• ખંડ 43: અધ્યાય 7 : ઠાકુર શ્રીરામકૃષ્ણ અને અવતાર તત્ત્વ

    એક ભક્ત (ત્રૈલોક્યને) - આપના પુસ્તકમાં જોયું કે આપ અવતારમાં માનતા નથી. ચૈતન્યદેવની વાતમાં જોયું. ત્રૈલોક્ય - એમણે પોતે જ [...]

  • ખંડ 43: અધ્યાય 6 : શ્રીરામકૃષ્ણ અને વિદ્યાનો સંસાર – ઈશ્વરપ્રાપ્તિ પછી સંસાર

    સંધ્યા થઈ. બલરામના દીવાનખાનામાં અને ઓસરીમાં દીવા કરવામાં આવ્યા. ઠાકુર શ્રીરામકૃષ્ણ જગન્માતાને પ્રણામ કરી હાથેથી મૂલમંત્રનો જપ કરીને ઈશ્વરનાં મધુર [...]

  • ખંડ 43: અધ્યાય 5 : સંકીર્તનાનંદે ભક્તો સાથે

    ગિરીશ ઘેર ચાલ્યા ગયા. પાછા આવવાના છે. શ્રીયુત્ જયગોપાલ સેનની સાથે ત્રૈલોક્ય આવી પહોંચ્યા. તેમણે ઠાકુરને પ્રણામ કર્યા અને બેઠા. [...]

  • ખંડ 43: અધ્યાય 4 : કામિની-કાંચન અને વૈરાગ્ય

    એક ભક્ત - આપની આ બધી ભાવ-સમાધિ વગેરે ઉદાહરણ માટે; તો પછી અમારે શું કરવાનું? શ્રીરામકૃષ્ણ - ભગવત્પ્રાપ્તિ કરવી હોય [...]

  • ખંડ 43: અધ્યાય 3 : સત્યકથા કલિયુગની તપસ્યા – જીવ-કોટિ અને ઈશ્વર-કોટિ

    એક ભક્ત - મહાશય, નવ-હુલ્લોલ નામે એક નવો સંપ્રદાય નીકળ્યો છે. લલિત ચેટર્જી એ સંપ્રદાયમાં છે. શ્રીરામકૃષ્ણ - અનેક મત [...]

  • ખંડ 43: અધ્યાય 2 : પૂર્વકથા – શ્રીરામકૃષ્ણનો મહાભાવ – બ્રાહ્મણીની સેવા

    ગિરીશ, માસ્ટર વગેરેને સંબોધીને ઠાકુર પોતાની મહાભાવની અવસ્થાનું વર્ણન કરી રહ્યા છે. શ્રીરામકૃષ્ણ (ભક્તોને) - એ અવસ્થા પછી આનંદ પણ [...]

  • ખંડ 43: અધ્યાય 1 : ઠાકુરે નિજમુખે કહેલ સાધનાવિવરણ

    ઠાકુર શ્રીરામકૃષ્ણ કોલકાતામાં શ્રીયુત્ બલરામના દીવાનખાનામાં ભક્તો સાથે બેઠેલા છે. ગિરીશ, માસ્ટર, બલરામ પાછળથી છોટો નરેન, પલ્ટુ, દ્વિજ, પૂર્ણ, મહેન્દ્ર [...]