
ખંડ 51: અધ્યાય 4 : ઠાકુર શ્રીરામકૃષ્ણ અને અવતારવાદ
(Reconciliation of Free will and Predestination) ડૉક્ટર કહે છે કે ઈશ્વરે આપણને સર્જ્યા છે; અને આપણા બધાના આત્મા (soul) અનંત [...]

ખંડ 51: અધ્યાય 3 : નિત્ય-લીલા યોગ
(Identity of the Absolute or the Universal Ego and the Phenomenal World) ડૉક્ટર મહેન્દ્રલાલ સરકાર બપોર નમી ગયા [...]

ખંડ 51: અધ્યાય 2 : શ્રીરામકૃષ્ણ – Sir Humphrey Davy અને અવતારવાદ
ઠાકુર માસ્ટરની સાથે ડૉક્ટર સરકારની વાત કરી રહ્યા છે. આગલે દિવસે ઠાકુરની તબિયતના ખબર લઈને માસ્ટર ડૉક્ટરની પાસે ગયા હતા. [...]

ખંડ 51: અધ્યાય 1 : શ્યામપુકુરના મકાનમાં ભક્તો સાથે ઠાકુર શ્રીરામકૃષ્ણ
શ્રીશ્રીવિજયાદશમી. ૧૮મી ઓકટોબર, ઈ.સ. ૧૮૮૫, રવિવાર. ઠાકુર શ્રીરામકૃષ્ણ શ્યામપુકુરના મકાનમાં છે. શરીર અસ્વસ્થ. કોલકાતામાં સારવાર કરાવવા સારુ આવ્યા છે. ભક્તો [...]



