🪔 સંપાદકની કલમે
તિથિ, વાર, નક્ષત્રની સાર-અસારતા
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
April 2023
શ્રીરામકૃષ્ણના ભક્તોમાં બધાનું એક વિશિષ્ટ કાર્ય હતું. પ્રત્યેક ભક્તનું, ભલે એ સંન્યાસી હોય કે ગૃહસ્થ, એક અદ્વિતીય પાસું હતું, એક વિશિષ્ટ માનસિક ગઠન હતું. શ્રીરામકૃષ્ણની [...]
🪔 સંપાદકની કલમે
હું ગાડી, તમે ‘એન્જિનિયર’
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
March 2023
આપણે ગુજરાતીમાં કહીએ છીએ— ‘ભણતર’ અને ‘ગણતર’. ઘણા લોકો ભણે ખરા પણ ગણે નહીં. એટલે જીવનની નાની નાની મુસીબતો સામે નાસીપાસ થઈ જાય. ઠાકુર એક [...]
🪔 સંપાદકની કલમે
“ફૂટ, ફાટ, ઇટ, મિટ! - ૧”
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
February 2023
આપણા મિત્રો, સગાંસંબંધીઓ, સહકર્મીઓ વગેરેનો આપણા ચરિત્ર ઉપર કેવો પ્રભાવ પડે છે એ સમજાવવા માટે શ્રીરામકૃષ્ણ એક મજાની ઉપમા આપે છે. તેઓ કહે છે કે [...]
🪔 સંપાદકની કલમે
સત્યનો માર્ગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જોને
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
January 2023
જાન્યુઆરી, 2023માં આપણને બે મહોત્સવ ઉજવવાનો લહાવો મળવાનો છે. ૧૨ જાન્યુઆરીએ અંગ્રેજી કેલેન્ડર અનુસાર સ્વામી વિવેકાનંદનો જન્મ દિવસ “રાષ્ટ્રીય યુવા દિવસ” રૂપે સમગ્ર ભારતમાં ઉજવાય [...]
🪔 સંપાદકની કલમે
નારી સશક્તિકરણ અને શ્રીમા શારદાદેવી
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
December 2022
15 ડિસેમ્બર, 2022ના રોજ શ્રીમા શારદાદેવીનો જન્મતિથિ મહોત્સવ છે. આ શુભ અવસરે આવો, આપણે ભારતમાં નારી સશક્તીકરણનું એક આકલન કરીએ. ભારતની નારીઓ આજના ભારતમાં આપણે [...]
🪔 સંપાદકની કલમે
સ્વામી વિવેકાનંદનો અક્ષરદેહ
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
November 2022
મા સારદા જો કોઈ સાધુમાં ભક્તિ અને વૈરાગ્યની સાથે જ્ઞાનનો સંગમ જોતાં તો તેઓ તે સાધુ વિષે કહેતાં, “હાથીના દાંત સોનાથી મઢેલા હોય એવો સાધુ.” [...]
🪔 સંપાદકીય
એકાગ્રતા-પ્રાપ્તિના ઉપાયો
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
September 1996
(ગતાંકથી આગળ) એકાગ્રતા અને નિયમિતતા આપણું જીવન જેટલું નિયમિત થશે તેટલું આપણા મન પરનું નિયંત્રણ સરળ બનશે અને આપણું મન જેટલું નિયંત્રિત થશે તેટલું એકાગ્રતા [...]
🪔 સંપાદકીય
એકાગ્રતા- પ્રાપ્તિના ઉપાયો
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
August 1996
વૈશ્વિકીકરણના આ યુગમાં સ્પર્ધામાં ટકી રહેવા માટે હવે ઔદ્યોગિક ક્ષેત્રે ઉત્પાદકતા (Productivity) વધારવી અનિવાર્ય બની ગઈ છે, ઉત્પાદનની ગુણવત્તા પર ધ્યાન આપવું આવશ્યક બની ગયું [...]
🪔 સંપાદકીય
સફળતાનું રહસ્ય એકાગ્રતા
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
July 1996
સ્વામી વિવેકાનંદજી એકવાર અમેરિકામાં એક નદીના તટ પરના ગામડામાં હતા ત્યારે તેમણે જોયું કે એક નવયુવકોનું ટોળું પુલ પરથી નદીના વહેણમાં તરતાં એક દોરીથી બાંધેલા [...]
🪔 સંપાદકીય
બક્ષે નવજીવન - કથામૃતની અમીધારા
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
March 1996
એ રાત અંધારી તો હતી, પણ શ્રી ‘મ’ ના (શ્રી મહેન્દ્રનાથ ગુપ્ત ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ના લેખકના) ચહેરા પર તો એના કરતાંય વધુ ગાઢ અંધકાર છવાઈ ગયો [...]
🪔 સંપાદકીય
પોરબંદર અને સ્વામી વિવેકાનંદ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
February 1996
પોરબંદર! સાધુ - સંતોની પાવન ભૂમિ પોરબંદર! સુદામાપુરી નામે વિખ્યાત એ ઐતિહાસિક પોરબંદર! મહાત્મા ગાંધીનું પુણ્ય જન્મસ્થળ પોરબંદર! પોરબંદરનું નામ સાંભળતાં જ શ્રદ્ધાથી મસ્તક નમી [...]
🪔 સંપાદકીય
‘મેરો દરદ ન જાને કોય’
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
January 1996
વિદેશથી પાછા ફર્યા પછી સ્વામી વિવેકાનંદજી જ્યારે કલકત્તામાં ‘બલરામ ભવન’માં રહેતા હતા ત્યારની એક ઘટનાનું વર્ણન કરતાં શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્ય સ્વામી તુરીયાનંદજી મહારાજે કહ્યું હતું, [...]
🪔 સંપાદકીય
ધ્યાનનાં પ્રથમ સોપાનો (૬)
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
September 1992
સ્વામી વિવેકાનંદજીની ઇચ્છાને માન આપીને તેમના ગુરુભાઈ સ્વામી તુરીયાનંદજીએ ઈ.સ. ૧૯૦૦માં અમેરિકાના નોર્થ કેલિફૉર્નિયામાં શાંતિ રસાશ્રમની સ્થાપના કરી. નિર્જન સ્થળમાં હોવાથી ૧૬૦ એકર જમીનમાં પ્રસરેલ [...]
🪔 સંપાદકીય
ધ્યાનનાં પ્રથમ સોપાનો (૫)
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
August 1992
એકવાર નારદમુનિ એક વનમાં થઈને જઈ રહ્યા હતા, ત્યારે તેમણે એક વિચિત્ર પાગલ જેવા માણસને જોયો. તે નાચતો, કૂદતો અને કીર્તન કરતો હતો. નારદજીને જોઈને [...]
🪔 સંપાદકીય
શ્રીમા શારદાદેવીની પદરજથી પવિત્ર બનેલ તીર્થસ્થાનો - ૨
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
December 2004
૧૯૧૦માં જ્યારે શ્રીમા કોલકાતા આવ્યાં ત્યારે તેમની તબિયત બરાબર ન રહી. બલરામ બોઝનાં પત્ની કૃષ્ણભાવિનીએ તેમને ઓરિસ્સામાં કોઠારમાં હવાફેર કરવા ઘણી વિનંતી કરી. કોઠારમાં તેમની [...]
🪔 સંપાદકીય
શ્રીમા શારદાદેવીની પદરજથી પવિત્ર બનેલ તીર્થસ્થાનો - ૧
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
November 2004
તીર્થયાત્રાનું મહત્ત્વ ભારતમાં સવિશેષ જોવા મળે છે. ઘણા ઋષિઓએ - મહાપુરુષોએ વિવિધ તીર્થસ્થળોએ જઈને એમની પવિત્ર ચરણધૂલિથી જે તે તીર્થસ્થાનને વધુ ને વધુ પવિત્ર બનાવ્યાં [...]
🪔 સંપાદકીય
ધ્યાનનાં પ્રથમ સોપાનો (૪)
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
July 1992
બાહ્ય સ્થળ, વાતાવરણ વગેરે શું મનની એકાગ્રતા અને ધ્યાન માટે અસરકારક પરિબળો છે? આ એક વિચારણીય પ્રશ્ન છે. ઘણા એમ માને છે કે શાંત-એકાંત, સ્થળ, [...]
🪔 સંપાદકીય
શ્રીમા શારદાદેવી અને ગૃહસ્થધર્મ - ૨
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
October 2004
(ગતાંકથી આગળ) શ્રીરામકૃષ્ણદેવની મહાસમાધિ પછી કામારપુકુરમાં શ્રીમાએ કેવું તપોમય અને કષ્ટમય જીવન ગાળ્યું હતું, એ વિશે આપણે આ પહેલાંના લેખમાં જોઈ ગયા છીએ. જ્યાં પોતે [...]
🪔 સંપાદકીય
શ્રીમા શારદાદેવી અને ગૃહસ્થધર્મ - ૧
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
September 2004
શ્રીરામકૃષ્ણદેવ અને શ્રીમા શારદાદેવી સારી રીતે સમજતાં હતાં કે સમાજ અને ધર્મે નક્કી કરેલા, દામ્પત્યજીવનના સામાન્ય સંબંધો તેમને લાગુ પડતા ન હતા. પોતાના પતિની જેમ [...]
🪔 સંપાદકીય
મૂલ્યલક્ષી કેળવણી માટે વ્યવહારુ પદ્ધતિઓ - ૩
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
August 2004
આ અગાઉના લેખોમાં આપણે મૂલ્યલક્ષી કેળવણીની વ્યવહારુ પદ્ધતિઓમાંથી સંકલ્પનાત્મક પદ્ધતિ, જીવન કથાત્મક પદ્ધતિ, વાર્તાકથન પદ્ધતિની ઉદાહરણો સાથે વિગતવાર ચર્ચા કરી ગયા છીએ. હવે આપણે આ [...]
🪔 સંપાદકીય
મૂલ્યલક્ષી કેળવણી માટે વ્યવહારુ પદ્ધતિઓ - ૨
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
July 2004
(ગતાંકથી આગળ) ગયા અંકમાં આપણે મૂલ્યલક્ષી કેળવણીની વ્યવહારુ પદ્ધતિઓમાંથી સંકલ્પનાત્મક પદ્ધતિ અને જીવન કથાત્મક પદ્ધતિની વિગતવાર ચર્ચા કરી ગયા. હવે આપણી ચર્ચા આગળ વધારીએ. ૩. [...]
🪔 સંપાદકીય
મૂલ્યલક્ષી કેળવણી માટે વ્યવહારુ પદ્ધતિઓ - ૧
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
June 2004
મૂલ્યલક્ષી કેળવણી એટલે વિદ્યાર્થીઓમાં ઇચ્છનીય વર્તનપરિવર્તન લાવવાની પ્રક્રિયા. એ શિક્ષણ પ્રક્રિયા દ્વારા વિદ્યાર્થીઓનાં જ્ઞાન, કાર્યકુશળતા, રુચિવલણો અને સદ્ગુણોમાં સુધારણા લાવી શકાય છે. શાળામાં શિક્ષક જાગ્રત [...]
🪔 સંપાદકીય
આપણા દૈનંદિન જીવનમાં ઉપનિષદોનું મહત્ત્વ - ૨
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
May 2004
સુખ કે આનંદ એટલે શું? આ સુખ અને આનંદને આપણે ક્યાં શોધવાં? સુખાનંદની પ્રાપ્તિ કેવી રીતે થાય? આપણા મનમાં આ બધા પ્રશ્નો અવારનવાર ઊભા થાય [...]
🪔 સંપાદકીય
આપણા દૈનંદિન જીવનમાં ઉપનિષદોનું મહત્ત્વ - ૧
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
April 2004
આપણી પ્રાચીન આધ્યાત્મિક સંસ્કૃતિના વારસા સમા ઉપનિષદો એ પ્રાચીન રાજર્ષિઓની આધ્યાત્મિક અનુભૂતિઓનો અમૂલ્ય ખજાનો છે. આધ્યાત્મિક જ્ઞાન, આધ્યાત્મિક અનુભવ અને પ્રણાલીઓમાં બ્રાહ્મણોનું વર્ચસ્વ હતું, એમ [...]
🪔 સંપાદકીય
કરુણામયી શ્રી શ્રીમા
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
December 2003
૧૬ ડિસેમ્બર, ૨૦૦૩માં શ્રી શ્રીમા શારદાદેવીની જન્મજયંતીના ૧૫૦મા વર્ષમાં આપણે પ્રવેશ કરીએ છીએ. આ પાવનકારી વર્ષમાં રામકૃષ્ણ મઠ-મિશનનાં બધાં કેન્દ્રો તથા શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા સાથે સંલગ્ન [...]
🪔 સંપાદકીય
શ્રીરામકૃષ્ણની રઘુવીર શ્રીરામની સાધના
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
March 2004
અક્ષયકુમાર સેને પૂંથીમાં શ્રીઠાકુરની રઘુવીર શ્રીરામની સાધના વિશે વર્ણન કરતાં કહ્યું છે : હવે રામ-સાધનામાં મન કર્યું સ્થિર; રાતદિન ચિંતે, હશે કયાંહાં રઘુવીર. રામ ધ્યાન, [...]
🪔 સંપાદકીય
શ્રીરામકૃષ્ણ કથામૃતની દિવ્ય રંગભૂમિ દક્ષિણેશ્વર
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
November 2003
દક્ષિણેશ્વરની દિવ્ય અને પવિત્ર ભૂમિ શ્રીરામકૃષ્ણદેવની દિવ્યલીલાનું અને તેમની સર્વોત્કૃષ્ટ બાર વરસની આધ્યાત્મિક સાધનાઓનું ક્ષેત્ર તો છે જ. સાથે ને સાથે સાધના દ્વારા એમણે કરેલી [...]
🪔 સંપાદકીય
શ્રીરામકૃષ્ણ અને એમનો માતૃભાવ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
October 2003
શ્રીરામકૃષ્ણ પોતાના જીવનમાં માતૃપૂજાને જે પ્રાધાન્ય આપતા હતા અને તેમણે જે સિદ્ધિ પ્રાપ્ત કરી હતી તેવાં પ્રાધાન્ય કે અનુભૂતિભરી સિદ્ધિ વિશ્વમાં બીજે ક્યાંય જોવા મળતાં [...]
🪔 સંપાદકીય
કીર્તનાનંદે શ્રીરામકૃષ્ણ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
February 2004
હજારો વર્ષના આપણા આધ્યાત્મિક અનુભૂતિઓના ઇતિહાસમાં ‘હરિનામ સંકીર્તન’ કે ‘ભગવન્નામ સંકીર્તન’નું એક અનોખું મહત્ત્વ રહ્યું છે. આ હરિનામ સંકીર્તનથી ક્યારેક ભારતનું આધ્યાત્મિક આનંદબજાર ભરપૂર ભરેલું [...]
🪔
નિરોધન સમાહિત મન...
✍🏻 સંપાદકીય
April 1995
ગોસ્વામી તુલસીદાસજીએ ‘વિનય-પત્રિકા’ નામના અદ્ભુત ભક્તિપૂર્ણ ગ્રંથની રચના કેવી રીતે કરી એ વિષે રસપ્રદ આખ્યાયિકા છે. એક વાર વારાણસીમાં એક હત્યારો તીર્થયાત્રા કરવા આવ્યો અને [...]
🪔 સંપાદકીય
ઉપનિષદોમાં વર્ણવેલ માનવનું વ્યક્તિત્વ - ૬
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
September 2003
ઉપનિષદોમાં માનવના વ્યક્તિત્વનાં વર્ણન માટે આપણને બીજી એક રીત સાંપડે છે. સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ એ ત્રિવિધ શરીરની વાત તો આપણે અગાઉ જોઈ ગયા છીએ. [...]
🪔 સંપાદકીય
સ્વામી વિવેકાનંદ અને નારીજાગરણ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
January 2004
ભારતીય નારીનાં પવિત્રતા અને શક્તિની ગૌરવ ગરિમા અને તેનું ઉર્ધ્વીકરણ એ સ્વામી વિવેકાનંદનું સ્વપ્ન હતું. આ બધું તેઓ પોતાના ગુરુદેવ શ્રીરામકૃષ્ણ પાસેથી શીખ્યા હતા. તેમણે [...]
🪔 સંપાદકીય
ઉપનિષદોમાં વર્ણવેલ માનવનું વ્યક્તિત્વ - ૫
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
August 2003
આપણે આપણા આગલા સંપાદકીયમાં માનવના વ્યક્તિત્વનાં સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર એ બે પાસાંની વિગતવાર ચર્ચા કરી ગયા છીએ. ઉપનિષદોમાં જણાવ્યા પ્રમાણે, માનવવ્યક્તિત્વનું એક ત્રીજું [...]
🪔 સંપાદકીય
ઉપનિષદોમાં વર્ણવેલ માનવનું વ્યક્તિત્વ - ૪
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
July 2003
પશ્ચિમના દૃષ્ટિબિંદુની વિરુદ્ધમાં બેસે તેવા ઉપનિષદોમાંના ચેતનાની સંકલ્પના વિશે આપણે ગયા સંપાદકીયમાં વિગતવાર ચર્ચા કરી હતી. પશ્ચિમની ચેતનાની સંકલ્પનાને આપણે બહુ બહુ તો ઉપનિષદોના ‘પ્રાણ’ [...]
🪔 સંપાદકીય
ઉપનિષદોમાં વર્ણવેલ માનવનું વ્યક્તિત્વ - ૩
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
June 2003
આની પહેલાંના અમારા સંપાદકીય લેખમાં આપણે કેટલાક પ્રશ્નો ચેતનાના સંબંધમાં પૂછયા હતા. એ પૈકીનો એક પ્રશ્ન એ હતો કે ‘ચેતના એ શું આપણા મનોદૈહિક સંકુલથી [...]
🪔 સંપાદકીય
મા તે મા
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
December 1994
મા! કેટકેટલા ભાવોનો ઉદ્દીપક છે આ નાનકડો શબ્દ- ‘મા’! કેવો મધુર! કેટલો સુંદર! ખલિલ જિબ્રાન કહે છે, “માનવજાતિના હોઠ પરનો સૌથી સુંદર શબ્દ છે મા; [...]
🪔 સંપાદકીય
ઉપનિષદોમાં વર્ણવેલ માનવનું વ્યક્તિત્વ - ૨
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
May 2003
આપણા આગલા સંપાદકીયમાં માનવ વ્યક્તિત્વના સાચા સ્વરૂપની સમજણ માટે આપણાં શાસ્ત્રો અને એમાં પણ ખાસ કરીને ઉપનિષદોના અધ્યયન અને સમાલોચનાની આવશ્યકતા વિશે ચર્ચા કરી ગયા [...]
🪔 સંપાદકીય
ઉપનિષદોમાં વર્ણવેલ માનવનું વ્યક્તિત્વ - ૧
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
April 2003
છેલ્લાં ૧૦૦ વર્ષમાં માનવજાતે જ્ઞાનની ક્ષિતિજો અને તેમાંય ખાસ કરીને વિજ્ઞાન અને ટેક્નોલોજીના ક્ષેત્રમાં અદ્ભુત પ્રગતિ સાધી છે. અતિ અલ્પ સમયમાં નાનામાં નાના નિર્જીવ પરમાણુથી [...]
🪔 સંપાદકીય
વેદોની વ્યાખ્યાપદ્ધતિનો ઈતિહાસ અને શ્રીરામકૃષ્ણદેવ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
March 2003
આપણે આગળના સંપાદકીય લેખોમાં ભારતના તેમજ પશ્ચિમના મર્મજ્ઞોએ છેલ્લાં ૨૦૦ થી વધુ વર્ષમાં વૈદિક સંહિતા અને વેદશાસ્ત્રોનું અર્થઘટન કરવાની વ્યાખ્યાપદ્ધતિ વિશે થયેલા અનેક પ્રયાસોની ચર્ચા [...]
🪔 સંપાદકીય
વેદોની વ્યાખ્યાપદ્ધતિનો ઇતિહાસ - ૨
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
February 2003
વેદોની જાળવણી અને તેના અર્થઘટન વિશે પશ્ચિમના વિદ્વાનોના પ્રદાન વિશે આપણે અભ્યાસ કરીએ તે પહેલાં આપણે એ વસ્તુને યાદ રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ કે એમનો [...]
🪔 સંપાદકીય
વેદોની વ્યાખ્યાપદ્ધતિનો ઈતિહાસ - ૧
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
January 2003
ગયા માસના સંપાદકીય લેખના અંતે આપણે યાસ્કથી માંડીને આજ સુધીના વેદના અર્થઘટનો કરનારા પ્રયાસો વિશે એક ઐતિહાસિક વિવેચના કરવાની વાત કરી હતી. ભારતના તેમજ વિદેશી [...]
🪔 સંપાદકીય
સ્વામી વિવેકાનંદનો અમરવારસો - ૨
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
December 2002
ગયા માસના સંપાદકીય લેખમાં સ્વામી વિવેકાનંદના અમર અને મહાન વારસા વિશે ચર્ચા કરી હતી. સ્વામી વિવેકાનંદ વેદોને સનાતનહિંદુ ધર્મની સામાન્ય આધારશીલા રૂપે પુન:સ્થાપિત કરવા માગતા [...]
🪔 સંપાદકીય
સ્વામી વિવેકાનંદનો અમરવારસો
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
November 2002
સુખ્યાત ઇતિહાસકાર વિલ ડ્યુરાંએ પોતાના વિશ્વપ્રસિદ્ધ ગ્રંથમાળા ‘The Story of Civilization’માં એક ઘણું મહત્ત્વનું અને સૂચક નિરીક્ષણ કર્યું છે : ‘વૈદિક સમયથી માંડીને આજ સુધીમાં [...]
🪔 સંપાદકીય
ધ્યાનનાં પ્રથમ સોપાનો (૩)
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
June 1992
ઘણા સાધકોનો પ્રશ્ન હોય છે, “ધ્યાનના સમયમાં ખરાબ વિચારો આવે તો શું કરવું?” કેટલીક વાર તો તેઓને એમ લાગે છે - “આના કરતાં તો પહેલાં [...]
🪔 સંપાદકીય
વિશ્વબંધુત્વથી વિશ્વએકત્વ ભણી
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
March 1992
આજે સમસ્ત વિશ્વમાં ઉથલ-પથલ મચી રહી છે. મહાશક્તિશાળી સોવિયત રશિયાના વિઘટન બાદ અન્ય રાષ્ટ્રો ચિંતામાં પડ્યાં છે - આ મહા રાષ્ટ્રનાં હજારો આણવિક અસ્ત્રો કોના [...]
🪔 સંપાદકીય
શારદા-સરસ્વતી
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
February 1992
શ્રીરામકૃષ્ણદેવે એક વાર શ્રીમા શારદાદેવી વિષે કહ્યું હતું : “એ છે શારદા-સરસ્વતી, જ્ઞાન આપવા આવેલ છે.” આશ્ચર્ય! ગામડાની એક અભણ સ્ત્રી, જેને પોતાના હસ્તાક્ષર કરતાં [...]
🪔 સંપાદકીય
આવો, સ્વામીજી, આવો!
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
January 1992
આજથી ઠીક એકસો વર્ષો પૂર્વે સ્વામી વિવેકાનંદજીએ સમસ્ત ભારતનું ભ્રમણ કર્યું હતું. ભારતને પિછાણવા, પોતાના જીવનના ઉદ્દેશને સમજવા, અંતરમાં અણજાણી વેદના અને મહત્ત્વાકાંક્ષા સેવતા, એક [...]
🪔 સંપાદકીય
એકાગ્રતા અને ધ્યાન (૭)
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
December 1991
શ્રીમા શારદાદેવી જયરામબાટીમાં એક શિષ્ય સાથે વાતચીત કરી રહ્યાં હતાં. શિષ્યે પૂછ્યું - “મા! કોઈ કોઈ કહે છે, કામકાજ કરવાથી કંઈ વળવાનું નથી. જપધ્યાન જ [...]
🪔 સંપાદકની કલમે
સ્નેહ અને સૃજનશીલતા
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
September 2022
વિદ્યા માનવસમાજનો પાયો છે. એક સમય હતો, ભારત મા સરસ્વતીની ભૂમિ હતી. દર્શન, યોગ, અધ્યાત્મ, અર્થશાસ્ત્ર, ધનુર્વેદ, આયુર્વેદ, ખગોળવિજ્ઞાન, ગણિત, ભાષા, સાહિત્ય, કલા, વગેરે ક્ષેત્રોમાં [...]
🪔 સંપાદકીય
દુર્ગાપૂજાનો વૈદિક મૂળસ્રોત
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
October 2002
નવરાત્રિ અથવા દુર્ગા મહોત્સવ આ વખતે ઓક્ટોબર માસમાં આવે છે. ભારતના મુખ્ય ધાર્મિક ઉત્સવોમાંહેનો એ એક છે. અને તે સમગ્ર દેશમાં, પૂર્વના આસામ અને બંગાળથી [...]
Your Content Goes Here