🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
February 2015
[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
january 2015
[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
november 2014
[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
october 2014
રામકૃષ્ણ મિશન, વડોદરા રામકૃષ્ણ મિશન, વડોદરા દ્વારા ૪ ઓગસ્ટ, ૨૦૧૪ના રોજ એમ. એસ. યુનિ.ના ચંં.ચી.મહેતા સભાખંંડમાં ‘ભાવાત્મક વિચાર અને યુવાનોના બધા પ્રશ્નોનું નિરાકરણ’ વિશે એક[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
september 2014
રામકૃષ્ણ મિશન, લીંબડી તા.૫ ઓગસ્ટ, ૨૦૧૪ ના રોજ રામકૃષ્ણ મિશન લીંબડીમાં તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ ઉજવાયો, જેના અધ્યક્ષ સ્થાને શ્રીપ્રકાશભાઈ સોની (સેક્રરેટરી કેળવણી મંડળ, લીંબડી)[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
august 2014
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ રાજકોટના હેમુ ગઢવી હોલમાં ૩ માર્ચ, ૨૦૧૪ના રોજ રાજ્ય સરકાર દ્વારા સાંસ્કૃતિક સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું, તે કાર્યક્રમમાં શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
july 2014
રામકૃષ્ણ મિશન, પોરબંદર સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે રામકૃષ્ણ મિશન, પોરબંદર દ્વારા છેલ્લા એક મહિનાથી ચાલતી બાળ સંસ્કાર શિબિરનો સમાપન સમારોહ તા.૩૧.૫.૧૪ને રવિવારના રોજ યોજાયેલ.[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
june 2014
રાજકોટ : રામકૃષ્ણ મઠ તેમજ રામકૃષ્ણ મિશન, બેલુર મઠના સહાયક સચિવ ૫ુજનીય બલભદ્રાનંદજી મહારાજે દિનાંક ૯ થી ૧૪ મે દરમિયાન રાજકોટ આશ્રમની મુલાકાત લીધી હતી.[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
may 2014
રામકૃષ્ણ આશ્રમ, રાજકોટના આરોગ્ય કેન્દ્ર દ્વારા ૧,૪૨,૫૯૯ રોગીનારાયણની સેવા શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના આરોગ્ય કેન્દ્રના વિવેકાનંદ આઈ કેર સેન્ટર, સેરેબ્રલ પાલ્સી, આયુર્વેદિક, હોમિયોપથી, ફિઝિયોથેરાપી વગેરે સેવાઓ[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
april 2014
પોતાના અસ્તિત્વનું નિર્માણ કરો નાગપુર યુનિવર્સિટીમાં સ્વામી સર્વસ્થાનંદે યુવાન વિદ્યાર્થીઓને સંબોધતાં કહ્યું, ‘બીજાની વાનરનકલ ન કરો પણ સ્વ-અસ્તિત્વનું નિર્માણ કરો.’ તેમણે વધુમાં કહ્યું કે કેળવણીએ[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
march 2014
સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મ જયંતી ઉજવણીના એક ભાગરૂપે રામકૃષ્ણ મિશન, વડોદરા દ્વારા ‘ગુજરાતમાં સ્વામી વિવેકાનંદ’ નામનું પુસ્તક પ્રકાશિત થયું. સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મ જયંતી ઉજવણી[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
february 2014
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ આધ્યાત્મિક પિપાસુઓ માટે આશ્રમના પ્રાંગણમાં યોજાયેલ આધ્યાત્મિક શિબિર. ભજન સંધ્યા અને વિવેકાનંદ સર્વિસ કોરના કેડેટ્સ દ્વારા પ્રદર્શિત પરેડથી આ શિબિર જીવંત બની[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સમાચાર દર્શન
january 2014
રામકૃષ્ણ મિશન દ્વારા ૨૦૧૨ - ૨૦૧૩ના વર્ષમાં થયેલ રૂપિયા ૪૫૩.૩૨ કરોડનાં રાહતસેવાકાર્યો રાહત - પુનર્વસન : આ વર્ષ દરમિયાન મઠ અને મિશને ૨.૨૬ કરોડ રૂપિયાના[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સમાચાર દર્શન
december 2013
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દરવર્ષની જેમ આ વર્ષે પણ ૨ નવેમ્બરની રાત્રે શ્રીશ્રી મા કાલીની પૂજાનું આયોજન શ્રીરામકૃષ્ણ મંદિરમાં થયું હતું. રાતના ૯.૦૦ વાગ્યાથી સવારના ૫.૦૦[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સમાચાર દર્શન
october 2013
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ જન્માષ્ટમી મહોત્સવ ૨૮ ઓગસ્ટ, બુધવારે સવારે શ્રીરામકૃષ્ણ મંદિરમાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મમહોત્સવના ઉપલક્ષ્યમાં સમૂહ ગીતાપાઠ, વિષ્ણુ સહસ્રનામ પઠન, સાંજે શ્યામનામ સંકીર્તન અને આરતી[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સમાચાર દર્શન
september 2013
રામકૃષ્ણ મિશન, લીંબડી રામકૃષ્ણ મિશન, લીંબડી દ્વારા ૧૫ શાળાનાં ૨૨૫ વિદ્યાર્થીઓને ગણવેશ અપાયા હતા. શ્રી કિરીટસિંહ રાણા, શ્રી ભદ્રાયુ વછરાજાની ઉપસ્થિતિમાં તા. ૧૭ જુલાઈના રોજ[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સમાચાર દર્શન
august 2013
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ ૨૩ જૂન ૨૦૧૩ રવિવારે સંધ્યાઆરતી પછી વિવેક હોલમાં ‘સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ ૧ થી ૯’ની સંવર્ધિત અને સુધારેલી નવી આવૃત્તિના ગ્રંથોનું વિમોચન[...]
🪔
ઉપલેટામાં ‘સારદા પલ્લી વિકાસ પ્રકલ્પ’નું ખીલતું પુષ્પ
✍🏻 સંકલન
august 2013
સ્વામી વિવેકાનંદે કહ્યું હતું: ‘શક્તિ વિના વિશ્વનો પુનરુદ્ધાર નથી... ભારતમાં આશ્ચર્યજનક શક્તિને પુનર્જીવિત કરવા શ્રીમાએ જન્મ લીધો છે અને તેમને કેન્દ્ર બનાવી, ફરી એકવાર ગાર્ગીઓ[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સમાચાર દર્શન
july 2013
સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતી મહોત્સવની ભારતભરના વિવિધા * તામિલનાડુ વિવેકાનંદ રથયાત્રા: ૧૩ એપ્રિલ કોઈમ્બતુરના ૩૦૦૦ સુજ્ઞમહાજનો, ભક્તો અને વિદ્યાર્થીઓએ વિવેકાનંદ રથ સાથે શોભાયાત્રા યોજી હતી.[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સમાચાર દર્શન
june 2013
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં વાર્ષિકોત્સવની ઉજવણી આશ્રમના વાર્ષિકોત્સવ નિમિત્તે ૩જી મે ના રોજ આશ્રમપ્રાંગણમાં સાંજના ૭ :૪૫ કલાકે ‘સ્વામી વિવેકાનંદનું જીવન અને સંદેશ’ વિશે તેમજ ૪થી[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સમાચાર દર્શન
may 2013
રામકૃષ્ણ મિશન વડોદરાની સમાચાર વિવિધા શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી પ્રભાનંદજી મહારાજ આ કેન્દ્રની મુલાકાતે ૨૯ માર્ચથી ૧લી એપ્રિલ સુધી પધાર્યા હતા. તેમના[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સમાચાર દર્શન
april 2013
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટની સમાચાર વિવિધા ૩જી ફેબ્રુઆરી, ૨૦૧૩ ને રવિવારે સ્વામી વિવેકાનંદની ૧૫૧ મી જન્મજયંતીની ઉજવણી શ્રીમંદિરમાં થઈ હતી. સવારના ૫ વાગ્યે મંગળ આરતી, વેદપાઠ,[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સમાચાર દર્શન
march 2013
સંમેલનના કાર્યક્રમની મીતાક્ષરી નોંધ સ્વામી વિવેકાનંદની ૧૫૦ મી જન્મ જયંતી મહોત્સવના ઉપલક્ષમાં શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં તા. ર૬ અને ૨૭ જાન્યુઆરી ૨૦૧૩ ના રોજ યુવા સંમેલન[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સમાચાર દર્શન
february 2013
સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજ્યંતી-કાર્યક્રમો રામકૃષ્ણ મિશન, લીંબડી રામકૃષ્ણ મિશન, લીંબડીમાં તા.૨૬ થી તા.૨૯ ડિસેમ્બર સુધી વિવિધ યુવાસ્પર્ધાના આયોજનમાં ૨૦ સ્કૂલોના ૩૭૨ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સમાચાર દર્શન
january 2013
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના શ્રીમંદિરમાં તા-૧૩ નવેમ્બરના રોજ રાતના ૯ વાગ્યાથી સવારના ૪ વાગ્યા સુધી શ્રીશ્રીકાલીપૂજાનું આયોજન થયું હતું. એમાં ભજન, કાલીકીર્તન, વિશેષ પૂજાહવનનું આયોજન થયું[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સમાચાર દર્શન
october 2012
રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના જનરલ સેક્રેટરી શ્રીમત્ સ્વામી સુહિતાનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટની મુલાકાતે ૧૮મી સપ્ટેમ્બરના રોજ પધાર્યા હતા. શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ સેવા સમિતિ ઉપલેટા શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સમાચાર દર્શન
september 2012
શ્રી કૃષ્ણ જન્માષ્ટમી: શ્રીરામકૃષ્ણ આશ્રમ રાજકોટમાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મદિવસ કૃષ્ણ જન્માષ્ટમીનો ઉત્સવ ગુરુવાર તારીખ ૯ ઓગસ્ટના રોજ ઉજવાયો હતો. સવારે ૮ થી ૧૧ શ્રીરામકૃષ્ણ આશ્રમના[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સમાચાર દર્શન
june 2012
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના વાર્ષિક મહોત્સવના ઉપલક્ષ્યમાં ૨૪ એપ્રિલથી ૮ મે સુધી આશ્રમના પટાંગણમાં તેમજ રામકૃષ્ણ વિવેકાનંદ ભાવપ્રચાર પરિષદનાં અહીં આપેલાં વિવિધ કેન્દ્રોમાં[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સમાચાર દર્શન
May 2012
આધુનિક યુગના યુવાનોના આદર્શમૂર્તિ સ્વામી વિવેકાનંદ રામકૃષ્ણ મિશન, વડોદરા દ્વારા રાજ્યકક્ષાના યુવ સંમેલનનું આયોજન ૨૪ માર્ચ સવારના ૯ થી સાંજના ૫ઃ૩૦ સુધી યોજાયું હતું. આ[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સમાચાર દર્શન
April 2012
શ્રીરામકૃ ષ્ણ આશ્રમ, રાજકોટના વિવિધ કાર્યક્રમો ૨૮ જાન્યુઆરી, ૧૨ના રોજ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના શ્રીમંદિરમાં શ્રીશ્રી સરસ્વતી પૂજાનું આયોજન થયું હતું. સવારના મંગળ આરતી પછી વિશેષ પૂજા, ભજન,[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻
February 2012
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટની વિવિધ પ્રવૃત્તિઓ રામકૃષ્ણ મઠ-મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી સ્મરણાનંદજી મહારાજ ૩૦ ડિસેમ્બર,૧૧ના રોજ લીંબડી થઈને શ્રી રામકૃષ્ણ આશ્રમ, રાજકોટની મુલાકાતે પધાર્યા હતા. ૩૧[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻
January 2012
શ્રીરામકૃષ્ણ મિશન, લીંબડી શ્રીરામકૃષ્ણ મિશન, લીંબડીમાં શ્રીરામકૃષ્ણદેવની ૧૭૫મી જન્મજયંતી અને સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતીના ઉપલક્ષ્યમાં તા. ૫મી ડિસેમ્બર થી તા. ૯મી ડિસેમ્બર સુધી શાળાનાં વિદ્યાર્થી[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
December 2011
૨૬ ઓક્ટોબરે, બુધવારે શ્રીમંદિરમાં રાતના ૯ વાગ્યાથી શ્રીશ્રી કાલીપૂજાના ઉપલક્ષ્યમાં વિશેષ પૂજા, ભજન, કીર્તન અને હવનનું આયોજન થયું હતું. ૨૭ ઓક્ટોબરે, સંધ્યા આરતી પછી શાંતિજળનો કાર્યક્રમ[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
November 2011
શ્રીરામકૃષ્ણ આશ્રમ, મેડિકલ સેન્ટર ૧ એપ્રિલથી ૧૨ ઓક્ટોબર, ૨૦૧૧ સુધી શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના આરોગ્ય કેન્દ્ર દ્વારા યોજાયેલ વિવિધ કેમ્પ તેમજ દવાખાનામાં ૩૧,૦૦૦ જેટલા દર્દીઓએ લાભ[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
October 2011
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ ૨૧મી ઓગસ્ટના રોજ શ્રીકૃષ્ણ જન્માષ્ટમી નિમિત્તે શ્રીમંદિરમાં ભગવદ્ ગીતાના પાઠ, શ્યામનામ સંકીર્તન અને પ્રવચનોનો કાર્યક્રમ યોજાયો હતો. ૧ થી ૪ સપ્ટેમ્બરના રોજ[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
September 2011
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટની આરોગ્ય ચિકિત્સા સેવા નિઃશુલ્ક ફિઝિયોથે૨પી અને સેરેબ્રલપાલ્સી કેમ્પ ૨ જુલાઈ, ૨૦૧૧ના રોજ શ્રીરામકૃષ્ણ આશ્રમના આરોગ્ય કેન્દ્રમાં ૬૯ સેરેબ્રલપાલ્સી અને ફિઝિયોથે૨પીના દર્દીઓની નિઃશુલ્ક[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
August 2011
ગુરુપૂર્ણિમાના પાવનકારી પર્વ નિમિત્તે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં ૧૫ જુલાઈ, શુક્રવારના રોજ શ્રીમંદિરમાં સવારથી મંગલ આરતી, વિશેષ ભજન, પૂજા, હવન અને પ્રવચનનું આયોજન થયું હતું. બપોરે[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
July 2011
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ વાર્ષિક મહોત્સવ અને શ્રીરામકૃષ્ણદેવની ૧૭૫મી જન્મજયંતીના ઉપલક્ષ્યમાં તા. ૭ થી ૨૨ સુધી વિવિધ કાર્યક્રમો તથા તા. ૨૩ થી ૨૭ મે સુધી મંદિર[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
June 2011
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા ભગવાન શ્રીરામકૃષ્ણદેવની ૧૭૫મી જન્મજયંતી મહોત્સવ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું હતું. ૭-૮ મે, સવારના ૮ થી સાંજના ૭[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
May 2011
રામકૃષ્ણ મિશન, વિવેકાનંદ મેમોરિયલ, વડોદરા રામકૃષ્ણ મિશન, વિવેકાનંદ મેમોરિયલ, વડોદરામાં ૨૭ માર્ચના રોજ સ્વામી વિવેકાનંદના ૧૫૦મા જન્મજયંતી મહોત્સવના ઉપલક્ષ્યમાં ‘આંતર્ધર્મ સમન્વય અને વૈશ્વિક સંસ્કૃતિ’ના નામે[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
April 2011
રામકૃષ્ણ મિશન આશ્રમ, બેલગામમાં શ્રીરામકૃષ્ણદેવના વૈશ્વિક મંદિરમાં નવા ગોપુરમનું ઉદ્ઘાટન શ્રીરામકૃષ્ણદેવના વૈશ્વિક મંદિરમાં નવા સભાખંડના ઉદ્ઘાટન પ્રસંગે ૪ થી ૭ ફેબ્રુઆરી સુધી વિશેષ પૂજા, રામકૃષ્ણ[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
March 2011
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ ૨૦૧૩-૧૪માં આવનાર સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મ જયંતી નિમિત્તે ૨૦૧૧ થી ૨૦૧૪ સુધી ત્રણવર્ષ યોજાનાર વિવિધ કાર્યક્રમોનો શુભારંભ ૨૩ જાન્યુઆરી, રવિવારના રોજ ગુજરાતના[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર-દર્શન
✍🏻 સંકલન
February 2011
શ્રીરામકષ્ણ આશ્રમ, રાજકોટ સ્વામી વિવેકાનંદ જન્મજયંતી મહોત્સવના ઉપલક્ષ્યમાં ૧૪ ડિસેમ્બરથી ૨૩ ડિસેમ્બર સુધી રાજકોટ શહેરની વિવિધ શાળાઓનાં વિદ્યાર્થી ભાઈ-બહેનો માટે વિવિધ સ્પર્ધાઓનું આયોજન થયું હતું.[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
January 2011
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ ૫ ડિસેમ્બરે શ્રી વિદ્યાસાગર પ્રાથમિક શાળા, રૈયાધારમાં સવારે ૯ થી ૧૨ સુધી નિ:શુલ્ક નેત્રયજ્ઞનું આયોજન થયું હતું. આ નેત્રયજ્ઞમાં ૧૯૩ દર્દીઓને ચકાસવામાં[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
December 2010
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ ૧૪-૧૫-૧૬ નવેમ્બરના રોજ મંદિર નીચેના હોલમાં રામકૃષ્ણ મિશન, રાંચી-મોરાબાદીના સચિવ સ્વામી શશાંકાનંદજી મહારાજના ‘શ્રીરામકૃષ્ણ કથાસરોવર’, એ વિશે ગીત-સંગીત સાથેનાં ત્રણ પ્રવચનો ભાવિકજનોએ[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
November 2010
રામકૃષ્ણ મિશન આશ્રમ બેલગામનો અનોખો શિષ્યવૃત્તિ સમારંભ રામકૃષ્ણ મિશન આશ્રમ બેલગામ દ્વારા પહેલાંનાં વર્ષોથી જેમ ઉચ્ચતર પ્રાથમિકથી માંડીને અનુસ્નાતક કક્ષા સુધીના બેલગામ અને ધારવાડ વિસ્તારના[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
October 2010
રામકૃષ્ણ મિશન, લીંબડી ૨૮મી ઓગસ્ટે આ સંસ્થા દ્વારા નિ:શુલ્ક નેત્રયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ નેત્રયજ્ઞમાં ૩૩ પુરુષો, ૨૮ સ્ત્રીઓ મળીને ૬૧ દર્દીઓને ચકાસવામાં આવ્યા[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
September 2010
શ્રીરામકૃષ્ણ આશ્રમ વિવેકાનંદ આઈ કેર સેન્ટર, રાજકોટની નેત્રચિકિત્સા સેવા ૨૦ જૂનના રોજ ગાંધીગ્રામના ધરતી વિદ્યાલયમાં ૧૫૬ દર્દીઓની આંખની ચકાસણી કરવામાં આવી હતી અને એમાંથી ૨૧[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
August 2010
રામકૃષ્ણ મિશન, લીંબડી રામકૃષ્ણ મિશન, લીંબડીમાં ૧૧ મે થી ૧૩ મે સુધી ત્રણ દિવસની જ્ઞાનશિબિરમાં રામકૃષ્ણ મિશન, ચંદીગઢના સ્વામી બ્રહ્મેશાનંદજી મહારાજે ‘ધર્મ શું છે અને[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
July 2010
રામકૃષ્ણ મિશન, પોરબંદર રામકૃષ્ણ મિશન, પોરબંદરમાં ૧ થી ૫ જૂન, દરરોજ સવારે ૮.૩૦ થી ૧૧.૩૦ વાગ્યા સુધી સંસ્કાર શિબિરનું આયોજન થયું હતું. ૮૫ જેટલાં બાળકો[...]
Your Content Goes Here