• 🪔 સંપાદકની કલમે

    તિથિ, વાર, નક્ષત્રની સાર-અસારતા

    ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

    April 2023

    Views: 230 Comments

    શ્રીરામકૃષ્ણના ભક્તોમાં બધાનું એક વિશિષ્ટ કાર્ય હતું. પ્રત્યેક ભક્તનું, ભલે એ સંન્યાસી હોય કે ગૃહસ્થ, એક અદ્વિતીય પાસું હતું, એક વિશિષ્ટ માનસિક ગઠન હતું. શ્રીરામકૃષ્ણની [...]

  • 🪔 સંપાદકની કલમે

    હું ગાડી, તમે ‘એન્જિનિયર’

    ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

    March 2023

    Views: 4050 Comments

    આપણે ગુજરાતીમાં કહીએ છીએ— ‘ભણતર’ અને ‘ગણતર’. ઘણા લોકો ભણે ખરા પણ ગણે નહીં. એટલે જીવનની નાની નાની મુસીબતો સામે નાસીપાસ થઈ જાય. ઠાકુર એક [...]

  • 🪔 સંપાદકની કલમે

    “ફૂટ, ફાટ, ઇટ, મિટ! - ૧”

    ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

    February 2023

    Views: 5111 Comment

    આપણા મિત્રો, સગાંસંબંધીઓ, સહકર્મીઓ વગેરેનો આપણા ચરિત્ર ઉપર કેવો પ્રભાવ પડે છે એ સમજાવવા માટે શ્રીરામકૃષ્ણ એક મજાની ઉપમા આપે છે. તેઓ કહે છે કે [...]

  • 🪔 સંપાદકની કલમે

    સત્યનો માર્ગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જોને

    ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

    January 2023

    Views: 8070 Comments

    જાન્યુઆરી, 2023માં આપણને બે મહોત્સવ ઉજવવાનો લહાવો મળવાનો છે. ૧૨ જાન્યુઆરીએ અંગ્રેજી કેલેન્ડર અનુસાર સ્વામી વિવેકાનંદનો જન્મ દિવસ “રાષ્ટ્રીય યુવા દિવસ” રૂપે સમગ્ર ભારતમાં ઉજવાય [...]

  • 🪔 સંપાદકની કલમે

    નારી સશક્તિકરણ અને શ્રીમા શારદાદેવી

    ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

    December 2022

    Views: 6050 Comments

    15 ડિસેમ્બર, 2022ના રોજ શ્રીમા શારદાદેવીનો જન્મતિથિ મહોત્સવ છે. આ શુભ અવસરે આવો, આપણે ભારતમાં નારી સશક્તીકરણનું એક આકલન કરીએ. ભારતની નારીઓ આજના ભારતમાં આપણે [...]

  • 🪔 સંપાદકની કલમે

    સ્વામી વિવેકાનંદનો અક્ષરદેહ

    ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

    November 2022

    Views: 4251 Comment

    મા સારદા જો કોઈ સાધુમાં ભક્તિ અને વૈરાગ્યની સાથે જ્ઞાનનો સંગમ જોતાં તો તેઓ તે સાધુ વિષે કહેતાં, “હાથીના દાંત સોનાથી મઢેલા હોય એવો સાધુ.” [...]

  • 🪔 સંપાદકીય

    એકાગ્રતા-પ્રાપ્તિના ઉપાયો

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    September 1996

    Views: 890 Comments

    (ગતાંકથી આગળ) એકાગ્રતા અને નિયમિતતા આપણું જીવન જેટલું નિયમિત થશે તેટલું આપણા મન પરનું નિયંત્રણ સરળ બનશે અને આપણું મન જેટલું નિયંત્રિત થશે તેટલું એકાગ્રતા [...]

  • 🪔 સંપાદકીય

    એકાગ્રતા- પ્રાપ્તિના ઉપાયો

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    August 1996

    Views: 840 Comments

    વૈશ્વિકીકરણના આ યુગમાં સ્પર્ધામાં ટકી રહેવા માટે હવે ઔદ્યોગિક ક્ષેત્રે ઉત્પાદકતા (Productivity) વધારવી અનિવાર્ય બની ગઈ છે, ઉત્પાદનની ગુણવત્તા પર ધ્યાન આપવું આવશ્યક બની ગયું [...]

  • 🪔 સંપાદકીય

    સફળતાનું રહસ્ય એકાગ્રતા

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    July 1996

    Views: 720 Comments

    સ્વામી વિવેકાનંદજી એકવાર અમેરિકામાં એક નદીના તટ પરના ગામડામાં હતા ત્યારે તેમણે જોયું કે એક નવયુવકોનું ટોળું પુલ પરથી નદીના વહેણમાં તરતાં એક દોરીથી બાંધેલા [...]

  • 🪔 સંપાદકીય

    બક્ષે નવજીવન - કથામૃતની અમીધારા

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    March 1996

    Views: 590 Comments

    એ રાત અંધારી તો હતી, પણ શ્રી ‘મ’ ના (શ્રી મહેન્દ્રનાથ ગુપ્ત ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ના લેખકના) ચહેરા પર તો એના કરતાંય વધુ ગાઢ અંધકાર છવાઈ ગયો [...]

  • 🪔 સંપાદકીય

    પોરબંદર અને સ્વામી વિવેકાનંદ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    February 1996

    Views: 630 Comments

    પોરબંદર! સાધુ - સંતોની પાવન ભૂમિ પોરબંદર! સુદામાપુરી નામે વિખ્યાત એ ઐતિહાસિક પોરબંદર! મહાત્મા ગાંધીનું પુણ્ય જન્મસ્થળ પોરબંદર! પોરબંદરનું નામ સાંભળતાં જ શ્રદ્ધાથી મસ્તક નમી [...]

  • 🪔 સંપાદકીય

    ‘મેરો દરદ ન જાને કોય’

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    January 1996

    Views: 850 Comments

    વિદેશથી પાછા ફર્યા પછી સ્વામી વિવેકાનંદજી જ્યારે કલકત્તામાં ‘બલરામ ભવન’માં રહેતા હતા ત્યારની એક ઘટનાનું વર્ણન કરતાં શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્ય સ્વામી તુરીયાનંદજી મહારાજે કહ્યું હતું, [...]

  • 🪔 સંપાદકીય

    ધ્યાનનાં પ્રથમ સોપાનો (૬)

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    September 1992

    Views: 570 Comments

    સ્વામી વિવેકાનંદજીની ઇચ્છાને માન આપીને તેમના ગુરુભાઈ સ્વામી તુરીયાનંદજીએ ઈ.સ. ૧૯૦૦માં અમેરિકાના નોર્થ કેલિફૉર્નિયામાં શાંતિ રસાશ્રમની સ્થાપના કરી. નિર્જન સ્થળમાં હોવાથી ૧૬૦ એકર જમીનમાં પ્રસરેલ [...]

  • 🪔 સંપાદકીય

    ધ્યાનનાં પ્રથમ સોપાનો (૫)

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    August 1992

    Views: 710 Comments

    એકવાર નારદમુનિ એક વનમાં થઈને જઈ રહ્યા હતા, ત્યારે તેમણે એક વિચિત્ર પાગલ જેવા માણસને જોયો. તે નાચતો, કૂદતો અને કીર્તન કરતો હતો. નારદજીને જોઈને [...]

  • 🪔 સંપાદકીય

    શ્રીમા શારદાદેવીની પદરજથી પવિત્ર બનેલ તીર્થસ્થાનો - ૨

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    December 2004

    Views: 100 Comments

    ૧૯૧૦માં જ્યારે શ્રીમા કોલકાતા આવ્યાં ત્યારે તેમની તબિયત બરાબર ન રહી. બલરામ બોઝનાં પત્ની કૃષ્ણભાવિનીએ તેમને ઓરિસ્સામાં કોઠારમાં હવાફેર કરવા ઘણી વિનંતી કરી. કોઠારમાં તેમની [...]

  • 🪔 સંપાદકીય

    શ્રીમા શારદાદેવીની પદરજથી પવિત્ર બનેલ તીર્થસ્થાનો - ૧

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    November 2004

    Views: 100 Comments

    તીર્થયાત્રાનું મહત્ત્વ ભારતમાં સવિશેષ જોવા મળે છે. ઘણા ઋષિઓએ - મહાપુરુષોએ વિવિધ તીર્થસ્થળોએ જઈને એમની પવિત્ર ચરણધૂલિથી જે તે તીર્થસ્થાનને વધુ ને વધુ પવિત્ર બનાવ્યાં [...]

  • 🪔 સંપાદકીય

    ધ્યાનનાં પ્રથમ સોપાનો (૪)

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    July 1992

    Views: 590 Comments

    બાહ્ય સ્થળ, વાતાવરણ વગેરે શું મનની એકાગ્રતા અને ધ્યાન માટે અસરકારક પરિબળો છે? આ એક વિચારણીય પ્રશ્ન છે. ઘણા એમ માને છે કે શાંત-એકાંત, સ્થળ, [...]

  • 🪔 સંપાદકીય

    શ્રીમા શારદાદેવી અને ગૃહસ્થધર્મ - ૨

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    October 2004

    Views: 80 Comments

    (ગતાંકથી આગળ) શ્રીરામકૃષ્ણદેવની મહાસમાધિ પછી કામારપુકુરમાં શ્રીમાએ કેવું તપોમય અને કષ્ટમય જીવન ગાળ્યું હતું, એ વિશે આપણે આ પહેલાંના લેખમાં જોઈ ગયા છીએ. જ્યાં પોતે [...]

  • 🪔 સંપાદકીય

    શ્રીમા શારદાદેવી અને ગૃહસ્થધર્મ - ૧

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    September 2004

    Views: 80 Comments

    શ્રીરામકૃષ્ણદેવ અને શ્રીમા શારદાદેવી સારી રીતે સમજતાં હતાં કે સમાજ અને ધર્મે નક્કી કરેલા, દામ્પત્યજીવનના સામાન્ય સંબંધો તેમને લાગુ પડતા ન હતા. પોતાના પતિની જેમ [...]

  • 🪔 સંપાદકીય

    મૂલ્યલક્ષી કેળવણી માટે વ્યવહારુ પદ્ધતિઓ - ૩

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    August 2004

    Views: 70 Comments

    આ અગાઉના લેખોમાં આપણે મૂલ્યલક્ષી કેળવણીની વ્યવહારુ પદ્ધતિઓમાંથી સંકલ્પનાત્મક પદ્ધતિ, જીવન કથાત્મક પદ્ધતિ, વાર્તાકથન પદ્ધતિની ઉદાહરણો સાથે વિગતવાર ચર્ચા કરી ગયા છીએ. હવે આપણે આ [...]

  • 🪔 સંપાદકીય

    મૂલ્યલક્ષી કેળવણી માટે વ્યવહારુ પદ્ધતિઓ - ૨

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    July 2004

    Views: 40 Comments

    (ગતાંકથી આગળ) ગયા અંકમાં આપણે મૂલ્યલક્ષી કેળવણીની વ્યવહારુ પદ્ધતિઓમાંથી સંકલ્પનાત્મક પદ્ધતિ અને જીવન કથાત્મક પદ્ધતિની વિગતવાર ચર્ચા કરી ગયા. હવે આપણી ચર્ચા આગળ વધારીએ. ૩. [...]

  • 🪔 સંપાદકીય

    મૂલ્યલક્ષી કેળવણી માટે વ્યવહારુ પદ્ધતિઓ - ૧

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    June 2004

    Views: 80 Comments

    મૂલ્યલક્ષી કેળવણી એટલે વિદ્યાર્થીઓમાં ઇચ્છનીય વર્તનપરિવર્તન લાવવાની પ્રક્રિયા. એ શિક્ષણ પ્રક્રિયા દ્વારા વિદ્યાર્થીઓનાં જ્ઞાન, કાર્યકુશળતા, રુચિવલણો અને સદ્‌ગુણોમાં સુધારણા લાવી શકાય છે. શાળામાં શિક્ષક જાગ્રત [...]

  • 🪔 સંપાદકીય

    આપણા દૈનંદિન જીવનમાં ઉપનિષદોનું મહત્ત્વ - ૨

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    May 2004

    Views: 40 Comments

    સુખ કે આનંદ એટલે શું? આ સુખ અને આનંદને આપણે ક્યાં શોધવાં? સુખાનંદની પ્રાપ્તિ કેવી રીતે થાય? આપણા મનમાં આ બધા પ્રશ્નો અવારનવાર ઊભા થાય [...]

  • 🪔 સંપાદકીય

    આપણા દૈનંદિન જીવનમાં ઉપનિષદોનું મહત્ત્વ - ૧

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    April 2004

    Views: 70 Comments

    આપણી પ્રાચીન આધ્યાત્મિક સંસ્કૃતિના વારસા સમા ઉપનિષદો એ પ્રાચીન રાજર્ષિઓની આધ્યાત્મિક અનુભૂતિઓનો અમૂલ્ય ખજાનો છે. આધ્યાત્મિક જ્ઞાન, આધ્યાત્મિક અનુભવ અને પ્રણાલીઓમાં બ્રાહ્મણોનું વર્ચસ્વ હતું, એમ [...]

  • 🪔 સંપાદકીય

    કરુણામયી શ્રી શ્રીમા

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    December 2003

    Views: 380 Comments

    ૧૬ ડિસેમ્બર, ૨૦૦૩માં શ્રી શ્રીમા શારદાદેવીની જન્મજયંતીના ૧૫૦મા વર્ષમાં આપણે પ્રવેશ કરીએ છીએ. આ પાવનકારી વર્ષમાં રામકૃષ્ણ મઠ-મિશનનાં બધાં કેન્દ્રો તથા શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા સાથે સંલગ્ન [...]

  • 🪔 સંપાદકીય

    શ્રીરામકૃષ્ણની રઘુવીર શ્રીરામની સાધના

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    March 2004

    Views: 70 Comments

    અક્ષયકુમાર સેને પૂંથીમાં શ્રીઠાકુરની રઘુવીર શ્રીરામની સાધના વિશે વર્ણન કરતાં કહ્યું છે : હવે રામ-સાધનામાં મન કર્યું સ્થિર; રાતદિન ચિંતે, હશે કયાંહાં રઘુવીર. રામ ધ્યાન, [...]

  • 🪔 સંપાદકીય

    શ્રીરામકૃષ્ણ કથામૃતની દિવ્ય રંગભૂમિ દક્ષિણેશ્વર

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    November 2003

    Views: 270 Comments

    દક્ષિણેશ્વરની દિવ્ય અને પવિત્ર ભૂમિ શ્રીરામકૃષ્ણદેવની દિવ્યલીલાનું અને તેમની સર્વોત્કૃષ્ટ બાર વરસની આધ્યાત્મિક સાધનાઓનું ક્ષેત્ર તો છે જ. સાથે ને સાથે સાધના દ્વારા એમણે કરેલી [...]

  • 🪔 સંપાદકીય

    શ્રીરામકૃષ્ણ અને એમનો માતૃભાવ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    October 2003

    Views: 430 Comments

    શ્રીરામકૃષ્ણ પોતાના જીવનમાં માતૃપૂજાને જે પ્રાધાન્ય આપતા હતા અને તેમણે જે સિદ્ધિ પ્રાપ્ત કરી હતી તેવાં પ્રાધાન્ય કે અનુભૂતિભરી સિદ્ધિ વિશ્વમાં બીજે ક્યાંય જોવા મળતાં [...]

  • 🪔 સંપાદકીય

    કીર્તનાનંદે શ્રીરામકૃષ્ણ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    February 2004

    Views: 70 Comments

    હજારો વર્ષના આપણા આધ્યાત્મિક અનુભૂતિઓના ઇતિહાસમાં ‘હરિનામ સંકીર્તન’ કે ‘ભગવન્નામ સંકીર્તન’નું એક અનોખું મહત્ત્વ રહ્યું છે. આ હરિનામ સંકીર્તનથી ક્યારેક ભારતનું આધ્યાત્મિક આનંદબજાર ભરપૂર ભરેલું [...]

  • 🪔

    નિરોધન સમાહિત મન...

    ✍🏻 સંપાદકીય

    April 1995

    Views: 410 Comments

    ગોસ્વામી તુલસીદાસજીએ ‘વિનય-પત્રિકા’ નામના અદ્ભુત ભક્તિપૂર્ણ ગ્રંથની રચના કેવી રીતે કરી એ વિષે રસપ્રદ આખ્યાયિકા છે. એક વાર વારાણસીમાં એક હત્યારો તીર્થયાત્રા કરવા આવ્યો અને [...]

  • 🪔 સંપાદકીય

    ઉપનિષદોમાં વર્ણવેલ માનવનું વ્યક્તિત્વ - ૬

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    September 2003

    Views: 430 Comments

    ઉપનિષદોમાં માનવના વ્યક્તિત્વનાં વર્ણન માટે આપણને બીજી એક રીત સાંપડે છે. સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ એ ત્રિવિધ શરીરની વાત તો આપણે અગાઉ જોઈ ગયા છીએ. [...]

  • 🪔 સંપાદકીય

    સ્વામી વિવેકાનંદ અને નારીજાગરણ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    January 2004

    Views: 80 Comments

    ભારતીય નારીનાં પવિત્રતા અને શક્તિની ગૌરવ ગરિમા અને તેનું ઉર્ધ્વીકરણ એ સ્વામી વિવેકાનંદનું સ્વપ્ન હતું. આ બધું તેઓ પોતાના ગુરુદેવ શ્રીરામકૃષ્ણ પાસેથી શીખ્યા હતા. તેમણે [...]

  • 🪔 સંપાદકીય

    ઉપનિષદોમાં વર્ણવેલ માનવનું વ્યક્તિત્વ - ૫

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    August 2003

    Views: 360 Comments

    આપણે આપણા આગલા સંપાદકીયમાં માનવના વ્યક્તિત્વનાં સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર એ બે પાસાંની વિગતવાર ચર્ચા કરી ગયા છીએ. ઉપનિષદોમાં જણાવ્યા પ્રમાણે, માનવવ્યક્તિત્વનું એક ત્રીજું [...]

  • 🪔 સંપાદકીય

    ઉપનિષદોમાં વર્ણવેલ માનવનું વ્યક્તિત્વ - ૪

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    July 2003

    Views: 340 Comments

    પશ્ચિમના દૃષ્ટિબિંદુની વિરુદ્ધમાં બેસે તેવા ઉપનિષદોમાંના ચેતનાની સંકલ્પના વિશે આપણે ગયા સંપાદકીયમાં વિગતવાર ચર્ચા કરી હતી. પશ્ચિમની ચેતનાની સંકલ્પનાને આપણે બહુ બહુ તો ઉપનિષદોના ‘પ્રાણ’ [...]

  • 🪔 સંપાદકીય

    ઉપનિષદોમાં વર્ણવેલ માનવનું વ્યક્તિત્વ - ૩

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    June 2003

    Views: 320 Comments

    આની પહેલાંના અમારા સંપાદકીય લેખમાં આપણે કેટલાક પ્રશ્નો ચેતનાના સંબંધમાં પૂછયા હતા. એ પૈકીનો એક પ્રશ્ન એ હતો કે ‘ચેતના એ શું આપણા મનોદૈહિક સંકુલથી [...]

  • 🪔 સંપાદકીય

    મા તે મા

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    December 1994

    Views: 2370 Comments

    મા! કેટકેટલા ભાવોનો ઉદ્દીપક છે આ નાનકડો શબ્દ- ‘મા’! કેવો મધુર! કેટલો સુંદર! ખલિલ જિબ્રાન કહે છે, “માનવજાતિના હોઠ પરનો સૌથી સુંદર શબ્દ છે મા; [...]

  • 🪔 સંપાદકીય

    ઉપનિષદોમાં વર્ણવેલ માનવનું વ્યક્તિત્વ - ૨

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    May 2003

    Views: 340 Comments

    આપણા આગલા સંપાદકીયમાં માનવ વ્યક્તિત્વના સાચા સ્વરૂપની સમજણ માટે આપણાં શાસ્ત્રો અને એમાં પણ ખાસ કરીને ઉપનિષદોના અધ્યયન અને સમાલોચનાની આવશ્યકતા વિશે ચર્ચા કરી ગયા [...]

  • 🪔 સંપાદકીય

    ઉપનિષદોમાં વર્ણવેલ માનવનું વ્યક્તિત્વ - ૧

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    April 2003

    Views: 480 Comments

    છેલ્લાં ૧૦૦ વર્ષમાં માનવજાતે જ્ઞાનની ક્ષિતિજો અને તેમાંય ખાસ કરીને વિજ્ઞાન અને ટેક્નોલોજીના ક્ષેત્રમાં અદ્‌ભુત પ્રગતિ સાધી છે. અતિ અલ્પ સમયમાં નાનામાં નાના નિર્જીવ પરમાણુથી [...]

  • 🪔 સંપાદકીય

    વેદોની વ્યાખ્યાપદ્ધતિનો ઈતિહાસ અને શ્રીરામકૃષ્ણદેવ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    March 2003

    Views: 320 Comments

    આપણે આગળના સંપાદકીય લેખોમાં ભારતના તેમજ પશ્ચિમના મર્મજ્ઞોએ છેલ્લાં ૨૦૦ થી વધુ વર્ષમાં વૈદિક સંહિતા અને વેદશાસ્ત્રોનું અર્થઘટન કરવાની વ્યાખ્યાપદ્ધતિ વિશે થયેલા અનેક પ્રયાસોની ચર્ચા [...]

  • 🪔 સંપાદકીય

    વેદોની વ્યાખ્યાપદ્ધતિનો ઇતિહાસ - ૨

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    February 2003

    Views: 440 Comments

    વેદોની જાળવણી અને તેના અર્થઘટન વિશે પશ્ચિમના વિદ્વાનોના પ્રદાન વિશે આપણે અભ્યાસ કરીએ તે પહેલાં આપણે એ વસ્તુને યાદ રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ કે એમનો [...]

  • 🪔 સંપાદકીય

    વેદોની વ્યાખ્યાપદ્ધતિનો ઈતિહાસ - ૧

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    January 2003

    Views: 620 Comments

    ગયા માસના સંપાદકીય લેખના અંતે આપણે યાસ્કથી માંડીને આજ સુધીના વેદના અર્થઘટનો કરનારા પ્રયાસો વિશે એક ઐતિહાસિક વિવેચના કરવાની વાત કરી હતી. ભારતના તેમજ વિદેશી [...]

  • 🪔 સંપાદકીય

    સ્વામી વિવેકાનંદનો અમરવારસો - ૨

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    December 2002

    Views: 540 Comments

    ગયા માસના સંપાદકીય લેખમાં સ્વામી વિવેકાનંદના અમર અને મહાન વારસા વિશે ચર્ચા કરી હતી. સ્વામી વિવેકાનંદ વેદોને સનાતનહિંદુ ધર્મની સામાન્ય આધારશીલા રૂપે પુન:સ્થાપિત કરવા માગતા [...]

  • 🪔 સંપાદકીય

    સ્વામી વિવેકાનંદનો અમરવારસો

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    November 2002

    Views: 510 Comments

    સુખ્યાત ઇતિહાસકાર વિલ ડ્યુરાંએ પોતાના વિશ્વપ્રસિદ્ધ ગ્રંથમાળા ‘The Story of Civilization’માં એક ઘણું મહત્ત્વનું અને સૂચક નિરીક્ષણ કર્યું છે : ‘વૈદિક સમયથી માંડીને આજ સુધીમાં [...]

  • 🪔 સંપાદકીય

    ધ્યાનનાં પ્રથમ સોપાનો (૩)

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    June 1992

    Views: 1010 Comments

    ઘણા સાધકોનો પ્રશ્ન હોય છે, “ધ્યાનના સમયમાં ખરાબ વિચારો આવે તો શું કરવું?” કેટલીક વાર તો તેઓને એમ લાગે છે - “આના કરતાં તો પહેલાં [...]

  • 🪔 સંપાદકીય

    વિશ્વબંધુત્વથી વિશ્વએકત્વ ભણી

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    March 1992

    Views: 750 Comments

    આજે સમસ્ત વિશ્વમાં ઉથલ-પથલ મચી રહી છે. મહાશક્તિશાળી સોવિયત રશિયાના વિઘટન બાદ અન્ય રાષ્ટ્રો ચિંતામાં પડ્યાં છે - આ મહા રાષ્ટ્રનાં હજારો આણવિક અસ્ત્રો કોના [...]

  • 🪔 સંપાદકીય

    શારદા-સરસ્વતી

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    February 1992

    Views: 1000 Comments

    શ્રીરામકૃષ્ણદેવે એક વાર શ્રીમા શારદાદેવી વિષે કહ્યું હતું : “એ છે શારદા-સરસ્વતી, જ્ઞાન આપવા આવેલ છે.” આશ્ચર્ય! ગામડાની એક અભણ સ્ત્રી, જેને પોતાના હસ્તાક્ષર કરતાં [...]

  • 🪔 સંપાદકીય

    આવો, સ્વામીજી, આવો!

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    January 1992

    Views: 830 Comments

    આજથી ઠીક એકસો વર્ષો પૂર્વે સ્વામી વિવેકાનંદજીએ સમસ્ત ભારતનું ભ્રમણ કર્યું હતું. ભારતને પિછાણવા, પોતાના જીવનના ઉદ્દેશને સમજવા, અંતરમાં અણજાણી વેદના અને મહત્ત્વાકાંક્ષા સેવતા, એક [...]

  • 🪔 સંપાદકીય

    એકાગ્રતા અને ધ્યાન (૭)

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    December 1991

    Views: 830 Comments

    શ્રીમા શારદાદેવી જયરામબાટીમાં એક શિષ્ય સાથે વાતચીત કરી રહ્યાં હતાં. શિષ્યે પૂછ્યું - “મા! કોઈ કોઈ કહે છે, કામકાજ કરવાથી કંઈ વળવાનું નથી. જપધ્યાન જ [...]

  • 🪔 સંપાદકની કલમે

    સ્નેહ અને સૃજનશીલતા

    ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

    September 2022

    Views: 10545 Comments

    વિદ્યા માનવસમાજનો પાયો છે. એક સમય હતો, ભારત મા સરસ્વતીની ભૂમિ હતી. દર્શન, યોગ, અધ્યાત્મ, અર્થશાસ્ત્ર, ધનુર્વેદ, આયુર્વેદ, ખગોળવિજ્ઞાન, ગણિત, ભાષા, સાહિત્ય, કલા, વગેરે ક્ષેત્રોમાં [...]

  • 🪔 સંપાદકીય

    દુર્ગાપૂજાનો વૈદિક મૂળસ્રોત

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    October 2002

    Views: 440 Comments

    નવરાત્રિ અથવા દુર્ગા મહોત્સવ આ વખતે ઓક્ટોબર માસમાં આવે છે. ભારતના મુખ્ય ધાર્મિક ઉત્સવોમાંહેનો એ એક છે. અને તે સમગ્ર દેશમાં, પૂર્વના આસામ અને બંગાળથી [...]

Total Views: 416
By Published On: September 15, 2021Categories: Uncategorized0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram