શ્રીરામકૃષ્ણ જ્યોત

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ

આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.

લવાજમ = ₹150 પ્રતિ વર્ષ

શ્રીરામકૃષ્ણ જ્યોત

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ

આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.

વાર્ષિક લવાજમ = ₹150

  • 🪔 સંપાદકની કલમે

    સૃષ્ટિ-સ્થિતિ-પ્રલયરૂપી જીવનચક્ર

    ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

    સ્વામી વિવેકાનંદના ‘જ્ઞાનયોગ’ વિશેના પ્રવચન ‘બ્રહ્માંડ (સમષ્ટિ)’માંથી કેટલાક ઉદ્ધરણો ટાંકી તેમના વિશે ચર્ચા કરીશું. સ્વામીજી કહે છે: “કાર્ય એ કારણ પોતે જ છે, તેનાથી જુદું નથી; માત્ર તે જુદે સ્વરૂપે છે. આ પ્યાલો એ કાર્ય છે; તેનું એક કારણ હતું;[...]

શ્રીરામકૃષ્ણ

  • 🪔 ભક્તચરિત

    વૈષ્ણવચરણ પંડિત

    ✍🏻 શ્રી હર્ષદભાઈ પટેલ

    શ્રીરામકૃષ્ણદેવના જીવનકાળ દરમિયાન તેમને વિભિન્ન ક્ષેત્રોના વિશિષ્ટ મહાનુભાવોનો સંયોગ થયો હતો. અવતારોના દિવ્ય જીવનની આ જ વિશિષ્ટતા છે. સાહિત્ય અને ધાર્મિક ક્ષેત્રે અસાધારણ પાંડિત્ય ધરાવનાર[...]

શ્રીમા શારદાદેવી

સ્વામી વિવેકાનંદ

આ અઠવાડિયાના Top 10 લેખો

  • મહાભારત

    સ્વામી રાઘવેશાનંદ

    January 2024

  • કર્મયોગ દ્વારા સમાધિ : સ્વામી તુરીયાનંદ

    સ્વામી શંકરાનંદ

    January 2024

  • આધુનિક નારીઓનો આદર્શ શ્રીમા શારદાદેવી

    ડૉ. ચેતનાબહેન માંડવિયા

    January 2024

  • ગૃહસ્થોના વ્યાવહારિક જીવનનાં જનેતા મા શારદા

    સ્વામી ગુણાશ્રયાનંદ

    January 2024

  • શાશ્વત જનની શ્રીમા શારદાદેવી

    સ્વામી મંત્રેશાનંદ

    January 2024

  • રાધાશક્તિ શ્રીમા શારદાદેવી

    સ્વામી આત્મદિપાનંદ

    January 2024

  • જગદંબારૂપિણી શ્રીમા શારદાદેવી

    સ્વામી નિખિલેશ્વરાનંદ

    January 2024

  • સત્‌ની મા, અસત્‌ની પણ મા

    સ્વામી ગૌરીશ્વરાનંદ

    January 2024

  • શ્રીમા શારદાદેવીની દિવ્યલીલા

    શ્રી હર્ષદભાઈ પટેલ

    January 2024

  • હિમાલયમાં ગંગાનો ‘હર હર’ નાદ

    સ્વામી કૃષ્ણસખાનંદ

    January 2024

યુવાપ્રેરણા

પાર્ષદ ગણ

અધ્યાત્મ

પ્રાસંગિક

  • 🪔 પ્રાસંગિક

    શ્રીરામ અને શ્રીરામકૃષ્ણ

    ✍🏻 શ્રી હર્ષદભાઈ પટેલ

    (17 એપ્રિલ, રામનવમીના શુભપ્રસંગે આ લેખ આપની સમક્ષ પ્રસ્તુત છે. લેખક શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના એકનિષ્ઠ સ્વયંસેવક છે. - સં.) વેદાંતના ‘અન્વય’ અને ‘વ્યતિરેક’ સિદ્ધાંતાનુસાર શ્રીરામકૃષ્ણના[...]

શાસ્ત્ર

  • 🪔 શાસ્ત્ર

    હિંદુ ધર્મ

    ✍🏻 સ્વામી નિર્વેદાનંદ

    ભૂમિકા હિંદુ ધર્મ જગતના મુખ્ય ધર્માેમાંનો એક છે. એના લગભગ ચાલીસ કરોડ અનુયાયીઓ (સ્વતંત્રતા પહેલાંની વસ્તી ગણતરી પ્રમાણે. ત્યારથી પાકિસ્તાન તથા બાંગ્લાદેશ ભારતથી અલગ થઈ[...]

જ્યોતનો ભંડાર

1 એપ્રિલ 1989માં શ્રીરામકૃષ્ણ જ્યોતનો પ્રથમ અંક છપાયો હતો. ત્યારથી લઇ અત્યાર સુધીમાં 300+ અંકો છપાયી ચુક્યા છે. આ બધા જ અંકો નિઃશુલ્ક વાંચન માટે આપની સમક્ષ પ્રસ્તુત છે.

અમારા લેખકો

શ્રીરામકૃષ્ણ જ્યોત બ્રહ્મનિષ્ઠ અને વિદ્વાન સંન્યાસીઓના લેખોથી સમૃદ્ધ છે. તેઓની ગહન આધ્યાત્મિક ઉપલબ્ધિ તેઓના લેખોમાં છલકાઈ આવે છે. વાચકો માટે આપણાં શાસ્ત્ર, ભારતીય પરંપરા અને ઈશ્વરપ્રાપ્તિની સાધના સહજસરળ ભાષામાં તેઓએ લિપિબદ્ધ કર્યાં છે.

વૈવિધ્યનો રસથાળ

સ્વામી વિવેકાનંદના કર્મ, ભક્તિ, ધ્યાન, અને જ્ઞાન આ ચાર યોગના સમન્વયના સિદ્ધાંતને અનુસરીને શ્રીરામકૃષ્ણ જ્યોતમાં વાચકો માટે વિભિન્ન વિષયો પર આકર્ષક લેખમાળાઓ પ્રકાશિત થાય છે.
  • Yuvjagat

    (50)

  • Samachar Darshan

    (371)

  • Prasangik

    (386)

  • Jivan Charitra

    (32)

  • Itihas

    (43)

  • Divyavani

    (375)

  • Dhyan

    (73)

  • Chintan

    (137)

લેખમાળા

અમારી કેટલીક વિશિષ્ટ લેખમાળાઓ