• ખંડ 19: અધ્યાય 13 : શ્રીયુત્ મણિલાલ વગેરેને ઉપદેશ – નરલીલા

    શ્રીરામકૃષ્ણ પોતાને આસને પાટ પર બેઠેલા છે. મણિલાલ વગેરે ભક્તો નીચે બેઠા બેઠા ઠાકુરના મધુર કથામૃતનું પાન કરી રહ્યા છે. [...]

  • ખંડ 19: અધ્યાય 12 : દક્ષિણેશ્વર મંદિરમાં માસ્ટર, મણિલાલ વગેરે સાથે

    (ઠાકુરની અધીરતા શા માટે? મણિ મલ્લિકને ઉપદેશ) ઠાકુર શ્રીરામકૃષ્ણ બપોરે જમ્યા પછી જરા આરામ કરી રહ્યા છે. નીચે જમીન પર [...]

  • ખંડ 19: અધ્યાય 11 :

    બીજે દિવસે રવિવાર, ૨૧ માઘ, સુદ સાતમ, ૧૨૯૦ બંગાબ્દ. ઈ.સ. ૧૮૮૪ના ફેબ્રુઆરીની ૩જી તારીખ. બપોરે જમ્યા પછી ઠાકુર પોતાના આસન [...]

  • ખંડ 19: અધ્યાય 10 : મહિમાચરણનું શાસ્ત્રપાઠ- શ્રવણ અને ઠાકુરની સમાધિ

    વાતો કરતાં કરતાં રાતના આઠ વાગી ગયા છે. ઠાકુર શ્રીરામકૃષ્ણે મહિમાચરણને શાસ્ત્રોમાંથી કંઈક સંભળાવવાનું કહ્યું. મહિમાચરણ એક પુસ્તક લઈને ઉત્તર-ગીતાના [...]

  • ખંડ 19: અધ્યાય 9 : મહિમાચરણને ઉપદેશ

    સંધ્યા પછી દેવમંદિરોમાં આરતી થઈ ગઈ. થોડીવાર પછી અધર સેન કોલકાતાથી આવ્યા અને નીચે નમીને ઠાકુરને પ્રણામ કર્યા. ઓરડામાં મહિમાચરણ, [...]

  • ખંડ 19: અધ્યાય 8 : શિવપુરના ભક્તો અને મુખત્યારનામું (બકલમા) – શ્રી મધુ ડૉક્ટર

    શિવપુરથી ભક્તો આવ્યા. તેઓ ખૂબ લાંબેથી તકલીફ લઈને પગે ચાલીને આવ્યા છે, એટલે ઠાકુર શ્રીરામકૃષ્ણને કાંઈ બોલ્યા વિના મૂંગા બેસી [...]

  • ખંડ 19: અધ્યાય 7 : ઈશ્વરને કેવી રીતે પોકારવો જોઈએ – વ્યાકુળ બનો

    ઠાકુર શ્રીરામકૃષ્ણ બાળકની પેઠે વળી હસે છે અને વાતો કરે છે. બાળક જેમ તેને બહુ વેદના થતી હોય તોય વચ્ચે [...]

  • ખંડ 19: અધ્યાય 6 : દક્ષિણેશ્વરના મંદિરમાં રાખાલ, માસ્ટર, મહિમા વગેરે ભક્તો સાથે

    (શ્રીરામકૃષ્ણના હાથમાં ઈજા - સમાધિ અને જગન્માતા સાથે વાર્તાલાપ) ઠાકુર દક્ષિણેશ્વર-મંદિરે પોતાના એ જ ઓરડામાં બિરાજે છે. સમય ત્રણ વાગ્યાનો. [...]

  • ખંડ 19: અધ્યાય 5 : ગુરુદેવ શ્રીરામકૃષ્ણ – ભક્તજન માટે વિલાપ અને પ્રાર્થના

    ચારેક વાગ્યા છે. પંચવટીના ઓરડામાં શ્રીયુત્ રાખાલ અને બીજાય એક બે ભક્તો મણિનું ગીત સાંભળી રહ્યા છે. ઘરની બહાર, ઘડીકમાં [...]

  • ખંડ 19: અધ્યાય 4 : સાધનાકાળે બિલ્વ-વૃક્ષ નીચે ધ્યાન – ૧૮૫૯-૬૧ – કામિનીકાંચનત્યાગ

    (શ્રીરામકૃષ્ણનું જન્મભૂમિ ગમન - રઘુવીરની જમીનનું રજીસ્ટ્રેશન - ૧૮૭૮-૮૦) ઠાકુરનું બપોરનું ભોજન થઈ ગયું છે. સમય બપોરના એકનો. શનિવાર, પાંચમી [...]

  • ખંડ 19: અધ્યાય 3 :

    બીજે દિવસે શુક્રવાર ૪થી જાન્યુઆરી, ઈ.સ.૧૮૮૪. બપોર પછી ચારેક વાગ્યાને સુમારે શ્રીરામકૃષ્ણ પંચવટીમાં બેઠા છે. સહાસ્ય વદન. સાથે મણિ, હરિપદ [...]

  • ખંડ 19: અધ્યાય 2 : જ્ઞાનપથ અને વિચારપથ – ભક્તિ-યોગ અને બ્રહ્મ-જ્ઞાન

    ઠાકુર શ્રીરામકૃષ્ણ તેમના ઓરડામાં બેઠેલા છે. આશરે રાતના આઠ વાગવાનો સમય. આજ પોષ સુદ પાંચમ, બુધવાર; બીજી જાન્યુઆરી ૧૮૮૪. ઓરડામાં [...]

  • ખંડ 19: અધ્યાય 1 :

    આજ બુધવાર, ૧૯ પોષ સુદ ચોથ, (૧૨૯૦ બંગાબ્દ) બીજી જાન્યુઆરી, ૧૮૮૪.  શ્રીરામકૃષ્ણ ભક્તો સાથે દક્ષિણેશ્વર કાલી-મંદિરમાં નિવાસ કરી રહ્યા છે. [...]