Avada Hotel

About kathamrita

This author has not yet filled in any details.
So far kathamrita has created 494 blog entries.
9 08, 2022

ખંડ 52 : અધ્યાય 25 : ઠાકુર શ્રીરામકૃષ્ણ અને નરેન્દ્રાદિ ભક્તોની મહેફિલ

By |2023-04-28T04:33:53+00:00August 9th, 2022|Khand 52|

(સુરેન્દ્ર, શરત, શશી, લાટુ, નિત્યગોપાલ, કેદાર, ગિરીશ, રામ, માસ્ટર) સાંજ પડી છે. ઉપરના ઓરડામાં ઘણા ભક્તો બેઠા છે. નરેન્દ્ર, શરત, શશી, લાટુ, નિત્યગોપાલ, કેદાર, ગિરીશ, રામ, માસ્ટર, સુરેશ વગેરે ઘણાય છે. સૌથી પહેલાં નિત્યગોપાલ આવેલ છે અને ઠાકુરને જોતાં જ [...]

9 08, 2022

ખંડ 52 : અધ્યાય 24 : માસ્ટર, નરેન્દ્ર, શરત વગેરે

By |2023-04-28T04:33:32+00:00August 9th, 2022|Khand 52|

માસ્ટર ઠાકુરની પાસે બેઠેલા છે. હીરાનંદ હજી હમણાં જ ચાલ્યા ગયા. શ્રીરામકૃષ્ણ (માસ્ટરને) - એ ઘણો સારો; નહિ? માસ્ટર - જી હા; સ્વભાવ બહુ મીઠો. શ્રીરામકૃષ્ણ - કહે કે અગિયારસો ગાઉ! એટલે દૂરથી એ મને જોવા આવ્યો છે! માસ્ટર - [...]

9 08, 2022

ખંડ 52 : અધ્યાય 23 : પ્રવૃતિ કે નિવૃત્તિ? હીરાનંદને ઉપદેશ – નિવૃત્તિ સારી

By |2023-04-28T04:33:02+00:00August 9th, 2022|Khand 52|

હીરાનંદ ઠાકુરને પગે હાથ ફેરવી રહ્યા છે. પાસે માસ્ટર બેઠા છે. લાટુ અને બીજા એક બે ભક્તો ઓરડામાં અવારનવાર આવજા કરે છે. આજ શુક્રવાર, ૨૩મી એપ્રિલ, ઈ.સ. ૧૮૮૬. આજે ગુડ-ફ્રાઈડે. બાર કે એક વાગ્યો હશે. હીરાનંદે આજ અહીં જ પ્રસાદ [...]

9 08, 2022

ખંડ 52 : અધ્યાય 22 : શ્રીઠાકુરની આત્મપૂજા – ગૂઢ વાતો – માસ્ટર, હીરાનંદ વગેરે સાથે

By |2023-04-28T04:32:41+00:00August 9th, 2022|Khand 52|

ઠાકુર શ્રીરામકૃષ્ણ અંતર્મુખ. પાસે હીરાનંદ અને માસ્ટર બેઠા છે. ઓરડો નિઃસ્તબ્ધ. ઠાકુરને શરીરે અશ્રૂતપૂર્ણ વેદના. ભક્તો જ્યારે જ્યારે એ જુએ છે, ત્યારે તેમનું હૃદય ચિરાઈ જાય છે. પરંતુ ઠાકુરે બધાને ભુલાવીને રાખ્યા છે. સહાસ્ય વદને બેઠા છે. ભક્તો ફૂલ અને [...]

9 08, 2022

ખંડ 52 : અધ્યાય 21 : શ્રીરામકૃષ્ણ હીરાનંદ વગેરે ભક્તો સાથે કાશીપુરના ઉદ્યાનમાં

By |2023-04-28T04:32:00+00:00August 9th, 2022|Khand 52|

(શ્રીઠાકુરનો ઉપદેશ - ‘જો કુછ હૈ સો તૂ હી હૈ’ - નરેન્દ્ર અને હીરાનંદનું ચરિત્ર) કાશીપુરનો બગીચો. ઠાકુર શ્રીરામકૃષ્ણ ઉપરના ઓરડામાં બેઠા છે. સામે હીરાનંદ, માસ્ટર અને બીજા એક બે ભક્તો છે. હીરાનંદની સાથે તેના બે ભાઈબંધ આવ્યા છે. હીરાનંદ [...]

9 08, 2022

ખંડ 52 : અધ્યાય 20 : શ્રીરામકૃષ્ણે શા માટે કામિનીકાંચનનો ત્યાગ કર્યાે?

By |2023-04-28T04:31:42+00:00August 9th, 2022|Khand 52|

ઠાકુર માસ્ટરની સાથે વાત કરી રહ્યા છે. ‘કામિની’ સંબંધે પોતાની અવસ્થા કહી રહ્યા છે. શ્રીરામકૃષ્ણ (માસ્ટરને) - આ સૌ, કામિની-કાંચન ન હોય તો ચાલે નહિ એમ કહે છે. પણ મારી શી અવસ્થા છે તે એ જાણતા નથી. સ્ત્રીઓનાં શરીરને મારો [...]

9 08, 2022

ખંડ 52 : અધ્યાય 19 : રાખાલ, શશી, માસ્ટર, નરેન્દ્ર, ભવનાથ, સુરેન્દ્ર, રાજેન્દ્ર, ડૉક્ટર

By |2023-04-28T04:31:15+00:00August 9th, 2022|Khand 52|

કાશીપુરનો બગીચો. રાખાલ, શશી અને માસ્ટર સંધ્યા સમયે બગીચાના રસ્તા પર ફરી રહ્યા છે. ઠાકુર શ્રીરામકૃષ્ણ બીમાર છે; બગીચામાં દવા કરાવવા સારુ આવ્યા છે. તેઓ ઉપલા મજલા પરના ઓરડામાં છે. ભક્તો તેમની સેવા કરે છે. આજ ગુરુવાર, ૨૨મી એપ્રિલ, ઈ.સ. [...]

9 08, 2022

ખંડ 52 : અધ્યાય 18 : નરેન્દ્ર અને ઈશ્વરનું અસ્તિત્વ – ભવનાથ, પૂર્ણ અને સુરેન્દ્ર

By |2023-04-28T04:30:48+00:00August 9th, 2022|Khand 52|

ઠાકુર શ્રીરામકૃષ્ણનાં દર્શન કરીને હીરાનંદ ઘોડાગાડીમાં બેસવા જાય છે. ઘોડાગાડીની પાસે નરેન્દ્ર, રાખાલ વગેરે ઊભા રહીને તેની સાથે મીઠો વાર્તાલાપ કરે છે. સમય દસ વાગ્યાનો. હીરાનંદ વળી પાછા આવતી કાલે આવશે. આજ બુધવાર, ચૈત્ર વદ ત્રીજ. તારીખ ૨૧મી એપ્રિલ, ઈ.સ. [...]

9 08, 2022

ખંડ 52 : અધ્યાય 17 : બુદ્ધદેવ શું ઈશ્વરના અસ્તિત્વમાં માનતા? – નરેન્દ્રને ઉપદેશ

By |2023-04-28T04:29:45+00:00August 9th, 2022|Khand 52|

નવ વાગ્યા છે. ઠાકુર માસ્ટરની સાથે વાતો કરી રહ્યા છે. ઓરડામાં શશીયે છે. શ્રીરામકૃષ્ણ (માસ્ટરને) - નરેન્દ્ર અને શશી શું બોલતા હતા? શી ચર્ચા કરતા હતા? માસ્ટર (શશીને) - શી વાતો ચાલતી હતી, ભાઈ? શશી - નિરંજને કહી દીધું લાગે [...]

9 08, 2022

ખંડ 52 : અધ્યાય 16 : કાશીપુરના ઉદ્યાનમાં નરેન્દ્ર વગેરે ભક્તોની સાથે

By |2023-04-28T04:28:46+00:00August 9th, 2022|Khand 52|

શ્રીરામકૃષ્ણ કાશીપુર-બગીચામાં ભક્તો સાથે નિવાસ કરી રહ્યા છે. શરીરે ખૂબ બીમાર છે, છતાં ભક્તોના કલ્યાણને માટે હંમેશાં આતુર રહે છે. આજ શનિવાર, ઈ.સ. ૧૮૮૬ના એપ્રિલની ૧૭મી તારીખ. ચૈત્ર સુદ ચૌદશ, સાથે પૂનમ પણ છે. કેટલાક દિવસ થયા નરેન્દ્ર લગભગ રોજ [...]

Go to Top