• ખંડ 50: અધ્યાય 12 : અસ્વસ્થ શ્રીરામકૃષ્ણ અને ડો. રાખાલ – ભક્તો સાથે નૃત્ય

    શ્રીરામકૃષ્ણ દક્ષિણેશ્વર-મંદિરે ભક્તો સાથે પોતાના ઓરડામાં બેઠા છે. રવિવાર, ૨૦મી સપ્ટેમ્બર, ઈ.સ. ૧૮૮૫; આસો સુદ અગિયારસ. નવગોપાલ, હિંદુ સ્કૂલના શિક્ષક [...]

  • ખંડ 50: અધ્યાય 11 : શ્રીયુત્ ડૉક્ટર ભગવાન રુદ્ર અને ઠાકુર શ્રીરામકૃષ્ણ

    ઠાકુર શ્રીરામકૃષ્ણ બપોરે જમ્યા પછી પોતાને આસને બેઠા છે. ડૉક્ટર ભગવાન રુદ્ર અને માસ્ટરની સાથે વાતો કરી રહ્યા છે. ઓરડામાં [...]

  • ખંડ 50: અધ્યાય 10 : જન્માષ્ટમીના દિવસે નરેન્દ્ર, રામ, ગિરીશ, વગેરે ભક્તો સાથે

    (બલરામ, માસ્ટર, ગોપાલની મા, રાખાલ, લાટુ, છોટો નરેન, પંજાબી સાધુ, નવગોપાલ, કાટોવાના વૈષ્ણવ, રાખાલ ડૉક્ટર) આજે જન્માષ્ટમી. મંગળવાર, તારીખ પહેલી, [...]

  • ખંડ 50: અધ્યાય 9 : દક્ષિણેશ્વરના મંદિરમાં જન્માષ્ટમીના દિવસે ભક્તો સાથે – સુબોધનું આગમન – પૂર્ણ, માસ્ટર, ગંગાધર, ક્ષીરોદ, નિતાઈ

    શ્રીરામકૃષ્ણ એ જ પૂર્વપરિચિત ઓરડામાં આરામ કરી રહ્યા છે. રાતના આઠ. સોમવાર, શ્રાવણ વદ છઠ; ૩૧મી ઓગસ્ટ, ઈ.સ. ૧૮૮૫. ઠાકુર [...]

  • ખંડ 50: અધ્યાય 8 : ઠાકુર શ્રીરામકૃષ્ણ અને ઈશુ ખ્રિસ્ત (Jesus Christ)

    (આજ શુક્રવાર) ઓગસ્ટ ૨૮. પ્રભાત થયું. ઠાકુર ઊઠીને માતાજીનું ચિંતન કરે છે. અસ્વસ્થ હોવાને અંગે ભક્તો ઠાકુરના શ્રીમુખથી પેલું મધુર [...]

  • ખંડ 50: અધ્યાય 7 : ઠાકુર શ્રીરામકૃષ્ણ દક્ષિણેશ્વર મંદિરમાં રાખાલ, માસ્ટર, પંડિત શ્યામાપદ વગેરે ભક્તોની સાથે – સમાધિ અવસ્થામાં પંડિત શ્યામાપદ પર કૃપા

    શ્રીરામકૃષ્ણ એક બે ભક્તો સાથે ઓરડામાં બેઠા છે. સમય સાંજના પાંચ. ગુરુવાર, શ્રાવણ વદ બીજ, ૨૭મી ઓગસ્ટ, ૧૮૮૫. ઠાકુરના ગળાની [...]

  • ખંડ 50: અધ્યાય 6 : શ્રીરામકૃષ્ણ ગિરીશ, શશધર પંડિત વગેરે ભક્તો સાથે

    ઠાકુરની માંદગીના સમાચાર કોલકાતાના ભક્તોને પહોંચી ગયા. ગળાનો (કાકડાનો) દુખાવો થયો છે એમ સહુ કોઈ કહેવા લાગ્યા. ઈ.સ. ૧૮૮૫, ૧૬મી [...]

  • ખંડ 50: અધ્યાય 5 : મૌનાવલંબી શ્રીરામકૃષ્ણ અને માયા-દર્શન

    ઠાકુર શ્રીરામકૃષ્ણ દક્ષિણેશ્વર મંદિરમાં સવારના આઠ વાગ્યાથી બપોર પછી ત્રણ વાગ્યા સુધી મૌન ધારણ કરીને બેસી રહ્યા છે. આજ મંગળવાર, [...]

  • ખંડ 50: અધ્યાય 4 : મહિમાચરણનું બ્રહ્મચક્ર – પૂર્વકથા – તોતાપુરીનો ઉપદેશ

    (સ્વપ્નમાં દર્શન કંઈ ઓછું ગણાય? - નરેન્દ્રનું ઈશ્વરીયરૂપદર્શન) રાતના નવ વાગ્યા. ઠાકુર નાની પાટ ઉપર બેઠા છે. મહિમાચરણની ઇચ્છા છે [...]

  • ખંડ 50: અધ્યાય 3 : પૂર્વકથા – ઠાકુર મુક્તકંઠ – ઠાકુર સિદ્ધપુરુષ કે અવતાર?

    (ઈશ્વર સાથે વાતો - માયાદર્શન - ભક્તો આવતાં પહેલાં એમનાં દર્શન - કેશવને ભાવાવેશે દર્શન - અખંડ સચ્ચિદાનંદ દર્શન અને [...]

  • ખંડ 50: અધ્યાય 2 : ઠાકુર મુક્ત કંઠ – શ્રીરામકૃષ્ણ શું સિદ્ધ પુરુષ કે અવતાર?

    રાતના આઠ વાગ્યા છે. ઠાકુર મહિમાચરણની સાથે વાતો કરે છે. ઓરડામાં રાખાલ, માસ્ટર, મહિમાચરણના એક બે સાથીઓ વગેરે છે. મહિમાચરણ [...]

  • ખંડ 50: અધ્યાય 1 : દક્ષિણેશ્વરમાં રાખાલ, માસ્ટર, મહિમાચરણ વગેરે ભક્તો સાથે

    (દ્વિજ, દ્વિજના પિતા અને ઠાકુર શ્રીરામકૃષ્ણ - માતૃઋણ અને પિતૃઋણ) દક્ષિણેશ્વર મંદિરમાં એ જ પૂર્વપરિચિત ઓરડામાં રાખાલ, માસ્ટર વગેરે ભક્તો [...]