ખંડ 52 : અધ્યાય 25 : ઠાકુર શ્રીરામકૃષ્ણ અને નરેન્દ્રાદિ ભક્તોની મહેફિલ
(સુરેન્દ્ર, શરત, શશી, લાટુ, નિત્યગોપાલ, કેદાર, ગિરીશ, રામ, માસ્ટર) સાંજ પડી છે. ઉપરના ઓરડામાં ઘણા ભક્તો બેઠા છે. નરેન્દ્ર, શરત, શશી, લાટુ, નિત્યગોપાલ, કેદાર, ગિરીશ, રામ, માસ્ટર, સુરેશ વગેરે ઘણાય છે. સૌથી પહેલાં નિત્યગોપાલ આવેલ છે અને ઠાકુરને જોતાં જ [...]