શ્રીરામકૃષ્ણ

  • 🪔 સંશોધન

    શ્રીરામકૃષ્ણદેવ અને ઇસ્લામ સાધના

    ✍🏻 સ્વામી પ્રભાનંદ

    (અનુ. શ્રીહર્ષદભાઈ પટેલ) શુક્રવાર, ૭ સપ્ટેમ્બર ૧૮૮૩ના રોજ, પોતાની પહેલાંની આધ્યાત્મિક અનુભૂતિઓનાં સંસ્મરણો વાગોળતા શ્રીરામકૃષ્ણદેવ દક્ષિણેશ્વરના પોતાના ઓરડામાં ભક્તો સાથે બેઠા હતા. તેઓએ કહ્યું, "એક[...]

  • 🪔 અમૃતવાણી

    બ્રહ્મજ્ઞાનની સ્થિતિ

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    કેટલાય વાતો કરે બ્રહ્મજ્ઞાનની, પરંતુ હલકી વસ્તુઓમાં જ મશગૂલ રહે, ઘરબાર, પૈસા ટકા, માનમરતબો, વિષયભોગ એ બધામાં. મોન્યુમેન્ટ (કોલકાતાનો સ્મારક-સ્તંભ)ને તળિયે જ્યાં સુધી ઊભા હો[...]

  • 🪔 અમૃતવાણી

    ઈશ્વર-શરણાગતિ

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    શ્રીરામકૃષ્ણ - અને તમનેય શું કરવા પૂછું છું ? આની (મારી) અંદર કોઈ એક (જણ) છે. એ જ મારી મારફત એ પ્રમાણે કરાવે છે. વચ્ચે[...]

  • 🪔 સંશોધન

    શ્રીરામકૃષ્ણદેવ દ્વારા મયૂરમુકુટધારી - પૂજા

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    (ઈ.૧૮૮૪માં કોલકાતામાં આયોજિત શ્રીકૃષ્ણોત્સવમાં શ્રીરામકૃષ્ણ સહભાગી થયેલ તે પ્રસંગની વાતો લેખકે અહીં પ્રસ્તુત કરી છે.) જો તમે બડાબજારના માર્ગાે ઉપર પસાર થયા હો તો તે[...]

  • 🪔 અધ્યાત્મ

    રોમરોમમાં રામકૃષ્ણ

    ✍🏻 શ્રી પરેશભાઈ વિ. અંતાણી

    ચોર્યાશી લાખ યોનિમાંથી મનુષ્યની યોનિમાં જન્મ મળવો એ ઘણું ભાગ્યપ્રદ છે. મનુષ્ય જન્મ એવો છે જેમાં પ્રભુને પામી શકાય છે. પરમકૃપાળુ પરમાત્મા દરેકને પોતાના જેવા[...]

  • 🪔 અમૃતવાણી

    ભાવરાજ્યમાં રૂપ-દર્શન

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    ઠાકુર જમીન ઉપર બેઠેલા છે. પાસે છાબડી ભરીને જલેબી છે, કોઈક ભક્ત લઈ આવ્યો છે. ઠાકુરે જલેબી જરાક ભાંગીને ખાધી. શ્રીરામકૃષ્ણ (પ્રાણકૃષ્ણ વગેરેને, હસીને) -[...]

  • 🪔 પ્રાસંગિક

    રામકૃષ્ણ સંઘમાં ગુરુશક્તિ

    ✍🏻 એક સંન્યાસી

    ગુરુ પૂર્ણિમા ! અષાઢ સુદ પૂર્ણિમાના પાવન પ્રસંગે ગુરુનું પૂજન-અર્ચન કરવામાં આવે છે. ભારતવર્ષ ધર્મની ભૂમિ છે. શાસ્ત્રો કહે છે, ‘આચાર્યદેવો ભવ’. શિષ્યો ગુરુને સાક્ષાત્[...]

  • 🪔 વિવેકવાણી

    મારા ગુરુદેવ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    જે માણસ સમયનાં એંધાણ પારખતો નથી એ આંધળો, ખરેખર, આંધળો છે ! અરે જેના વિશે તમારામાંથી બહુ જ થોડા જણાએ સાંભળ્યું હશે, એવા દૂર દૂરનાં[...]

  • 🪔 અમૃતવાણી

    કુવૃત્તિઓનું ઊર્ધ્વીકરણ

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    કોણ કોનો ગુરુ છે ? આખા વિશ્વનો માર્ગદર્શક અને ગુરુ કેવળ ઈશ્વર છે. પોતાના ગુરુને માત્ર માનવ માનનાર પોતાનાં પ્રાર્થનાભક્તિથી શું મેળવી શકે ? આપણા[...]

  • 🪔 વિવેકવાણી

    મારા ગુરુદેવ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    ભાઈઓ ! મારા ગુરુદેવ, મારા માલિક, મારા આદર્શ, જીવનમાં મારા ઈશ્વર એવા શ્રીરામકૃષ્ણ પરમહંસનો ઉલ્લેખ કરીને તમે મારા હૃદયના બીજા ઊંડામાં ઊંડા તારને સ્પર્શ કર્યો[...]

  • 🪔 અમૃતવાણી

    અહૈતુક પ્રેમ

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    જો કોઈ ફોજદાર સાહેબને જોવા ઇચ્છે તો તેમને વિનંતી કરવી પડે. તેમને કહેવું પડે કે સાહેબ, કૃપા કરીને એક વાર અજવાળું આપ આપના પોતાના ઉપર[...]

  • 🪔 અમૃતવાણી

    ઈશ્વર-દર્શન કેવી રીતે થાય ?

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    વિષયબુદ્ધિનો લેશ પણ રહે તો ઈશ્વર-દર્શન થાય નહિ. દીવાસળી જો ભીંજાયેલી હોય તો ગમે તેટલી ઘસો, તો પણ કોઈ રીતે સળગે નહિ. માત્ર ઢગલાબંધ સળીઓનું[...]

  • 🪔 અમૃતવાણી

    ભક્તનું અભિમાન

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    નાનાં છોકરાંને કોઈ વસ્તુ પર પ્રેમ કરતાં વાર નહિ, તેમ તેને છોડી દેતાંય વાર નહિ. તેની પાસેથી પાંચ રૂપિયાનું કપડું તમે બે દોઢિયાંની પૂતળી આપીને[...]

  • 🪔 અમૃતવાણી

    ભક્તિમાર્ગ સહેલો માર્ગ

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    શ્રીરામકૃષ્ણ - અહંકાર એ જ લાકડી. લાકડી ઉપાડી લો એટલે એ એક જ પાણી રહે. ‘કમજાત ‘અહંકાર’ કયો ? જે ‘અહંકાર’ બોલે કે શું મને[...]

  • 🪔 અમૃતવાણી

    અહંકારના નાશનો માર્ગ

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    શ્રીરામકૃષ્ણ - એક દેડકાની પાસે એક રૂપિયો હતો. તેના રહેવાના ખાડામાં તે રૂપિયો રાખતો. એક હાથી એ ખાડાને ઓળંગીને જવા લાગ્યો. એટલે પેલો દેડકો ખાડામાંથી[...]

  • 🪔 પ્રાસંગિક

    કલ્પતરુ મહિમાગાન

    ✍🏻 સચિન દવે

    ધર્મનો થયો જ્યારે ક્ષય, વધ્યા અધર્મ ને ભય ભારત ભૂમિ થઈ ક્લાંત, અવની પણ થઈ આક્રાંત ધર્મ વહેંચાયો સંપ્રદાયોમાં, ફેલાયો અંતર્દ્વેષ એમાં ખૂબ ફાલી હતી[...]

  • 🪔 અમૃતવાણી

    માયા જ ઉપાધિ

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    શ્રીરામકૃષ્ણ - જીવનો અહંકાર જ માયા. આ અહંકારે બધું ઢાંકી દીધું છે. ‘હું’ મર્યે મટે જંજાળ ! જો ઈશ્વરકૃપાથી ‘હું અકર્તા’ એવું જ્ઞાન થઈ ગયું,[...]

  • 🪔 અમૃતવાણી

    સદ્ગુરુ ઇશ્વરપ્રેરિત હોય છે

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    ‘જો એકવાર તીવ્ર વૈરાગ્ય આવીને ઈશ્વર-પ્રાપ્તિ થાય, તો પછી સ્ત્રી-જાત તરફ આસક્તિ રહે નહિ. ઘરમાં હોય તોય સ્ત્રી પ્રત્યે આસક્તિ રહે નહિ ! તેમની બીક[...]

  • 🪔 દીપોત્સવી

    સર્વધર્મસમન્વય અને શ્રીરામકૃષ્ણ

    ✍🏻 સ્વામી આત્મસ્થાનંદ

    નોંધ : રામકૃષ્ણ સંઘના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજના અદ્વૈત આશ્રમ દ્વારા હિન્દીમાં પ્રકાશિત પુસ્તક ‘સમન્વયાચાર્ય શ્રીરામકૃષ્ણ’ના ‘સર્વધર્મસમન્વય અને શ્રીરામકૃષ્ણ’એ પ્રકરણનો શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ અનુવાદ[...]

  • 🪔 અમૃતવાણી

    જતો મત તતો પથ

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    શ્રીરામકૃષ્ણ (ભક્તોને) - મત, પથ. બધા ધર્મો સાચા છે. જેમ કાલીઘાટે વિવિધ રસ્તેથી જવાય. ધર્મ જ ઈશ્વર નથી. ભિન્ન ભિન્ન ધર્મનો આશ્રય લઈને ઈશ્વરની પાસે[...]

  • 🪔 અમૃતવાણી

    ચાર પ્રકારના જીવ

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    શ્રીરામકૃષ્ણ - જીવો ચાર પ્રકારના કહ્યા છે : બદ્ધ, મુમુક્ષુ, મુક્ત અને નિત્ય. સંસારને જાળના જેવો સમજો. જીવો જાણે કે માછલાં અને ઈશ્વર, કે જેની[...]

  • 🪔 કથામૃત પ્રસંગ

    કથામૃત પ્રસંગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    ગયા અંકમાં દિવ્યપુરુષોના સંગનો લાભ કેવી રીતે ચરિતાર્થ થાય, અવતારતત્ત્વ કેમ કરીને સમજાય તે જોયું, હવે આગળ.... શ્રી‘મ’ની સ્મૃતિકથા બંગાળી ‘કથામૃત’ના અંતમાં પ્રકાશકે ગ્રંથકારનું સંક્ષિપ્ત[...]

  • 🪔 અમૃતવાણી

    ભક્તિ જ સાર વસ્તુ

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    ઠાકુર શ્રીરામકૃષ્ણ કોલકાતામાં શ્રીયુત્ મણિલાલ મલ્લિકના સિંદુરિયાપટીને મકાને ભક્તો સાથે પધાર્યા છે. બપોર નમી ગયા છે, સમય ચારેક વાગ્યાનો. આજે બ્રાહ્મ-સમાજનો વાર્ષિક ઉત્સવ. ઈ.સ. ૧૮૮૨,[...]

  • 🪔 કથામૃત પ્રસંગ

    કથામૃત પ્રસંગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    ગયા અંકમાં આપણે રવીન્દ્રના વૈરાગ્યનો પ્રસંગ વાંચ્યો. હવે આગળ.... પ્રકરણ : ૧૨ (કથામૃત, પરિશિષ્ટ ઘ, પરિચ્છેદ ૧/૧૨૭૪ થી ૮૧) અવતાર-સંગ અને અશ્વિનીકુમાર પરિશિષ્ટના આગલા પરિચ્છેદમાં[...]

  • 🪔 અમૃતવાણી

    ઈશ્વર જ કર્તા

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    શ્રીરામકૃષ્ણ હવે સુરેન્દ્રને ઘેર પધાર્યા છે. સુરેન્દ્રના વચલા ભાઈ મેજિસ્ટ્રેટ પણ છે. ભક્તો ઓરડામાં એકઠા થયા છે. ઠાકુર સુરેન્દ્રના ભાઈને કહે છે, ‘આપ જજ, પણ[...]

  • 🪔 અમૃતવાણી

    ગુરુની આવશ્યકતા

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    મોતી પકવતી પ્રખ્યાત માછલી સમુદ્રને તળિયે રહે છે પણ, સ્વાતિ નક્ષત્રની વર્ષાનું પાણી ઝીલવા સપાટી પર આવે છે. પોતાની છીપ ખુલ્લી રાખીને એ સપાટી પર[...]

  • 🪔 કથામૃત પ્રસંગ

    કથામૃત પ્રસંગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    નરેન્દ્રનંુ વિશાળ હૃદય બધા માટે એક સરખું સહાનુભૂતિપૂર્ણ હતું. આગળના અંકમાં આપણને તેમની ઉદારતાનો પ્રારંભ જોવા મળે છે, એ વાત આગળના અંકમાં જોઈ, હવે આગળ...[...]

  • 🪔 અમૃતવાણી

    ભકિત જ સાર

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    ત્યાર પછીને રવિવાર, ૧૯ નવેમ્બર, ૧૮૮૨ના રોજ શ્રીજગદ્ધાત્રી-પૂજા. સુરેન્દ્રે ઠાકુરને આમંત્રણ આપ્યું છે, એટલે એ ઘરમાંથી બહાર ને બહારથી ઘરમાં આંટા માર્યા કરે છે; એમ[...]

  • 🪔 કથામૃત પ્રસંગ

    કથામૃત પ્રસંગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    ઉપાસક જ્યારે ઉપાસ્યનું સ્વરૂપ મેળવે ત્યારે એ જ ઉપાસનાની પરાકાષ્ઠા છે, એ વાત આપણે ગયા અંકમાં વાંચી, હવે આગળ... પ્રકરણ : ૧૧ (૯ મે, ૧૮૮૭)[...]

  • 🪔 અમૃતવાણી

    સંસારી બદ્ધજીવ

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    શ્રીરામકૃષ્ણ સંસારી, બદ્ધજીવની વાત કરે છે. તેઓ જાણે કે રેશમના કીડા જેવા, ધારે તો કોશેટો કાપીને બહાર આવી શકે, પરંતુ કેટલીય મહેનત લઈને કોશેટો બનાવ્યો[...]

  • 🪔 કથામૃત પ્રસંગ

    કથામૃત પ્રસંગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    (ગતાંકથી આગળ...) સ્વામીજી અને ગિરીશ બાબુનો મત સ્વામી વિવેકાનંદ એમને સમજાવતાં કહે છે, ‘તેઓ ઈશ્વર અને મનુષ્યની વચ્ચે છે.’ સ્વામીજીએ જે સમયે આ કહ્યું ત્યાં[...]

  • 🪔 અમૃતવાણી

    શુદ્ધાત્માઓ જાણે કે પૂર્વજન્મના મિત્રો

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    પણ ઈશ્વરનાં દર્શન થયા પછી ભક્તને ઇચ્છા જાગે કે ભગવાનની લીલા જોઉં. રામચંદ્રે રાવણના વધ પછી રાક્ષસપુરી(લંકા)ના પ્રાસાદમાં પ્રવેશ કર્યો. રાવણની વૃદ્ધ માતા નિકષા જીવ[...]

  • 🪔 સંક્ષિપ્ત રૂપરેખા

    રામકૃષ્ણ મિશન વિવેકાનંદ યુનિવર્સિટી - સંક્ષિપ્ત રૂપરેખા

    ✍🏻 સ્વામી આત્મપ્રિયાનંદ

    નોંધ : સ્વામી આત્મપ્રિયાનંદ રામકૃષ્ણ મિશન વિવેકાનંદ યુનિવર્સિટી, બેલુર મઠના ઉપકુલપતિ છે. ‘વેદાંત કેસરી’ના માર્ચ, ૨૦૧૩માં તેમના પ્રસિદ્ધ થયેલ અંગ્રેજી લેખનો શ્રીમતી પન્નાબેન પંડ્યાએ કરેલ[...]

  • 🪔 કથામૃત પ્રસંગ

    કથામૃત પ્રસંગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    (ગતાંકથી આગળ...) પ્રકરણ : ૧૦ ૨૭ ઓક્ટોબર, ૧૮૮૫ શ્રીરામકૃષ્ણનો ગુરુ અને અવતાર ભાવ ડૉ. મહેન્દ્રલાલ સરકાર શ્રીરામકૃષ્ણ પ્રત્યે ગહન શ્રદ્ધા રાખતા હતા. પરંતુ તેઓ પોતાના[...]

  • 🪔 અમૃતવાણી

    બ્રાહ્મ-સમાજની પ્રાર્થનાપદ્ધતિ અને ઈશ્વરનું ઐશ્વર્યવર્ણન

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    શ્રીરામકૃષ્ણ (શિવનાથ વગેરે પ્રત્યે) - હેં ભાઈ! તમે લોકો ઈશ્વરના ઐશ્વર્યનું આટલું બધું વર્ણન કરો છો શા માટે ? મેં કેશવ સેનને પણ આ વાત[...]

  • 🪔

    શ્રીરામકૃષ્ણ ૫રમહંસનો બુદ્ધિવાદીઓ સાથે સંપર્ક

    ✍🏻 શ્રી હરેશભાઈ ધોળકિયા

    શ્રીરામકૃષ્ણ પરમહંસ અદ્‌ભુત આશ્ચર્યકારક આધ્યાત્મિક સાધક હતા. તેમના જીવનમાં એકી સાથે અનેક વિરોધાભાસો જોવા મળે છે. તે પોતે એક અર્થમાં નિરક્ષર હતા, પણ તે અનેક[...]

  • 🪔

    શ્રીરામકૃષ્ણનો માનવજાતિને સંદેશ

    ✍🏻 સ્વામી લોકેશ્વરાનંદ

    સંપાદકીય નોંધ : રામકૃષ્ણ મિશન, ઇન્સ્ટિટ્યૂટ ઓફ કલ્ચર દ્વારા અંગ્રેજી ભાષામાં પ્રકાશિત માસિક ‘બુલેટિન’માં પ્રસિદ્ધ થયેલ લેખનોે શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે.[...]

  • 🪔

    સુવર્ણ યુગ બેસી ચૂક્યો છે

    ✍🏻 સ્વામી ચેતનાનંદ

    સંપાદકીય નોંધ : સ્વામી ચેતનાનંદજીના મૂળ અંગ્રેજી પુસ્તક 'How to Live with God' માંથી દુષ્યંતભાઈ પંડ્યાએ કરેલ ગુજરાતી અનુવાદનો એક અંશ અહીં પ્રસ્તુત છે. ચંદ્રની[...]

  • 🪔

    શ્રીરામકૃષ્ણદેવના સંન્યાસી શિષ્યની જન્મજયંતી

    ✍🏻 સંકલન

    ૩ ફેબૃઆરી, ૨૦૧૫ : સ્વામી અદ્‌ભુતાનંદ જયંતી શ્રીરામકૃષ્ણ પાસે આવનારા ત્યાગી શિષ્યોમાં સ્વામી અદ્‌ભુતાનંદ અથવા લાટુ મહારાજ સૌ પ્રથમ હતા. તેમના બાળપણનું નામ રખતુરામ હતું.[...]

  • 🪔 કથામૃત પ્રસંગ

    કથામૃત પ્રસંગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    (ગતાંકથી આગળ...) ‘ધર્મ-અધર્મ, શુચિ-અશુચિ’ વગેરે ધર્મ અને અધર્મ વિશે શ્રીરામકૃષ્ણ કહે છે : ‘ધર્મ એટલે દાન વગેરે કર્મ. ધર્મને લેવાથી અધર્મને પણ લેવો પડે. પુણ્યને[...]

  • 🪔

    શ્રીરામકૃષ્ણદેવની પ્રાસંગિકતા

    ✍🏻 સ્વામી આત્મદિપાનંદ

    આજે આપણે ભગવાન શ્રીરામકૃષ્ણદેવની પ્રાસંગિકતા શી છે એ વિશે થોડું ચિંતન કરીશું. એક વ્યક્તિ કે જે સંસારથી પૂરેપૂરા નિર્લેપ, કામ-કાંચનના પૂર્ણત્યાગી, જગત સાથે કંઈ લાગે[...]

  • 🪔 વિવેકવાણી

    મારા ગુરુદેવનો આધુનિક જગતને સંદેશ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    શ્રીરામકૃષ્ણનો સંદેશ આધુનિક જગતને આટલો છે : ‘મતવાદો, સંપ્રદાયો, પંથો, દેવળો કે મંદિરોની પરવા ન રાખો. દરેક મનુષ્યની અંદર જે જીવનના સારરૂપ વસ્તુ અર્થાત્ ‘ધર્મ’[...]

  • 🪔 અમૃતવાણી

    ઈશ્વર તરફ જેટલા આગળ વધો તેટલાં કર્મો ઓછાં થતાં જાય

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    ‘સમાધિ થાય એટલે સર્વ કર્મોનો ત્યાગ થઈ જાય. પૂજા, જપ વગેરે કર્મો, સંસાર-વ્યવહારનાં કામ વગેરે બધાં છૂટી જાય. શરૂઆતમાં કર્મોનો ભારે ડોળ રહે. જેમ જેમ[...]

  • 🪔

    શ્રીરામકૃષ્ણદેવના સંન્યાસી શિષ્યની જન્મજયંતી

    ✍🏻 સંકલન

    ૪ જાન્યુ, ૨૦૧૫ : સ્વામી તુરીયાનંદ જયંતી શ્રીમત્ સ્વામી તુરીયાનંદજીનો જન્મ કોલકાતામાં ૩જી જાન્યુઆરી, ૧૮૬૩ના રોજ થયો હતો. તેમનું બાળપણનું નામ હરિનાથ ચટ્ટોપાધ્યાય હતું. નાની[...]

  • 🪔 કથામૃત પ્રસંગ

    કથામૃત પ્રસંગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    (નવેમ્બરથી આગળ...) પ્રકરણ : ૯ સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ શરીર આ અંશમાં શ્રીરામકૃષ્ણની સાથે શ્યામ બસુની ચર્ચા ગંભીર અર્થબોધક છે. સૂક્ષ્મ શરીરને વિશે થિયોસોફી અને[...]

  • 🪔 સંપાદકીય

    કલ્પતરુ શ્રીરામકૃષ્ણ

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    કાશીપુર ઉદ્યાનગૃહે, ૧૮૮૬ની ૧લી જાન્યુઆરીએ શ્રીરામકૃષ્ણ કલ્પતરુ બન્યા હતા અને ‘તમારું ચૈતન્ય થાઓ!’ કહી તેમણે પોતાના ભક્તો પર કૃપા કરી હતી. એ યાદગાર દિવસ હતો.[...]

  • 🪔 અમૃતવાણી

    ગુરુ મુખે શિષ્યની પ્રશંસા

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    થશ્રીરામકૃષ્ણ કથામૃત (ભાગ-૨, પૃ. ૧૬૨-૧૬૩)માં ઠાકુર નરેન્દ્રનાથની પ્રશંસા કરતાં કહે છે : ‘નરેન્દ્રનું ખૂબ ઊંચું ઘર, નિરાકારનું ઘર. પુરુષ-સત્તા. આટલા ભક્તો આવે છે, પણ એના[...]

  • 🪔 અમૃતવાણી

    ઈશ્વર-લાભનાં લક્ષણો - સપ્તભૂમિ અને બ્રહ્મજ્ઞાન

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    શ્રીરામકૃષ્ણ - ‘વેદમાં બ્રહ્મજ્ઞાનીની જુદી જુદી અવસ્થાઓનું વર્ણન છે. જ્ઞાનમાર્ગ ઘણો કઠિન માર્ગ. સંસારભોગની વાસના, કામ-કાંચનમાં આસક્તિનો લેશમાત્ર હોય તો જ્ઞાન થાય નહિ. આ માર્ગ[...]

  • 🪔 કથામૃત પ્રસંગ

    કથામૃત પ્રસંગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    (સપ્ટેમ્બરથી આગળ...) નચિકેતાની તત્ત્વજિજ્ઞાસા યમરાજ જ્યારે નચિકેતાને લોભ દેખાડે છે ત્યારે નચિકેતાએ કહ્યું, ‘હું આત્મજ્ઞાન મેળવવા ઇચ્છું છું. શું મૃત્યુ પછી પણ જીવ રહે છે[...]

  • 🪔 અમૃતવાણી

    કાલીરૂપ અને શ્યામરૂપની વ્યાખ્યા : ‘અનંત’ને જાણી ન શકાય

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    નવેદાન્ત-વિચારથી રૂપ બૂપ ઊડી જાય. એ વિચારનો છેલ્લો સિદ્ધાંત એ કે બ્રહ્મ સત્ય અને નામરૂપવાળું જગત મિથ્યા. જ્યાં સુધી ‘હું ભક્ત’ એ ભાવના રહે, ત્યાં[...]