
ખંડ 15: અધ્યાય 34
બલરામના પિતા, મણિ મલ્લિક, વેણી પાલ વગેરે જવાની રજા લે છે. સંધ્યા પછી કાંસારી-ટોલાની હરિસભાના ભક્તો આવ્યા છે. તેમની સાથે [...]

ખંડ 15: અધ્યાય 33
શ્રીરામકૃષ્ણ: જો હરિ-ભક્તિ આવે તો પછી જાતિ-વિચાર રહે નહિ. શ્રીયુત્ મણિ મલ્લિકને કહે છે કે તમે તુલસીદાસની પેલી વાત કરો [...]

ખંડ 15: અધ્યાય 32 : દક્ષિણેશ્વરમાં કોજાગરી લક્ષ્મીપૂર્ણિમા – ૧૮૮૩
રાખાલ, બલરામના પિતા, વેણિપાલ, માસ્ટર, મણિ મલ્લિક, ઈશાન, કિશોરી (ગુપ્ત) વગેરે સાથે આજ મંગળવાર ૧૬મી ઓકટોબર, ઈ.સ. ૧૮૮૩. બલરામના પિતા [...]

ખંડ 15: અધ્યાય 31 : શ્રીરામકૃષ્ણ અને સર્વધર્મસમન્વય – બલરામના પિતા સાથે વાતો
બલરામના પિતાની ઓરિસ્સામાં ભદ્રક વગેરે જુદે જુદે સ્થળે જમીનદારી છે. અને જગન્નાથ પુરી, વૃંદાવન, ભદ્રક વગેરે વિવિધ સ્થળે તેમની દેવસેવા, [...]

ખંડ 15: અધ્યાય 30 : દુર્ગાપૂજા મહોત્સવમાં શ્રીરામકૃષ્ણ અધરના ઘરે
શ્રીરામકૃષ્ણ શ્રીયુત્ અધરને ઘેર નવમી પૂજાને દિવસે દેવ-સ્થાપનવાળી ઓસરીમાં ઊભા છે. સંધ્યા પછી શ્રી દુર્ગાની આરતીનાં દર્શન કરે છે. અધરને [...]

ખંડ 15: અધ્યાય 29 : દક્ષિણેશ્વરમાં શ્રીરામકૃષ્ણ રાખાલ વગેરે ભક્તો સાથે
ઠાકુર શ્રીરામકૃષ્ણ દક્ષિણેશ્વરમાં કાલી-મંદિરની સન્મુખે ઓટલા ઉપર બેઠેલા છે. કાલી-પ્રતિમાની અંદર જગન્માતાનાં દર્શન કરે છે. પાસે માસ્ટર વગેરે ભક્તો બેઠા [...]

ખંડ 15: અધ્યાય 28 : દક્ષિણેશ્વરમાં ગુરુ શ્રીરામકૃષ્ણ – પરમહંસ અવસ્થાનું દર્શન
ઠાકુર શ્રીરામકૃષ્ણ સાધુની વાત કહેતાં કહેતાં પરમહંસ અવસ્થા બતાવવા લાગ્યા. એ બાળકના જેવી ચાલ, મોઢા પર એકાદ વખત હાસ્ય જાણે [...]

ખંડ 15: અધ્યાય 27 : પંડિત અને સાધુ વચ્ચેનો પ્રભેદ – કળિયુગમાં નારદીય ભક્તિ
આજ બુધવાર, (૧૦ આસો, બંગાબ્દ), ભાદરવા વદ દશમ, ૨૬મી સપ્ટેમ્બર, ૧૮૮૩. બુધવાર હોવાથી આજે ભક્ત-સમાગમ ઓછો, કારણ કે સૌને કામકાજ [...]

ખંડ 15: અધ્યાય 26 : દક્ષિણેશ્વરમાં ભક્તો સાથે – ૨૩ સપ્ટેમ્બર, ૧૮૮૩
શ્રીરામકૃષ્ણ દક્ષિણેશ્વર-મંદિરે ભક્તો સાથે બેઠા છે. રાખાલ, માસ્ટર, રામ, હાજરા વગેરે ભક્તો હાજર છે. હાજરા મહાશય બહારની ઓસરીમાં બેઠા છે. [...]

ખંડ 15: અધ્યાય 25 : આદ્યશક્તિની ઉપાસનાથી પણ બ્રહ્મ ઉપાસના – બ્રહ્મ અને શક્તિ અભેદ
Identity of God the Absolute and God the Creator, Preserver and Destroyer ઈશાન ભાટપાડામાં ગાયત્રી-પુનશ્ચરણ કરવાના છે. ગાયત્રી બ્રહ્મ-મંત્ર, વિષય-વાસના [...]

ખંડ 15: અધ્યાય 24 : શ્રીયુત્ અધરનું ઘર – રાખાલ, ઈશાન વગેરે ભક્તો સાથે શ્રીરામકૃષ્ણ
બાળકની શ્રદ્ધા - અસ્પૃશ્ય જાતિ (The Untouchables) અને શંકરાચાર્ય - સાધુનું હૃદય ઠાકુર શ્રીરામકૃષ્ણ કોલકાતામાં અધરને ઘેર પધાર્યા છે અને [...]

ખંડ 15: અધ્યાય 23 : ચિન્મયરૂપ શું છે? – બ્રહ્મજ્ઞાન પછી વિજ્ઞાન – ઈશ્વર જ સત્ય
ઠાકુર મણિની સાથે એકાંતમાં વાતો કરી રહ્યા છે. મણિ: જી, જો ઈશ્વર જ બધું થઈ રહેલ છે, તો પછી આ [...]

ખંડ 15: અધ્યાય 22 : આત્મશ્રદ્ધા એટલે ઈશ્વરમાં વિશ્વાસ
શ્રીરામકૃષ્ણ (મણિને, સહાસ્ય): વારુ, નરેન્દ્ર કેવો? મણિ: જી, બહુ જ સારો. શ્રીરામકૃષ્ણ: જુઓ તેનામાં જેવી વિદ્યા તેવી જ બુદ્ધિ! વળી [...]

ખંડ 15: અધ્યાય 21 : તાંત્રિક સાધન અને ઠાકુર શ્રીરામકૃષ્ણનો સંતાનભાવ
એમ વાતચીત ચાલી રહી છે, એટલામાં કેટલાક બંગાળી ગૃહસ્થો ઓરડાની અંદર આવ્યા અને ઠાકુરને પ્રણામ કરીને બેઠા. તેઓમાંથી એક જણ [...]

ખંડ 15: અધ્યાય 20 : દક્ષિણેશ્વર-મંદિરમાં રતન વગેરે ભક્તો સાથે
શ્રીરામકૃષ્ણની એક ચિંતા અને એક વાત ‘ઈશ્વર’ - તે જ ‘ચાતુરી ચાતુરી’ છે શ્રીરામકૃષ્ણ કાલી-મંદિરના પેલા પૂર્વ-પરિચિત ઓરડામાં નાની પાટ [...]

ખંડ 15: અધ્યાય 19 : ગુરુશિષ્ય સંવાદ – ગૂઢકથા
ઠાકુર શ્રીરામકૃષ્ણ તેમના ઓરડામાં નાની પાટ ઉપર બેસીને મણિની સાથે એકાંતમાં વાતો કરી રહ્યા છે. મણિ જમીન પર બેઠા છે. [...]

ખંડ 15: અધ્યાય 18 : દક્ષિણેશ્વર મંદિરમાં ભક્તો સાથે
મણિમોહનને ઉપદેશ - બ્રહ્મદર્શનનાં લક્ષણ - ધ્યાનયોગ ઠાકુર શ્રીરામકૃષ્ણ નાની પાટ ઉપર મચ્છરદાનીની અંદર બેસીને ધ્યાન કરે છે. રાતના સાત-આઠનો [...]

ખંડ 15: અધ્યાય 17 : સંધ્યા સમાગમે હરિધ્વનિ – નરેન્દ્રના કેટલા ગુણ!
થોડી વાર પછી સંધ્યા થવા આવી જોઈને મોટાભાગના માણસો ઘેર ગયા. નરેન્દ્રે પણ રજા લીધી. દિવસ પૂરો થવા આવ્યો. સંધ્યા [...]

ખંડ 15: અધ્યાય 16 : નરેન્દ્રની સાથે જ્ઞાન-યોગ અને ભક્તિ-યોગનો સમન્વય
ત્યાર બાદ ઠાકુર એકાએક ઓરડામાંથી ઉત્તર-પૂર્વની ઓસરીમાં ચાલ્યા ગયા. કેપ્ટન અને બીજા ભક્તો ઓરડામાં જ બેઠા બેઠા તેમના પાછા આવવાની [...]

ખંડ 15: અધ્યાય 15 : સચ્ચિદાનંદ પ્રાપ્તિના ઉપાય – જ્ઞાની અને ભક્તનો પ્રભેદ
સમાધિ ઊતરી. એ પહેલાં નરેન્દ્ર શ્રીરામકૃષ્ણની સમાધિ જોઈને ઓરડો છોડીને પૂર્વ તરફની ઓસરીમાં ચાલ્યો ગયો છે. ત્યાં હાજરા મહાશય ધાબળીના [...]



