• ખંડ 36: અધ્યાય 14 : સેવક સાથે

    રાતના દસ અગિયાર વાગ્યા છે. ઠાકુર નાની પાટ ઉપર તકિયાને અઢેલીને આરામ કરી રહ્યા છે. મણિ જમીન પર બેઠા છે. [...]

  • ખંડ 36: અધ્યાય 13 : ભક્તો સંગે સંકીર્તનાનંદે

    ઘણા ભક્તો આવ્યા છે, - શ્રીયુત્ વિજય ગોસ્વામી, મહિમાચરણ, નારાયણ, અધર, માસ્ટર, છોટો ગોપાલ વગેરે. રાખાલ, બલરામ એ વખતે વૃંદાવન [...]

  • ખંડ 36: અધ્યાય 12 : સંકીર્તનાનંદે

    આજે એક ગાયક આવવાના છે, પોતાની મંડળી લઈને કીર્તન કરવા માટે. એટલે ઠાકુર શ્રીરામકૃષ્ણ વચ્ચે વચ્ચે ભક્તોને પૂછે છે કે [...]

  • ખંડ 36: અધ્યાય 11 : સ્વ-સ્વરૂપમાં રહેવું એટલે શું? – જ્ઞાનયોગ શા માટે કઠિન છે?

    ઠાકુર જરા શાંત રહીને મહિમા વગેરે ભક્તોને જુએ છે.  ઠાકુરે સાંભળ્યું હતું કે મહિમાચરણ ગુરુમાં માનતા નથી. ઠાકુર ફરી વાતો [...]

  • ખંડ 36: અધ્યાય 10 : સંન્યાસીએ સંચય ન કરવો – શ્રીઠાકુર ‘મદ્ગત-અંતરાત્મા’

    ઠાકુર શ્રીરામકૃષ્ણ દક્ષિણેશ્વર-કાલીમંદિરે બિરાજે છે. તેઓશ્રી પોતાના ઓરડાની અંદર નાની પાટ ઉપર પૂર્વાભિમુખ થઈને બેઠા છે. ભક્તો જમીન પર બેઠા [...]

  • ખંડ 36: અધ્યાય 9 : સેવક-હૃદયમાં

    સંધ્યાની પૂર્વે મણિ ફરી રહ્યા છે અને વિચાર કરે છે કે ‘રામની મરજી એ તો મજાની વાત! એથી તો (પ્રારબ્ધ) [...]

  • ખંડ 36: અધ્યાય 8 : સંધ્યાસંગીત અને ઈશાન સાથે સંવાદ

    સંધ્યા થવાની લગભગ તૈયારી.ઠાકુર લટાર મારી રહ્યા છે. મણિ એકલા બેઠા છે અને વિચાર કરે છે તે જોઈને ઠાકુર અચાનક [...]

  • ખંડ 36: અધ્યાય 7 : માતૃસેવા અને શ્રીરામકૃષ્ણ – હાજરા મહાશય

    ઠાકુર શ્રીરામકૃષ્ણના ઓરડાની પૂર્વ બાજુની ઓસરીમાં હાજરા મહાશય બેઠા બેઠા જપ કરે. (ઠાકુર શ્રીરામકૃષ્ણની જન્મભૂમિ કામારપુકુરની નજીક આવેલ મડાગોડ એમની [...]

  • ખંડ 36: અધ્યાય 6 : વેદાંત વિશે વિચાર – માયાવાદ અને શ્રીરામકૃષ્ણ

    શ્રીરામકૃષ્ણ (મહિમાચરણને): વેદાંતવિચાર પ્રમાણે સંસાર માયામય, સ્વપ્ન જેવો, બધું મિથ્યા. જે પરમાત્મા છે એ જ સાક્ષી સ્વરૂપ; જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ, [...]

  • ખંડ 36: અધ્યાય 5 : ગૃહસ્થાશ્રમની વાતો – નિર્લિપ્તસંસારી

    શ્રીયુત્ મહિમાચરણ વગેરે ભક્તો બેઠાં બેઠાં શ્રીરામકૃષ્ણના હરિકથામૃતનું પાન કરી રહ્યા છે. તેમની વાતો જાણે કે વિવિધ રંગનાં મણી-રત્નો! જે [...]

  • ખંડ 36: અધ્યાય 4 : સંન્યાસ અને ગૃહસ્થાશ્રમ – ઈશ્વરપ્રાપ્તિ અને ત્યાગ – સાચો સંન્યાસી કોણ?

    શ્રીરામકૃષ્ણ: મનમાંથી સર્વસ્વનો ત્યાગ થયા વિના ઈશ્વર-પ્રાપ્તિ થાય નહિ. સાધુ સંગ્રહ કરી શકે નહિ. સંગ્રહ ન કરે પંછી ઔર દરવેશ! [...]

  • ખંડ 36: અધ્યાય 3 : ભક્તો સાથે – વિવિધ પ્રસંગે – ભાવ અને મહાભાવનાં ગૂઢતત્ત્વ

    શ્રીયુત્ મહિમાચરણ વગેરે ઉપરાંત કોન્નગરના કેટલાક ભક્તો આવેલા છે. તેમાંથી એક જણે શ્રીરામકૃષ્ણ સાથે થોડીક વાર ચર્ચા કરી હતી. કોન્નગરના [...]

  • ખંડ 36: અધ્યાય 2 : સેવકની નિકટ – હૃદય ઊભા છે

    હૃદય હાથ જોડીને ઊભેલ. ઠાકુરને જોતાંવેંત તેણે રસ્તા પર લાકડી પેઠે પડીને પ્રણામ કર્યા. ઠાકુરે ઊભા થવાનું કહ્યું. હૃદય વળી [...]

  • ખંડ 36: અધ્યાય 1 : દક્ષિણેશ્વરમાં મનોમોહન, મહિમા વગેરે ભક્તો સાથે

    ચાલો ભાઈ, શ્રીરામકૃષ્ણનાં દર્શને જઈએ; એ મહાપુરુષને, એ બાળકને નીરખીએ, કે જે મા વિના બીજું કંઈ જાણે નહિ, જે આપણે [...]