Avada Hotel

About kathamrita

This author has not yet filled in any details.
So far kathamrita has created 494 blog entries.
9 08, 2022

ખંડ 52 : અધ્યાય 15 : અવતાર વેદવિધિથી પર – વૈધિભક્તિ અને ભક્તિનો ઉન્માદ

By |2023-06-27T06:10:13+00:00August 9th, 2022|Khand 52|

ગિરીશ પાછા ઓરડામાં આવીને ઠાકુરની સામે બેઠા છે અને પાન ખાય છે. શ્રીરામકૃષ્ણ (ગિરીશને) - રાખાલ બાખાલ હવે સમજ્યા છે કે શું સારું, શું નરસું; કયું સત્ય, કયું મિથ્યા. એ લોકો સંસારમાં જઈને રહે તે જાણી જોઈને. સ્ત્રી છે, છોકરોય [...]

9 08, 2022

ખંડ 52 : અધ્યાય 14 : ઠાકુર ગિરીશ વગેરે ભક્તો સાથે – ભક્તો પ્રત્યે ઠાકુરનો સ્નેહ

By |2023-04-28T04:28:21+00:00August 9th, 2022|Khand 52|

(ગિરીશ, લાટુ, માસ્ટર, બાબુરામ, નિરંજન, રાખાલ) ગિરીશ, લાટુ, માસ્ટર ઉપર જઈને જુએ છે તો ઠાકુર બિછાના પર બેઠા છે. સેવા માટે શશી અને એ ઉપરાંત એક બે ભક્તો એ ઓરડામાં હતા. એક પછી એક બાબુરામ, નિરંજન, રાખાલ વગેરે પણ આવ્યા. [...]

9 08, 2022

ખંડ 52 : અધ્યાય 13 : શ્રીરામકૃષ્ણ કાશીપુર ઉદ્યાનગૃહમાં – ગિરીશ અને માસ્ટર

By |2023-04-28T04:28:03+00:00August 9th, 2022|Khand 52|

કાશીપુરના બગીચામાં પૂર્વ બાજુએ તળાવડીનો ઘાટ. ચંદ્ર ઊગ્યો છે. ઉદ્યાનમાર્ગ અને ઉદ્યાનનાં વૃક્ષો ચંદ્રકિરણમાં સ્નાન કરી રહ્યાં છે. તળાવડીની પશ્ચિમ બાજુએ બે મજલાનું ઘર. ઉપરના ઓરડામાં દીવો બળી રહ્યો છે. એ પ્રકાશ બારીની જાળીમાં થઈને આવે છે તે તળાવડીમાં ઘાટ [...]

8 08, 2022

ખંડ 52 : અધ્યાય 12 : ઈશ્વરકોટિને શું કર્મફળ, પ્રારબ્ધ હોય છે? યોગવાશિષ્ઠ

By |2023-04-28T04:27:45+00:00August 8th, 2022|Khand 52|

બીજે દિવસે મંગળવાર, રામનવમી; ૧૩મી એપ્રિલ, ઈ.સ. ૧૮૮૬. પ્રાતઃકાળ. ઠાકુર શ્રીરામકૃષ્ણ ઉપરના ઓરડામાં પથારીમાં બેઠા છે. સમય આશરે આઠ કે નવ. મણિ રાત્રે ત્યાં હતા. સવારમાં ગંગાસ્નાન કરી આવીને ઠાકુરને પ્રણામ કરે છે. રામ (દત્ત) પણ સવારમાં આવ્યા છે. તે [...]

8 08, 2022

ખંડ 52 : અધ્યાય 11 : કાશીપુરના બગીચામાં ભક્તો સાથે

By |2023-04-28T04:27:25+00:00August 8th, 2022|Khand 52|

શ્રીરામકૃષ્ણ કાશીપુરના બગીચામાં ઉપરના પેલા ઓરડામાં બિછાના ઉપર બેઠા છે. ઓરડામાં શશી અને મણિ. ઠાકુર મણિને ઇશારત કરે છે પંખો કરવા સારુ. મણિ પંખો કરે છે. સાંજના પાંચ છનો સમય. સોમવાર, ચૈત્ર સુદ અષ્ટમી; વાસંતી મહા-અષ્ટમી પૂજા. તારીખ ૧૨મી એપ્રિલ, [...]

8 08, 2022

ખંડ 52 : અધ્યાય 10 : ઠાકુર શ્રીરામકૃષ્ણ કાશીપુરના ઉદ્યાનમાં નરેન્દ્રાદિ ભક્તો સાથે

By |2023-06-27T06:04:11+00:00August 8th, 2022|Khand 52|

‘બુદ્ધદેવ અને ઠાકુર શ્રીરામકૃષ્ણ’ શ્રીરામકૃષ્ણ કાશીપુરના બગીચામાં ભક્તો સાથે છે. આજ શુક્રવાર, ચૈત્ર સુદ પાંચમ; ૯મી એપ્રિલ ૧૮૮૬. સમય સાંજના પાંચ. નરેન્દ્ર, કાલી, નિરંજન અને માસ્ટર નીચે બેસીને વાતો કરે છે. કાલી (સ્વામી અભેદાનંદ) નિરંજન (માસ્ટરને) - વિદ્યાસાગરની [...]

8 08, 2022

ખંડ 52 : અધ્યાય 9 : ગુહ્યકથા – ઠાકુર શ્રીરામકૃષ્ણ અને તેમના અંતરંગ ભક્તો

By |2023-04-28T04:24:56+00:00August 8th, 2022|Khand 52|

ભક્તો નિઃસ્તબ્ધ થઈને બેઠા છે. ઠાકુર ભક્તોને સ્નેહભરી નજરે જુએ છે. ઠાકુરે પોતાના હૃદય ઉપર હાથ મૂક્યો, કંઈક બોલવા સારુ. શ્રીરામકૃષ્ણ (નરેન્દ્ર વગેરેને) - આની અંદર બે છે; એક તે (ઈશ્વર); ભક્તો રાહ જુએ છે કે ઠાકુર આગળ શું કહેશે. [...]

5 08, 2022

ખંડ 52 : અધ્યાય 8

By |2023-04-28T04:24:39+00:00August 5th, 2022|Khand 52|

સમાધિમાં બીજે દિવસે સોમવાર, ૧૫ માર્ચ, ઈ.સ. ૧૮૮૬. સમય સવારના સાત આઠ. ઠાકુર જરા સ્વસ્થ થયા છે. અને ભક્તોની સાથે ધીમે ધીમે ક્યારેક ઇશારત કરીને વાતો કરે છે. પાસે નરેન્દ્ર, રાખાલ, માસ્ટર, લાટુ, સિંથિનો ગોપાલ વગેરે બેઠા છે. ભક્તોના મોઢામાં [...]

5 08, 2022

ખંડ 52 : અધ્યાય 7 : ઠાકુર શ્રીરામકૃષ્ણ કાશીપુરના ઉદ્યાનગૃહમાં અંતરંગ અને ગૃહસ્થભક્તો સાથે

By |2023-04-28T04:24:23+00:00August 5th, 2022|Khand 52|

ભક્તોને કાજે શ્રીરામકૃષ્ણે દેહ ધારણ કર્યાે છે ઠાકુર શ્રીરામકૃષ્ણ કાશીપુરના બગીચામાં રહ્યા છે. સંધ્યા થઈ ગઈ છે. ઠાકુર બીમાર છે. ઉપરના હોલમાં ઉત્તરાભિમુખ થઈને બેઠા છે. નરેન્દ્ર અને રાખાલ બન્ને પગચંપી કરી રહ્યા છે. મણિ પાસે બેઠા છે. ઠાકુર ઇશારત [...]

5 08, 2022

ખંડ 52 : અધ્યાય 6 : કાશીપુર ઉદ્યાનગૃહમાં શ્રીયુત્ નરેન્દ્ર વગેરે ભક્તો સાથે

By |2023-04-28T04:24:05+00:00August 5th, 2022|Khand 52|

નરેન્દ્રને જ્ઞાનયોગ અને ભક્તિયોગના સમન્વય વિશે ઉપદેશ ઠાકુર શ્રીરામકૃષ્ણ કાશીપુરના બગીચામાંના મકાનમાં ઉપરના મોટા હૉલમાં ભક્તો સાથે છે. રાત્રિના લગભગ આઠ વાગવા આવ્યા છે. ઓરડામાં નરેન્દ્ર, શશી, માસ્ટર, વૃદ્ધ ગોપાલ, શરત. આજ ગુરુવાર, ફાગણ સુદ છઠ. તારીખ ૧૧મી માર્ચ, ૧૮૮૬. [...]

Go to Top