• 🪔

    દુ:ખ-કષ્ટનું આધ્યાત્મિક શક્તિમાં રૂપાંતર

    ✍🏻 સ્વામી યતીશ્વરાનંદ

    February

    Views: 710 Comments

    (શ્રીમત્ સ્વામી યતીશ્વરાનંદજી રામકૃષ્ણ સંઘના ઉપાધ્યક્ષ હતા. તેમના સુપ્રસિદ્ધ અંગ્રેજી ગ્રંથ 'Meditation and Spiritual Life'ના થોડા અંશો વાચકોના લાભાર્થે રજૂ કરીએ છીએ.) સાચો ભક્ત ક્યારેય [...]

  • 🪔 ધ્‍યાન અને આધ્‍યાત્મિક જીવન

    સાધકનું મન ધગધગતી ભઠ્ઠી જેવું હોય છે

    ✍🏻 સ્વામી યતીશ્વરાનંદ

    May 2022

    Views: 4950 Comments

    આધ્યાત્મિક જીવનમાં કામની સમસ્યા કામ આધ્યાત્મિક જીવનની એક મહત્ત્વપૂર્ણ સમસ્યા છે. દરેક સાધકે જીવનમાં ક્યારેક ને ક્યારેક  એનો સામનો કરવો પડે છે. જેમ કે આધુનિક [...]

  • 🪔

    દુઃખનાં મૂળ - અહંકારમાં

    ✍🏻 સ્વામી યતીશ્વરાનંદ

    September 1994

    Views: 1820 Comments

    (શ્રીમત્ સ્વામી યતીશ્વરાનંદજી રામકૃષ્ણ સંઘના ઉપાધ્યક્ષ હતા. તેમના સુપ્રસિદ્ધ અંગ્રેજી ગ્રંથ 'Meditation and Spiritual Life’ના થાડા અંશો વાચકોના લાભાર્થે રજૂ કરીએ છીએ.) ભગવત્-કૃપાને ઘણી વાર [...]

  • 🪔 ધ્‍યાન અને આધ્‍યાત્મિક જીવન

    લક્ષ્ય તો છે પરમ-ચૈતન્ય અને આનંદ

    ✍🏻 સ્વામી યતીશ્વરાનંદ

    April 2022

    Views: 4110 Comments

    વેદાંતી કહે છે, નિઃસ્વાર્થ કર્મ કરવું તથા નૈતિક જીવનયાપન કરવું પર્યાપ્ત નથી. પોતાનાં કર્તવ્યોનું કડકાઇથી પાલન કરવું જ પર્યાપ્ત નથી. કંઈક બીજું પણ આવશ્યક છે. [...]

  • 🪔 ધ્યાન અને આધ્યાત્મિક જીવન

    નૈતિક જીવનની પરિણતિ આધ્યાત્મિક જીવનમાં

    ✍🏻 સ્વામી યતીશ્વરાનંદ

    March 2022

    Views: 3720 Comments

    હિન્દુ ધર્મ પ્રમાણે દરેક માનવનો દેહ-મનયુક્ત વ્યક્તિત્વ તથા જીવન ત્રણ ગુણો દ્વારા પરિચાલિત થાય છે, જે હંમેશાં મિશ્રિત રહે છે. એમાં તમસ નિષ્ક્રિયતાનું, રજસ ક્રિયાશીલતાનું, [...]

  • 🪔 ધ્યાન અને આધ્યાત્મિક જીવન

    નૈતિકતા અને પવિત્ર વિચારો

    ✍🏻 સ્વામી યતીશ્વરાનંદ

    February 2022

    Views: 4100 Comments

    આધ્યાત્મિક વ્યક્તિનું ગુરુતર દાયિત્વઃ એક અવિકસિત વ્યક્તિ કદાચ કોઈ ખરાબ કાર્ય કરે તો તે એટલું ખરાબ નથી, જેટલું કે ઉચ્ચતર વિકાસપ્રાપ્ત વ્યક્તિ દ્વારા કરવામાં આવેલ [...]

  • 🪔 પાર્ષદપ્રસંગ

    પ્રેમ નિર્મળ ભાસ્કર

    ✍🏻 સ્વામી યતીશ્વરાનંદ

    February 2022

    Views: 3620 Comments

    શ્રીરામકૃષ્ણ મિશન સેવાશ્રમ, કાશી ૧ જુલાઈ, ૧૯૨૦ અમે ઠાકુર વિશે વાતો કરતા હતા. સ્વામી તુરીયાનંદ - ઠાકુરે કહ્યું હતું, ‘મા (મા કાલી), કામભાવ (કુભાવ) જો [...]

  • 🪔 ધ્યાન અને આધ્યાત્મિક જીવન

    આધ્‍યાત્મિક જીવન અને પવિત્રતા

    ✍🏻 સ્વામી યતીશ્વરાનંદ

    January 2022

    Views: 2850 Comments

    સૂક્ષ્મ વાસનાઓ: ક્યારેક જો આપણે આપણાં મનની ઊંડાઈઓનું નિરીક્ષણ કરીએ, તો આપણે થોડીક સૂક્ષ્મ વાસનાઓને બીજ રૂપમાં, મનના અંધકારમય ખૂણામાં પડેલી જોઈશું, અને આપણે આપણા [...]

  • 🪔 પાર્ષદપ્રસંગ

    શરણાગતિનો સાચો ભાવ

    ✍🏻 સ્વામી યતીશ્વરાનંદ

    January 2022

    Views: 3350 Comments

    (હરિ મહારાજ—સ્વામી તુરીયાનંદ—શ્રીરામકૃષ્ણ-દેવના અતિ કઠોર તપસ્વી સંન્યાસી શિષ્ય હતા. ગુરુભ્રાતા સ્વામી વિવેકાનંદના આહ્‌વાને તેઓએ પોતાની તપસ્યા ત્યાગીને અમેરિકામાં વેદાંત પ્રચાર કર્યો હતો. સ્વામી યતીશ્વરાનંદે તેમની [...]

  • 🪔 શાસ્ત્ર

    આધ્યાત્મિક જીવન અને પવિત્રતા

    ✍🏻 સ્વામી યતીશ્વરાનંદ

    December 2021

    Views: 3010 Comments

    સખત ઉપાય આવશ્યક : આધ્યાત્મિક ક્ષેત્રમાં વેદાંત એલોપથીના જેવું છે, ક્યારેય પણ હોમિયોપથી જેવું નહીં. કારણ કે સાંસારિક બીમારી અત્યંત તકલીફવાળી બની ગઈ છે, એટલા [...]

  • 🪔 દીપોત્સવી

    તણાવમુક્તિ અને અધ્યાત્મ-સુધા

    ✍🏻 સ્વામી યતીશ્વરાનંદ

    November 2021

    Views: 3810 Comments

    સવારમાં ધ્યાન કરો. સંધ્યા સમયે પ્રાર્થના કરો. રાત્રે સૂતી વખતે પ્રાર્થનાનો મનોભાવ અને દૃઢ નિશ્ચય રાખો. શુદ્ધ મનથી ધ્યાન કરો. છ કલાકની ઊંઘ પૂરતી છે. [...]

  • 🪔 ધ્યાન

    પવિત્રતા અને સાધક-જીવન

    ✍🏻 સ્વામી યતીશ્વરાનંદ

    October 2021

    Views: 2490 Comments

    એના પછી આવે છે અસ્તેય. આને ક્યારેય પણ ફક્ત સ્થૂળ અર્થમાં ન સમજવું જોઈએ. બીજાને નુકસાન કરીને કોઈ પણ વસ્તુને પ્રાપ્ત કરવાની ઇચ્છા રાખવી તથા [...]

  • 🪔 ધ્યાન

    ચિત્તશુદ્ધિ અને આહારશુદ્ધિ

    ✍🏻 સ્વામી યતીશ્વરાનંદ

    September 2021

    Views: 2080 Comments

    આધ્યાત્મિક જીવનની અનિવાર્ય શરત-ચિત્તશુદ્ધિ ઃ સજાગ રહો- કાયમ નૈતિક પથનું, આધ્યાત્મિક પથનું અનુસરણ કરો. એવા પણ લોકો છે કે જેમને અપવિત્રતાનું કોઈ જ્ઞાન નથી, તેઓ [...]

  • 🪔 અધ્યાત્મ

    સંસારવૃક્ષ

    ✍🏻 સ્વામી યતીશ્વરાનંદ

    August 2021

    Views: 2290 Comments

    સંસારવૃક્ષ: હિન્દુ શાસ્ત્રોમાં સંસારની તુલના એક વૃક્ષ સાથે કરવામાં આવી છે. આ એક સંસારવૃક્ષનું પ્રાચીન રૂપક છે. શ્રીમદ્ ભાગવતમાં તેનું વર્ણન નિમ્નલિખિત શબ્દોમાં કરવામાં આવ્યું [...]

  • 🪔 ધ્યાન

    સાધના અને પૂર્વસંસ્કાર

    ✍🏻 સ્વામી યતીશ્વરાનંદ

    july 2021

    Views: 2580 Comments

    સંતોનાં દૃષ્ટાંતઃ વૈરાગ્યની સાધના આપણે સંતોનાં જીવન મારફત શીખી શકીએ છીએ. બંગાળના પ્રસિદ્ધ વૈષ્ણવ સંત લાલબાબાનું જ દૃષ્ટાંત લો. પ્રૌઢાવસ્થા સુધી તેઓએ ભોગપરાયણ જીવન વિતાવ્યું [...]

  • 🪔 ધ્યાન

    ધ્યાન અને આધ્યાત્મિક જીવન

    ✍🏻 સ્વામી યતીશ્વરાનંદ

    june 2021

    Views: 2380 Comments

    ગતાંકથી આગળ... જૂઠી આશાઓ- પિંગલાની કથા : શ્રીમદ્ ભાગવતમાં પિંગલા નામની એક ગણિકાની કથા છે. તે ધનની બહુ લોભી હતી. પરંતુ એક દિવસ તેના બારણે [...]

  • 🪔 ધ્યાન

    ધ્યાન અને આધ્યાત્મિક જીવન

    ✍🏻 સ્વામી યતીશ્વરાનંદ

    may 2021

    Views: 2330 Comments

    ગતાંકથી આગળ... ક્રોધનો જ વિચાર કરો. આપણે ક્રોધ શા માટે કરીએ છીએ? કારણ કે આપણે જેને પોતાના ભોગનો વિષય સમજીએ છીએ એની પ્રાપ્તિના માર્ગમાં કોઈ [...]

  • 🪔 ધ્યાન

    ધ્યાન અને આધ્યાત્મિક જીવન

    ✍🏻 સ્વામી યતીશ્વરાનંદ

    april 2021

    Views: 2110 Comments

    ગતાંકથી આગળ... શ્રીરામકૃષ્ણના મહાન શિષ્યોના સંસ્પર્શમાં આવવાથી યુવાવસ્થામાં અમે પણ અમારા પ્રત્યેના તીવ્ર છતાં પવિત્ર અને નિ:સ્વાર્થ પ્રેમના ગહન આકર્ષણનો અનુભવ કર્યો હતો. એક [...]

  • 🪔 ધ્યાન

    ધ્યાન અને આધ્યાત્મિક જીવન

    ✍🏻 સ્વામી યતીશ્વરાનંદ

    march 2021

    Views: 2060 Comments

    ગતાંકથી આગળ... ત્યાગ આવશ્યક કેમ છે ? આપણે આટલાં બધાં વૈરાગ્ય અને અનાસક્તિનો અભ્યાસ શા માટે કરવો જોઈએ? વસ્તુઓ અને વ્યક્તિઓ સહિત જૂના બધા સંબંધો [...]

  • 🪔 ધ્યાન

    ધ્યાન અને આધ્યાત્મિક જીવન

    ✍🏻 સ્વામી યતીશ્વરાનંદ

    february 2021

    Views: 1960 Comments

    ગતાંકથી આગળ... ઘણા લોકોને એકલા રહેવામાં સ્વાભાવિક ભય લાગે છે. તેમને સદાને માટે કોઈને કોઈ પ્રકારના સંગની આવશ્યકતા જણાય છે. લોકો બીજા સાથે વાતો કરવામાં [...]

  • 🪔 ધ્યાન

    ધ્યાન અને આધ્યાત્મિક જીવન

    ✍🏻 સ્વામી યતીશ્વરાનંદ

    January 2021

    Views: 1970 Comments

    ગતાંકથી આગળ... સિદ્ધ મહાપુરુષોની કૃપા : સાધુસંગથી આપણા સુપ્ત શુભ સંસ્કાર જાગે છે અને અશુભ સંસ્કાર શમી જાય છે. શ્રીમદ્ ભાગવતમાં એક પ્રસિદ્ધ ઉક્તિ છે. [...]

  • 🪔 ધ્યાન

    ધ્યાન અને આધ્યાત્મિક જીવન

    ✍🏻 સ્વામી યતીશ્વરાનંદ

    December 2020

    Views: 1860 Comments

    ગતાંકથી આગળ... ભારતમાં ગુરુ પરંપરા : અનાદિકાળથી ભારતમાં તથા અન્યત્ર પણ આધ્યાત્મિક ગુરુને સર્વોચ્ચ આદર પ્રદાન કરવામાં આવે છે. હિન્દુ શાસ્ત્ર તો ગુરુને બ્રહ્મા, વિષ્ણુ, [...]

  • 🪔 ધ્યાન

    ધ્યાન અને આધ્યાત્મિક જીવન

    ✍🏻 સ્વામી યતીશ્વરાનંદ

    october 2020

    Views: 2180 Comments

    ગતાંકથી આગળ... બીજાની નિંદા ન કરો : સાધક બધા સાથે વગર વિચાર્યે હળીમળી શકતા નથી. આમ છતાં પણ નિંદાવાદ તો ક્યારેય થવો ન જોઈએ. અપવિત્ર [...]

  • 🪔 ધ્યાન

    ધ્યાન અને આધ્યાત્મિક જીવન

    ✍🏻 સ્વામી યતીશ્વરાનંદ

    september 2020

    Views: 1780 Comments

    ગતાંકથી આગળ... પોતાના સાધનાકાળમાં જો આપણે સારા, પવિત્ર, ગહન, આધ્યાત્મિક ભાવસંપન્ન અને બુદ્ધિમાન લોકોનો સંગ ભલે મેળવી ન શકીએ, પરંતુ મૂર્ખાઓ અર્થાત્ સાંસારિક ભાવમાં લિપ્ત [...]

  • 🪔 ધ્યાન

    ધ્યાન અને આધ્યાત્મિક જીવન

    ✍🏻 સ્વામી યતીશ્વરાનંદ

    august 2020

    Views: 2030 Comments

    ગતાંકથી આગળ... પ્રકરણ - ૯ સાધુસંગ સત્સંગની આવશ્યકતા બધા ધર્મો અને બધી આધ્યાત્મિક સાધનાઓમાં સંતો તેમજ જ્ઞાનીઓના સંગનું મહત્ત્વ છે. વસ્તુત : એ સાધકના આધ્યાત્મિક [...]

  • 🪔 ધ્યાન

    ધ્યાન અને આધ્યાત્મિક જીવન

    ✍🏻 સ્વામી યતીશ્વરાનંદ

    july 2020

    Views: 2800 Comments

    ગતાંકથી આગળ... પોતાના અન્ય ગુરુભાઈઓની જેમ શિવાનંદજી પોતે પણ પછીથી અમે એમને પહેલાં મળ્યા હતા તેવા એક મહાન શક્તિ સંપન્ન આધ્યાત્મિક ગુરુ બન્યા. સંઘાધ્યક્ષ બન્યા [...]

  • 🪔 ધ્યાન

    ધ્યાન અને આધ્યાત્મિક જીવન

    ✍🏻 સ્વામી યતીશ્વરાનંદ

    june 2020

    Views: 2080 Comments

    ગતાંકથી આગળ... શુદ્ધ મન એ જ ગુરુ છે : સ્વામી બ્રહ્માનંદજી કહેતા, ‘તમારા મનથી મહાન બીજો કોઈ ગુરુ નથી.’ માનવ-ગુરુ સદા પાસે રહેતા નથી. ભલે [...]

  • 🪔 ધ્યાન

    ધ્યાન અને આધ્યાત્મિક જીવન

    ✍🏻 સ્વામી યતીશ્વરાનંદ

    may 2020

    Views: 2710 Comments

    ગતાંકથી આગળ... આધ્યાત્મિક દીક્ષાથી જીવનું પરમાત્મા સાથે તાદાત્મ્ય સ્થાપિત થઈ જાય છે. એક ચીની સંતે આ પ્રકારે પ્રાકૃતિક સમરસતા (તાઓ)ના સિદ્ધાંતને પ્રદર્શિત કર્યો છે : [...]

  • 🪔 ધ્યાન

    ધ્યાન અને આધ્યાત્મિક જીવન

    ✍🏻 સ્વામી યતીશ્વરાનંદ

    april 2020

    Views: 2340 Comments

    ગતાંકથી આગળ... ગુરુની આવશ્યકતા ભારતમાં આપણે આધ્યાત્મિક જીવન માટે ગુરુની આવશ્યકતામાં માનીએ છીએ. હું જ્યારે પહેલીવાર યુરોપ ગયો, ત્યારે ધાર્મિક સમૂહોને એવું કહેતાં સાંભળીને આશ્ચર્યચકિત [...]

  • 🪔 ધ્યાન

    ધ્યાન અને આધ્યાત્મિક જીવન

    ✍🏻 સ્વામી યતીશ્વરાનંદ

    march 2020

    Views: 2070 Comments

    ગતાંકથી આગળ... પરમ લક્ષ્ય પ્રાપ્ત કરનાર અથવા ઓછામાં ઓછું એની નજીક પહોંચનાર જ તેની પ્રાપ્તિનો માર્ગ બતાવી શકે છે. આધ્યાત્મિક જીવનમાં સમ્યક્દર્શન વિશે આવું કહેવાયું [...]

  • 🪔 ધ્યાન

    ધ્યાન અને આધ્યાત્મિક જીવન

    ✍🏻 સ્વામી યતીશ્વરાનંદ

    february 2020

    Views: 3250 Comments

    ગતાંકથી આગળ... આપણાં બધાંમાં એક અદ્‌ભુત ક્ષમતા છુપાયેલી છેે. આ ક્ષમતા દ્વારા આત્મા પોતાની જાતને જાણે છે તથા પરમાત્માનું અપરોક્ષ જ્ઞાન મેળવે છે. નૈતિકતાના અભ્યાસ [...]

  • 🪔 ધ્યાન

    ધ્યાન અને આધ્યાત્મિક જીવન

    ✍🏻 સ્વામી યતીશ્વરાનંદ

    january 2020

    Views: 2630 Comments

    ગતાંકથી આગળ... પવિત્રતા રહિત એકાગ્રતા હાનિકારક બની શકે છે : વાસનાઓ એકાએક આપણને છોડતી નથી. આપણે ભલે મહાન સંયમનો અભ્યાસ કરીએ, ઇચ્છિત વસ્તુઓથી પોતાની જાતને [...]

  • 🪔 ધ્યાન

    ધ્યાન અને આધ્યાત્મિક જીવન

    ✍🏻 સ્વામી યતીશ્વરાનંદ

    december 2019

    Views: 2220 Comments

    સપ્ટેમ્બર-૨૦૧૯થી આગળ... આધુનિક મનોવિજ્ઞાન અને નૈતિકતા : હાલમાં નૈતિક અનુશાસનોને આધુનિક મનોવિજ્ઞાનની ભાષામાં દમન અને અસ્વાભાવિક નિયંત્રણ સાથે વધારે જોડવામાં આવે છે. પ્રાચીન હિન્દુ ઋષિઓ [...]

  • 🪔 ધ્યાન

    ધ્યાન અને આધ્યાત્મિક જીવન

    ✍🏻 સ્વામી યતીશ્વરાનંદ

    september 2019

    Views: 2620 Comments

    ગતાંકથી આગળ.... શારીરિક નહીં પણ આંતરિક સૌંદર્યની આવશ્યકતા આપણા આચાર્યોનું કથન છે કે આધ્યાત્મિક જીવનમાં શારીરિક સૌંદર્ય નહીં, પરંતુ મનનું સૌંદર્ય, મનની સમરસતા સૌથી વધારે [...]

  • 🪔 ધ્યાન

    ધ્યાન અને આધ્યાત્મિક જીવન

    ✍🏻 સ્વામી યતીશ્વરાનંદ

    august 2019

    Views: 1970 Comments

    ગતાંકથી આગળ.... આપણે શું કરવું જોઈએ ? આપણા આચાર્યો કહે છે, ‘દેહ અને મનથી શુદ્ધ થવાનો પ્રયત્ન કરો. પ્રસન્ન રહેવાનો પ્રયાસ કરો. થોડી ઘણી તપશ્ચર્યા [...]

  • 🪔 ધ્યાન

    ધ્યાન અને આધ્યાત્મિક જીવન

    ✍🏻 સ્વામી યતીશ્વરાનંદ

    july 2019

    Views: 2250 Comments

    આપણી દ્વન્દ્વાત્મક અન્ત :પ્રકૃતિ ‘અસ્તિત્વ માટે સંઘર્ષ’ અને ‘યોગ્યતમની ઉત્તરજીવિતા’નો (ટકી રહેવાનો) જૈવિક સિદ્ધાંત અધ્યાત્મજગતને પણ લાગુ પડે છેે. પશુજગતમાં પશુ એકબીજા સાથે લડે-ઝઘડે છે. [...]

  • 🪔 ધ્યાન

    ધ્યાન અને આધ્યાત્મિક જીવન

    ✍🏻 સ્વામી યતીશ્વરાનંદ

    june 2019

    Views: 2250 Comments

    ક્ષુરસ્ય ધારા  ઉપનિષદનો સંદેશ ઉપનિષદના ઋષિએ આધ્યાત્મિકપથનું અનુસરણ કરીને પરમાત્માનો સાક્ષાત્કાર કર્યો ને કહ્યું, ‘મનીષીઓનું કથન છે કે પરમાત્માના સાક્ષાત્કારનો પથ તલવારની તીક્ષ્ણ ધાર [...]

  • 🪔 ધ્યાન

    ધ્યાન અને આધ્યાત્મિક જીવન

    ✍🏻 સ્વામી યતીશ્વરાનંદ

    may 2019

    Views: 1710 Comments

    (ગતાંકથી આગળ) બાઇબલ, સંત મેથ્યુ, ૫.૪૮માં કહ્યું છે, ‘તમે પણ એવી જ રીતે પૂર્ણ બનો, જે રીતે તમારા સ્વર્ગસ્થ પિતા (ઈશ્વર) પૂર્ણ છે.’ ઈસુ ખ્રિસ્તનો [...]

  • 🪔 ધ્યાન

    ધ્યાન અને આધ્યાત્મિક જીવન

    ✍🏻 સ્વામી યતીશ્વરાનંદ

    april 2019

    Views: 1910 Comments

    મોટા ભાગના આધુનિક મનોવૈજ્ઞાનિકોએ આ સિદ્ધાંતને ત્યજી દીધો છે કે મન જડ મસ્તિષ્કનો એક ઉપવિકાર અથવા ગૌણ નીપજ છે અને જેમ લીવરમાંથી પિત્ત ઉત્પન્ન થાય [...]

  • 🪔 ધ્યાન

    ધ્યાન અને આધ્યાત્મિક જીવન

    ✍🏻 સ્વામી યતીશ્વરાનંદ

    march 2019

    Views: 2090 Comments

    બીજાની સાથે બધા સંબંધ પરમાત્માના માધ્યમથી સ્થાપિત કરવા જોઈએ. આસક્ત થયા વિના પણ બીજા પ્રત્યે દયાળુ, પ્રેમપૂર્ણ અને સહાનુભૂતિ સંપન્ન થઈ શકાય છે. આ બધું [...]

  • 🪔 ધ્યાન

    ધ્યાન અને આધ્યાત્મિક જીવન

    ✍🏻 સ્વામી યતીશ્વરાનંદ

    february 2019

    Views: 2280 Comments

    આપણે એક લાંબા દોરડાથી બંધાયેલ ગાય જેવા છીએ. ગાય ઘાસ ખાઈ શકે છે અને એને હરવા-ફરવાની થોડી સ્વાધીનતા પણ છે. પરંતુ મૂરખ ગાયો કેવળ ગોળ [...]

  • 🪔 ધ્યાન

    ધ્યાન અને આધ્યાત્મિક જીવન

    ✍🏻 સ્વામી યતીશ્વરાનંદ

    january 2019

    Views: 2350 Comments

    બુદ્ધના જીવનનો ઉદ્દેશ એ બતાવવાનો હતો કે ક્રિયાકાંડ-અુનષ્ઠાનોને વધારે મહત્ત્વ ન આપીને પવિત્રતા, જ્ઞાન, સાધના અને સંયમનું જીવન જીવો. એનાથી ધર્મ એમના જીવનમાં ઊતરી શકે. [...]

  • 🪔 ધ્યાન

    ધ્યાન અને આધ્યાત્મિક જીવન

    ✍🏻 સ્વામી યતીશ્વરાનંદ

    december 2018

    Views: 2170 Comments

    આપણી બધી કઠણાઈઓની વાત તો એ છે કે આપણે આ સમગ્ર દૃશ્ય જગતને, એમાં દેખાતા બધા લોકો સહિત અત્યંત સત્ય સમજીએ છીએ. અને બે સત્ય [...]

  • 🪔 ધ્યાન

    ધ્યાન અને આધ્યાત્મિક જીવન

    ✍🏻 સ્વામી યતીશ્વરાનંદ

    october 2018

    Views: 1860 Comments

    આધ્યાત્મિક જીવનની શરતો આદર્શમાં શ્રદ્ધા ઉચ્ચતમ આધ્યાત્મિક અનુભૂતિ મેળવતાં પહેલાં પણ આપણે પરમાત્મા પ્રત્યે અત્યંત સ્પષ્ટ અને દૃઢ શ્રદ્ધા સ્થાપિત કરી શકીએ છીએ. એનું કારણ [...]

  • 🪔 ધ્યાન

    ધ્યાન અને આધ્યાત્મિક જીવન

    ✍🏻 સ્વામી યતીશ્વરાનંદ

    september 2018

    Views: 1760 Comments

    પોતાની ક્ષુદ્ર વાસનાઓથી પર હોય તેવું એક લક્ષ્ય આપણી પ્રવૃત્તિઓનું હોવું જોઈએ અને આ લક્ષ્ય આપણે પ્રાપ્ત કરવું જ જોઈએ. આપણી બધી ક્રિયાઓ કે બધાં [...]

  • 🪔 ધ્યાન

    ધ્યાન અને આધ્યાત્મિક જીવન

    ✍🏻 સ્વામી યતીશ્વરાનંદ

    august 2018

    Views: 2030 Comments

    કર્તવ્યનું દ્વંદ્વ મોટે ભાગે આપણને એવું લાગે છે કે આપણું અમુક કર્તવ્ય છે, પરંતુ તે આપણી શક્તિની બહારનું છે, તે આપણા માટે ઘણું મહાન છે. [...]

  • 🪔 ધ્યાન

    ધ્યાન અને આધ્યાત્મિક જીવન

    ✍🏻 સ્વામી યતીશ્વરાનંદ

    july 2018

    Views: 2020 Comments

    બુદ્ધની આ પ્રસિદ્ધ ઉક્તિ પર મનન કરવાથી આપણને લાભ મળી શકે : ‘હવે, ભિક્ષુઓ તમને એક વાતની યાદ અપાવું છું. બધી નિર્મિત વસ્તુઓ ક્ષર છે, [...]

  • 🪔 ધ્યાન

    ધ્યાન અને આધ્યાત્મિક જીવન

    ✍🏻 સ્વામી યતીશ્વરાનંદ

    june 2018

    Views: 1780 Comments

    ગૃહસ્થનાં કર્તવ્યો હિન્દુ શાસ્ત્રો પ્રમાણે ગૃહસ્થનાં પાંચ કર્તવ્યો છે : દેવપૂજા; શાસ્ત્રાધ્યયન(પુરાતન ઋષિઓ પ્રત્યેનું કર્તવ્ય); અતિથિ-અભ્યાગતોની સેવા-સહાયતા; પિતૃઓનું તર્પણ; પશુઓની રક્ષા, આ કર્તવ્યોને પંચમહાયજ્ઞ કહ્યાં [...]

  • 🪔 ધ્યાન

    ધ્યાન અને આધ્યાત્મિક જીવન

    ✍🏻 સ્વામી યતીશ્વરાનંદ

    may 2018

    Views: 1890 Comments

    ભગવદ્ ગીતા અને અન્ય ધર્મશાસ્ત્રોનો મહાન ઉપદેશ એ છે કે એક વ્યક્તિ સમાજનું એક અંગ હોવાથી સાથે એક અખંડ સાર્વભૌતિક સત્તાનું પણ અંગ છે. પ્રાચીન [...]

  • 🪔 ધ્યાન

    ધ્યાન અને આધ્યાત્મિક જીવન

    ✍🏻 સ્વામી યતીશ્વરાનંદ

    april 2018

    Views: 1740 Comments

    એક બીજા પ્રકારની અહંકેન્દ્રી વ્યક્તિ હોય છે. તેઓ બીજાને સુખી કરવા જરૂર કરતાં વધુ માત્રામાં ચિંતિત રહે છે અને એમને પ્રાર્થના માટે સમય મળતો નથી. [...]