
ખંડ 15: અધ્યાય 14 : ‘સમાધિભાવ’માં – કેપ્ટન અને નરેન્દ્રનું આગમન
એટલામાં નરેન્દ્ર અને વિશ્વનાથ ઉપાધ્યાય આવી પહોંચ્યા. વિશ્વનાથ નેપાલ સરકારના રાજ-પ્રતિનિધિ. ઠાકુર તેમને કેપ્ટન કહેતા. નરેન્દ્રનું વય બાવીસેક વર્ષ; બી.એ.નો [...]

ખંડ 15: અધ્યાય 13 : મૃણ્મયીના આધારે ચિન્મયીદેવી – વિષ્ણુપુરમાં મૃણ્મયીનાં દર્શન
બે-ત્રણ વાગ્યાના સુમારે ભક્તવીર શ્રી અધર સેન અને શ્રી બલરામ આવી પહોંચ્યા અને શ્રીશ્રીઠાકુરને જમીન પર માથું નમાવીને પ્રણામ કરીને [...]

ખંડ 15: અધ્યાય 12 : દક્ષિણેશ્વર-મંદિરમાં ભક્તો સાથે
ઠાકુર શ્રીરામકૃષ્ણ દક્ષિણેશ્વરમાં બિરાજે છે. આજ શ્રાવણ વદ એકમ, (૩ ભાદ્ર, બંગાબ્દ) ૧૯મી ઓગસ્ટ, ઈ.સ. ૧૮૮૩. રવિવાર. હજી હમણાં જ [...]

ખંડ 15: અધ્યાય 11 : આદ્યશક્તિ અને અવતારતત્ત્વ
બીજે એક દિવસે ઠાકુર દક્ષિણેશ્વર-મંદિરે દક્ષિણ-પૂર્વ તરફની ઓસરીનાં પગથિયાં પર બેઠા છે. સાથે રાખાલ, માસ્ટર, હાજરા. ઠાકુર ગમ્મત કરતા કરતા [...]

ખંડ 15: અધ્યાય 10 : બલરામના ઘરે ઈશ્વર-દર્શન વિશે વાતો
જીવનનો ઉદ્દેશ - End of Life બીજે એક દિવસે, ૧૮મી ઓગસ્ટ, ૧૮૮૩, (૨ ભાદરવો, બંગાબ્દ) શનિવાર. સાંજે ઠાકુર બલરામને ઘેર [...]

ખંડ 15: અધ્યાય 9 : સમાધિભાવમાં
શ્રીરામકૃષ્ણ અહોરાત્ર સમાધિ-મગ્ન! દિવસ રાત ક્યાંય પસાર થઈ જાય છે! માત્ર અવારનવાર ભક્તોની સાથે ઈશ્વર-કથા કે કીર્તન કરે. ત્રણ-ચાર વાગ્યાને [...]

ખંડ 15: અધ્યાય 8 : ‘ગુણત્રય વ્યતિરિક્તં સચ્ચિદાનંદ સ્વરૂપઃ’ ‘બ્રહ્મ ત્રિગુણાતીત – મોઢેથી બોલી શકાય નહિ’
માસ્ટર: દયા પણ શું એક જાતનું બંધન? શ્રીરામકૃષ્ણ: એ બહુ દૂરની વાત. દયા સત્ત્વગુણમાંથી આવે. સત્ત્વગુણથી પાલન, રજોગુણથી સૃષ્ટિ, તમોગુણથી [...]

ખંડ 15: અધ્યાય 7 : દક્ષિણેશ્વરના કાલીમંદિરમાં ભક્તો સાથે બ્રહ્મતત્ત્વ અને આદ્યશક્તિની ચર્ચા – વિદ્યાસાગર અને કેશવ સેન વિશે વાતો
જ્ઞાનયોગ અને નિર્વાણમત આજે રવિવાર. અષાઢ વદ ત્રીજ, અંગ્રેજી ૨૨મી જુલાઈ, ૧૮૮૩. ભક્તો વળી શ્રીરામકૃષ્ણ પરમહંસદેવનાં દર્શન કરવા આવ્યા છે. [...]

ખંડ 15: અધ્યાય 6 : ખેલાત ઘોષના ઘરે શુભાગમન – વૈષ્ણવોને ઉપદેશ
ઠાકુર શ્રીરામકૃષ્ણ શ્રી ખેલાત ઘોષના ઘરમાં પ્રવેશ કરે છે. રાતના દશ વાગ્યા હશે. ઘર અને ઘરનું મોટું આંગણું ચંદ્રના પ્રકાશથી [...]

ખંડ 15: અધ્યાય 5 : યદુ મલ્લિકના ઘરે – સિંહવાહિની સન્મુખે – સમાધિભાવમાં
અધરે ફળ-મીઠાઈ વગેરે ધરીને પોતાને ઘેર ઠાકુરની સેવા કરી. પછી ઠાકુર બોલ્યા કે આજે યદુ મલ્લિકને ઘેર જવું છે. ઠાકુર [...]

ખંડ 15: અધ્યાય 4 : શ્રીયુત્ અધરસેનના ઘરે કીર્તનાનંદે
ઠાકુર શ્રીરામકૃષ્ણ અધરને ઘેર આવ્યા છે. રામલાલ, માસ્ટર, અધર અને બીજા ભક્તો અધરના દીવાનખાનામાં તેમની પાસે બેઠા છે. પાડોશના બે [...]

ખંડ 15: અધ્યાય 3 : ઠાકુર શ્રીરામકૃષ્ણ ભક્તો સાથે કોલકાતાના રાજપથે
શ્રીરામકૃષ્ણ ગાડી કરીને દક્ષિણેશ્વર કાલી-મંદિરથી નીકળીને કોલકાતા તરફ જઈ રહ્યા છે. સાથે રામલાલ અને એક બે ભક્તો. ફાટકમાંથી ગાડી જ્યાં [...]

ખંડ 15: અધ્યાય 2 : વિવિધભાવે શ્રીરામકૃષ્ણ દક્ષિણેશ્વરમાં અને ભક્તગૃહે
શ્રીરામકૃષ્ણ દક્ષિણેશ્વરના દેવાલયમાં, શિવમંદિરનાં પગથિયાં ઉપર બેઠા છે. જેઠ મહિનો, ઈ.સ. ૧૮૮૩. ગરમી ખૂબ પડી છે. જરાક વાર પછી સંધ્યા [...]

ખંડ 15: અધ્યાય 1 : શ્રીરામકૃષ્ણ રાખાલ, માસ્ટર વગેરે સાથે બલરામના ઘરે
ઠાકુર શ્રીરામકૃષ્ણ આજ કોલકાતા ભક્ત બલરામને ઘેર પધાર્યા છે. માસ્ટર પાસે બેઠેલા છે, રાખાલ પણ છે. ઠાકુરને ભાવનો આવેશ આવ્યો [...]



