાકાર – ઠાકુર શ્રીરામકૃષ્ણને રામનામે સમાધિ

    એ દરમિયાન ઠાકુર શ્રીરામકૃષ્ણ ભક્તો સાથે તેમના ઓરડાની ઉત્તર-પૂર્વ બાજુની ઓસરીમાં આવ્યા છે. ભક્તોમાં દક્ષિણેશ્વર-નિવાસી એક ગૃહસ્થ પણ બેઠેલા છે. [...]

  • ખંડ 11: અધ્યાય 4: જન્મોત્સવ પ્રસંગે ભક્તો સંગે – સંન્યાસીના કઠિન નિયમો

    સમય સવારના સાડા આઠ કે નવ. ઠાકુર આજે ગંગામાં ડૂબકી મારીને નાહ્યા નહિ. શરીર જરા બરાબર નથી. એક ઘડો ભરીને [...]

  • ખંડ 11: અધ્યાય 3: દક્ષિણેશ્વરમાં ઠાકુર શ્રીરામકૃષ્ણનો જન્મોત્સવ

    પ્રભાતે ભક્તો સંગે કાલીમંદિરમાં આજ શ્રીરામકૃષ્ણનો જન્મોત્સવ. ફાગણ સુદ બીજ, રવિવાર, ૧૧મી માર્ચ ઈ.સ. ૧૮૮૩. આજ ઠાકુરના અંતરંગ ભક્તો ખુદ [...]

  • ખંડ 11: અધ્યાય 2: ઠાકુર દક્ષિણેશ્વરમાં અમાવાસ્યાના દિવસે ભક્તો સાથે – રાખાલ પ્રત્યે ગોપાલભાવ

    ઠાકુર શ્રીરામકૃષ્ણ દક્ષિણેશ્વર-મંદિરે પોતાના ઓરડામાં રાખાલ, માસ્ટર વગેરે એક-બે ભક્તો સાથે બેઠેલા છે. આજ શુક્રવાર, ૨૬, ફાલ્ગુન, ૯મી માર્ચ, ઈ.સ. [...]

  • ખંડ 11: અધ્યાય 1: ઠાકુર શ્રીરામકૃષ્ણ દક્ષિણેશ્વર મંદિરમાં રાખાલ, રામ, નિત્યગોપાલ, ચૌધરી અને અન્ય ભક્તો સાથે

    નિર્જનમાં સાધના - ફિલસૂફી - ઈશ્વર-દર્શન ઠાકુર શ્રીરામકૃષ્ણ બપોરના જમીને પેલા પૂર્વ-પરિચિત ઓરડામાં ભક્તોની સાથે બેઠેલા છે. આજ ૨૫મી ફેબ્રુઆરી, [...]