• 🪔 આરોગ્ય

    જીવનમાં પરિવર્તન અનિવાર્ય છે

    ✍🏻 ડૉ. કમલ પરીખ

    april 2021

    Views: 3390 Comments

    આપણે આરોગ્યને બદલે બીમારી-પ્રિય હોઈએ તેવું લાગે છે ! તંદુરસ્તી જાળવી રાખવા આપણી પાસે સમય નથી, પણ બીમાર પડીએ ત્યારે આરામ કરવા માટે આઠ-દસ દિવસ [...]

  • 🪔 આરોગ્ય

    ઈમ્યુનીટીને અકબંધ રાખવા શું ખાશો?

    ✍🏻 ડૉ. પ્રીતિબહેન એચ. દવે

    september 2020

    Views: 4580 Comments

    કોરોનાનો કેર હવે તો આપણાં શહેર અને ગામડાઓ સુધી પહોંચી ગયો છે. કોરોનાથી કેવી રીતે બચવું તેના માટે માસ્કથી માંડીને સ્ટરીલાઈઝેશન સુધીની પ્રક્રિયાઓ સૂચવાય છે. [...]

  • 🪔 આરોગ્ય

    સોશ્યલ મીડિયામાં આવતી સ્વાસ્થ્ય વિષયક સલાહો - કેટલી સાચી, કેટલી ખોટી?

    ✍🏻 ડૉ. પ્રીતિબહેન એચ. દવે

    july 2020

    Views: 2570 Comments

    આજના ડિજિટલ યુગમાં બચ્ચાંથી બુઢ્ઢા સુધી દરેકના હાથમાં સતત રમતું રમકડું એટલે સ્માર્ટફોન કે મોબાઈલ. સોશીયલ મીડિયા સાથે આજે આપણે બધા જ કનેક્ટેડ છીએ. કોઈક [...]

  • 🪔 આરોગ્ય

    સંગીત અને સ્વાસ્થ્ય

    ✍🏻 ડૉ. કમલ પરીખ

    may 2020

    Views: 4170 Comments

    વૈકલ્પિક ચિકિત્સા પદ્ધતિમાં સંગીત ચિકિત્સા પદ્ધતિ વિશ્વભરમાં પ્રચલિત બની છે. ભારતીય શાસ્ત્રીય સંગીત પ્રહર પ્રમાણે સાંભળવામાં આવે તો તેની સમગ્ર ચિત્તતંત્ર પર ખૂબ જ અસર [...]

  • 🪔 આરોગ્ય

    કોરોના વાયરસ

    ✍🏻 ડૉ. પ્રીતિબહેન એચ. દવે

    april 2020

    Views: 2840 Comments

    ચીનમાં ફેલાયેલા કોરોના વાયરસે ત્યાંની પ્રજામાં કાળો કેર વર્તાવ્યો છે. લોકો ટપોટપ મરી રહ્યાં છે. વિશ્વ આરોગ્ય સંસ્થાની ચેતવણી મુજબ જો કોરોનાને કાબૂમાં લેવામાં નહીં [...]

  • 🪔 આરોગ્ય

    જવ

    ✍🏻 શ્રી માધવ ચૌધરી

    march 2020

    Views: 2610 Comments

    પ્રાચીનકાળથી જવનો ઉપયોગ થતો આવ્યો છે. પ્રાચીનકાળમાં ઋષિમુનિઓનો આહાર મુખ્યત્વે જવનો હોવાનું કહેવાય છે. વેદોએ યજ્ઞની આહુતિ રૂપે જવનો સ્વીકાર કરેલ છે. સ્વાદ અને આકૃતિની [...]

  • 🪔 આરોગ્ય

    સુજ્ઞ શ્રોતા બનવાનો વિશેષાધિકાર

    ✍🏻 ડૉ. બર્ની એસ. સીગલ

    january 2020

    Views: 2190 Comments

    અપવાદરૂપ દર્દીઓની વાત મેડિકલ કાૅલેજમાં શીખવાતી નથી; મારા વ્યવસાયમાં લાંબા સમયનાં દુ :ખ અને આત્મશોધ બાદ મને એ જાણવા મળ્યું. મને પ્રેમ અને રૂઝ લાવવાની [...]

  • 🪔 આરોગ્ય

    આપણું ડીએનએ : કુદરતની અણમોલ ભેટ

    ✍🏻 ડૉ. જયેશ જે. શેઠ

    december 2019

    Views: 2720 Comments

    ગંભીર માંદગી વખતે સામાન્ય રીતે આપણે બધાં વારંવાર આવું કહેતાં હોઈએ છીએ, ‘ભગવાને જે નસીબમાં લખ્યું હશે તે જ થશે. ભાગ્યનો દોષ કોને દેવો. જન્મના [...]

  • 🪔 આરોગ્ય

    વૃક્ષારોપણ વખતે....

    ✍🏻 ડૉ. પ્રીતિબહેન એચ. દવે

    september 2019

    Views: 3670 Comments

    બીન ઉપયોગી વૃક્ષોનું ‘મોનોકલ્ચર’ અટકાવીએ, દેશી વૃક્ષો વાવીએ ચોમાસું આવે અને એકાદ-બે વરસાદી ઝાપટાં પડે એટલે દરેક પ્રકૃતિપ્રેમીને વૃક્ષો વાવવાનું સહેજે મન થાય. એમાંયે વરસાદી [...]

  • 🪔 આરોગ્ય

    મન માનતું નથી

    ✍🏻 ડૉ. કમલ પરીખ

    august 2019

    Views: 2580 Comments

    વૈજ્ઞાનિકોને પ્રથમવાર વિચાર આવેલો કે તત્કાલ નાશવંત બને તેવું કોઈ સંશોધન નથી કરવું. શરીરમાં અત્યંત શક્તિશાળી શસ્ત્રો છે, એમને શોધવાં છે. બ્રિટિશ લેખક પોલ બ્રન્ટન [...]

  • 🪔 આરોગ્ય

    ઘઉંના જવારા એક રામબાણ ઔષધ

    ✍🏻 સંકલન

    july 2019

    Views: 3760 Comments

    આમ તો ગૌરીપૂજા, જયાપાર્વતીના બાલિકા અને નારીઓના પર્વ નિમિત્તે આપણે ત્યાં ઘઉંના જવારા વાવીને વેંત દોઢવેંત ઊંચા થાય ત્યાં સુધી ઉછેરાય છે. આ ઉપરાંત આપણા [...]

  • 🪔 આરોગ્ય

    આપણા ખોરાકમાં ઘઉંનું મહત્ત્વ

    ✍🏻 શ્રી માધવ ચૌધરી

    june 2019

    Views: 3710 Comments

    ઘઉં લોકોનો મુખ્ય ખોરાક છે. ખોરાકમાં ઘઉંનું સ્થાન મહત્ત્વનું છે. તેનો વપરાશ બહોળા પ્રમાણમાં થાય છે. ઘઉંમાં પૌષ્ટિક તત્ત્વ વધારે છે. ખોરાકમાં વપરાતા અનાજમાં ઘઉં [...]

  • 🪔 આરોગ્ય

    મન માનતું નથી !

    ✍🏻 ડૉ. કમલ પરીખ

    may 2019

    Views: 2990 Comments

    ‘મન હોય તો માળવે જવાય’ આ કહેવતમાં રહેલું જ્ઞાન બ્રહ્મજ્ઞાન સમાન છે. મનની ભીતર શક્તિઓનો અનંત ભંડાર છે. દૃઢ મનોબળ અને તીવ્ર ઇચ્છાશક્તિ હોય તો [...]

  • 🪔 આરોગ્ય

    કેન્સરના અટકાવ માટે કેવો આહાર અગત્યનો ?

    ✍🏻 ડૉ. પ્રીતિબહેન એચ. દવે

    april 2019

    Views: 2690 Comments

    કેન્સર આજે પણ મહારોગ ગણાય છે. જો કે કેન્સરની વિવિધ દવાઓ અને ચિકિત્સા પદ્ધતિઓને લીધે હવે ‘કેન્સર એટલે કેન્સલ’ એવો ભય ટળી ગયો છે. કેન્સર [...]

  • 🪔 આરોગ્ય

    સારા-સાજા થવામાં આશા અને શ્રદ્ધાનું મહત્ત્વ

    ✍🏻 ડૉ. અમૃત આર. પટેલ

    march 2019

    Views: 1980 Comments

    થોડાં વર્ષો પહેલાં પરિચારિકાઓના એક સમૂહે મને ડૉ. જોનાથન નામના કેન્સરના દર્દી સાથે વાતચીત કરવા વિનંતી કરી. તેઓ ફિઝિશિયન હતા અને એમના રોગનું નિદાન હમણાં [...]

  • 🪔 આરોગ્ય

    ગુણમાં મોતી સમાન અને પોષણમાં અણમોલ-બાજરો

    ✍🏻 ડૉ. પ્રીતિબહેન એચ. દવે

    february 2019

    Views: 2700 Comments

    કાઠિયાવાડી હોટેલો કે ઢાબાની એક આગવી ઓળખ એટલે ‘બાજરીનો રોટલો’. આમ તો બાજરાને આપણે કાઠિયાવાડનું ‘લોકધાન્ય’ પણ કહી શકીએ. બાજરાના પબેડા જેવા રોટલા અને આવા [...]

  • 🪔 આરોગ્ય

    પપૈયું

    ✍🏻 વૈદ્ય નિપુણ પી. બુચ

    january 2019

    Views: 2630 Comments

    મેક્સિકો, કોસ્ટારિકાનું વતની પપૈયું સ્પેનીશ લોકો દ્વારા ફિલિપાઇન્સ પહોંચ્યું. ત્યાંથી પોર્ટુગીઝ લોકોએ મલાકાના ટાપુ પર પહોંચાડ્યું. ત્યાંથી ઈ.સ. ૧૬૦૦માં ભારત પહોંચ્યું. પપૈયાનું ૪૨% જેટલું ઉત્પાદન [...]

  • 🪔 આરોગ્ય

    ઝેરનાં પારખાં ન હોય

    ✍🏻 ડૉ. કમલ પરીખ

    december 2018

    Views: 2350 Comments

    બજારુ ખોરાક પ્રત્યે ઉત્પાદકો વિવિધ સ્કીમ દ્વારા ગ્રાહકોને લલચાવતા હોય છે. એકની સામે એક બર્ગર ફ્રી, એક હોટ ડોગ સામે એક હોટ ડોગ ફ્રી વગેરે. [...]

  • 🪔 આરોગ્ય

    આશ્રમના પ્રાંગણમાં સેરેબ્રલ-પાલ્સી રિહેબિલિટેશન વિભાગ

    ✍🏻 સંકલન

    december 2018

    Views: 2900 Comments

    સી.પી.નું અનન્ય ચિકિત્સાકેન્દ્ર છેલ્લાં આઠ વર્ષથી શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા ચાલતું ‘સેરેબ્રલ પાલ્સી રિહેબિલિટેશન સેન્ટર’ ગુજરાતભરનું નામાંકિત અને અજોડ કેન્દ્ર છે. જન્મ પહેલાં કે પછી [...]

  • 🪔 આરોગ્ય

    ચોમાસુ ફળો - પોષણની પેટી અને બીમારીઓ સામે રક્ષાછત્રી

    ✍🏻 ડૉ. પ્રીતિબહેન એચ. દવે

    october 2018

    Views: 11780 Comments

    આપણે ત્યાં તો ચોમાસુ અને શ્રાવણ મહિનો એટલે વ્રત-ઉપવાસનો મહિનો. એટલે આ મહિનામાં ચોમાસુ ફળોનો ઉપાડ પુષ્કળ થાય. ચોમાસાની શરૂઆતથી લઈને આપણે ત્યાં મુખ્યત્વે રાવણાં [...]

  • 🪔 આરોગ્ય

    ઝેરનાં પારખાં ન હોય

    ✍🏻 ડૉ. કમલ પરીખ

    september 2018

    Views: 2650 Comments

    ઝેર હવે શોધવા જવું પડે તેમ નથી. અનેક સ્વરૂપે તે આપણી આસપાસ ઘૂમી રહ્યું છે અને આપણા શરીરમાં ઘૂસી રહ્યું છે. મનગમતી સ્થિતિ, ગમતી વસ્તુ, [...]

  • 🪔 આરોગ્ય

    પાંતા ભાત

    ✍🏻 ડૉ. પ્રીતિબહેન એચ. દવે

    august 2018

    Views: 2780 Comments

    તમે સવારના નાસ્તામાં શું લો છો? ભાખરી, પરોઠા, ફ્રૂટ્સ, પૌંઆ કે પછી થોડા ફેન્સી અને મોડર્ન નાસ્તાનાં નામ લઈએ તો બ્રેડ-બટર, ટોસ્ટ, ઓટ્સ, નૂડલ્સ, કોર્નફ્લેક્સ [...]

  • 🪔 આરોગ્ય

    ઊંઘ બાબતે જાગ્રત બનો !

    ✍🏻 ડૉ. કમલ પરીખ

    july 2018

    Views: 2810 Comments

    અનિદ્રાની સમસ્યા હોય તો રાત્રે સૂતાં પહેલાં ઇષ્ટદેવની પ્રાર્થના કરવી. બને ત્યાં સુધી થોડીવાર નિરાંતે બેસીને જપ કરવા. અને ઊંઘ ન આવે તો આડા-અવળા વિચારો [...]

  • 🪔 આરોગ્ય

    ઊંઘ બાબતે જાગ્રત બનો !

    ✍🏻 ડૉ. કમલ પરીખ

    june 2018

    Views: 2400 Comments

    જીવનનું સૌથી મહત્ત્વનું પાસું ઊંઘ છે. જે માણસ સારી રીતે ઊંઘી શકે, તે જ માણસ સારી રીતે જાગી શકે છે, એટલે કે સક્રિય રહી શકે [...]

  • 🪔 આરોગ્ય

    ઊંઘ બાબતે જાગ્રત બનો !

    ✍🏻 ડૉ. કમલ પરીખ

    may 2018

    Views: 2500 Comments

    જીવનનું સૌથી મહત્ત્વનું પાસું ઊંઘ છે. જે માણસ સારી રીતે ઊંઘી શકે, તે જ માણસ સારી રીતે જાગી શકે છે, એટલે કે સક્રિય રહી શકે [...]

  • 🪔 આરોગ્ય

    દવા નાસ્તો નથી

    ✍🏻 ડૉ. કમલ પરીખ

    april 2018

    Views: 2970 Comments

    એ બાબત નિશ્ર્ચિત છે કે જીવનને નિયમિત બનાવવામાં આવે, સંયમિત બનાવવામાં આવે તો સાજા થઈ શકાય છે, સાજા રહી શકાય છે. યુવા વર્ગ અને કોર્પોરેટ-જગત [...]

  • 🪔 આરોગ્ય

    અપનાવો મલ્ટીગ્રેઈન અને મલ્ટીમીલેટ આટા

    ✍🏻 ડૉ. પ્રીતિબહેન એચ. દવે

    march 2018

    Views: 3300 Comments

    લોકોએ શું ખાવું, કેવું પોષણ મેળવવું તેની નવીન માહિતી આવતી રહે છે. અત્યારે ’મલ્ટીગ્રેઈન’ શબ્દ ખૂબ સાંભળવા મળે છે. રોટલીના સાદા લોટથી લઈને પાસ્તા, પીઝા [...]

  • 🪔 આરોગ્ય

    દવા નાસ્તો નથી

    ✍🏻 ડૉ. કમલ પરીખ

    february 2018

    Views: 2400 Comments

    તબીબી વ્યવસાય દરમિયાન દર્દીઓની કેટલીક વિચિત્ર માન્યતાઓનો ખ્યાલ આવ્યો. ઘણા દર્દીઓ એવું માનતા હોય છે કે ડોક્ટરે નિયત કરી આપી હોય તે કરતાં વધારે દવા [...]

  • 🪔 આરોગ્ય

    કસરત કરો-સમજદારીપૂર્વક

    ✍🏻 ડૉ. કમલ પરીખ

    january 2018

    Views: 2370 Comments

    ચાલવાની કે કસરતની વાત આવે ત્યારે મોટા ભાગના લોકોનો જવાબ એવો હોય છે કે હાલમાં સમય રહેતો નથી, સમય મળશે ત્યારે કરીશું. આવા લોકોએ આટલું [...]

  • 🪔 આરોગ્ય

    કસરત કરો-સમજદારી પૂર્વક

    ✍🏻 ડૉ. કમલ પરીખ

    december 2017

    Views: 3070 Comments

    ‘સાહેબ, હું નિયમિત કરસત કરું છું, ચાલું છું, છતાં મારું વજન કેમ ઘટતું નથી ?’ ઘણા લોકો આવા પ્રશ્નો પૂછતા હોય છે. મોટા ભાગના લોકોમાં [...]

  • 🪔 આરોગ્ય

    પ્રેમકી ગંગા બહાતે ચલો....

    ✍🏻 ડૉ. કમલ પરીખ

    october 2017

    Views: 2200 Comments

    આ સદીના ઊગતા પ્રભાતે આપણને હૂંફની સૌથી વધારે જરૂર છે. હવે માણસને ધીમે ધીમે સમજાવા લાગ્યું છે કે પૈસો જ સર્વસ્વ નથી. વૈચારિક રીતે ગરીબ [...]

  • 🪔 આરોગ્ય

    પ્રેમ કી ગંગા બહાતે ચલો....

    ✍🏻 ડૉ. કમલ પરીખ

    august 2017

    Views: 2180 Comments

    માણસ અને પ્રેમ - આ ત્રણ અક્ષર અને અઢી અક્ષરના શબ્દો વચ્ચે અંતર વધી રહ્યું છેે. પ્રેમ માનવીય જીવનનો ધબકાર છે, પણ માણસ તેનાથી દૂર [...]

  • 🪔 આરોગ્ય

    તહેવારો પછી બોડી ડિટોક્સિફિકેશન કેવી રીતે કરશો?

    ✍🏻 ડૉ. પ્રીતિબહેન એચ. દવે

    may 2017

    Views: 20956 Comments

    આપણા દેશમાં બારે માસ તહેવારો સતત ચાલુ જ રહે છે. તહેવારો નિમિત્તે ગિફ્ટ અને શુભેચ્છાઓના આપ-લેનો દોર પણ ચાલુ રહે છે, એમાંય દિવાળી પર તો [...]

  • 🪔 આરોગ્ય

    ભોજન અને સ્વાસ્થ્ય

    ✍🏻 ડૉ. કવિતા વ્યાસ (આયુર્વેદાચાર્ય)

    april 2017

    Views: 2870 Comments

    અંગે્રજીમાં કહેવત છે કે Prevention is better than cure. આયુર્વેદ પણ આ જ સિદ્ધાંત બતાવે છે કે સ્વાસ્થ્યની જાણકારી એ રોગનો ઇલાજ કરવા કરતાં ક્યાંય [...]

  • 🪔 આરોગ્ય

    જમતાં આવડે તેને બધું જ આવડે

    ✍🏻 વૈદ્ય શ્રી અમિત તન્ના

    february 2017

    Views: 2380 Comments

    પહેલી વાર વાંચીએ ત્યારે આ વાક્ય થોડું અતિશયોક્તિભરેલું હોય એવું લાગે. બીજી વાર વાંચીએ તો એમ થાય કે ખાવા-પીવાથી થોડું કંઈ થાય ? ફરી એક  [...]

  • 🪔 આરોગ્ય

    લોક જાગૃતિ - ચરક સંહિતા

    ✍🏻 વૈદ્ય શ્રી અમિત તન્ના

    october 2016

    Views: 2380 Comments

    તબીબી વિજ્ઞાનના પાયામાં મૂળભૂત રીતે આઠ સિદ્ધાંતો રહેલા છે. જે વિજ્ઞાનમાં આ આઠેય સિદ્ધાંતોનું મૂળભૂત સ્થિતિમાં નિરૂપણ કરેલું હોય તેને જ તબીબી વિજ્ઞાન હોવાનો દરજ્જો [...]

  • 🪔 આરોગ્ય

    સાંઠીકડાની સળી જેવું શરીર સુદ્રઢ કેવી રીતે બને?

    ✍🏻 ડૉ. પ્રીતિબહેન એચ. દવે

    september 2016

    Views: 2300 Comments

    ‘મંકોડી પહેલવાન’ કે ‘સાંઠીકડાની સળી’ જેવા ઉપનામોથી કોઈને નવાજવામાં આવે એટલે તરત સમજી જવાય છે કે સામેવાળી વ્યક્તિનાં દુબળા-પાતળા શરીર તરફ ઈશારો છે. સુડોળ રીતે [...]

  • 🪔 સમીક્ષાલેખ

    રહેવા દે, રહેવા દે, આ સંહાર યુવાન તું!

    ✍🏻 ક્રાન્તિકુમાર જોષી

    August 1993

    Views: 1850 Comments

    (તબીબી ક્ષેત્રે હિંસા: લેખકો: ડૉ. મનુ કોઠારી અને ડૉ. લોયા મહેતા, પ્રકાશક: નવભારત સાહિત્ય મંદિર, દેરાસર પાસે, ગાંધી રોડ, અમદાવાદ-૩૮૦ ૦૦૧, કિંમત: રૂ. ૨૦, પૃષ્ઠ [...]

Total Views: 464
By Published On: September 16, 2021Categories: Uncategorized0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram