ખંડ 52 : અધ્યાય 15 : અવતાર વેદવિધિથી પર – વૈધિભક્તિ અને ભક્તિનો ઉન્માદ
ગિરીશ પાછા ઓરડામાં આવીને ઠાકુરની સામે બેઠા છે અને પાન ખાય છે. શ્રીરામકૃષ્ણ (ગિરીશને) - રાખાલ બાખાલ હવે સમજ્યા છે કે શું સારું, શું નરસું; કયું સત્ય, કયું મિથ્યા. એ લોકો સંસારમાં જઈને રહે તે જાણી જોઈને. સ્ત્રી છે, છોકરોય [...]