🪔 બાળ ઉદ્યાન
મહાભારત
✍🏻 સ્વામી રાઘવેશાનંદ
April 2025
(રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી સ્વામી રાઘવેશાનંદ રામકૃષ્ણ મઠ, ઊટીના અધ્યક્ષ છે. એમના પુસ્તક ‘સચિત્ર મહાભારત’નું શ્રી નલિનભાઈ મહેતાએ કરેલ ગુજરાતી ભાષાંતર અહીં પ્રસ્તુત છે. –[...]
🪔 બાળ ઉદ્યાન
મહાભારત
✍🏻 સ્વામી રાઘવેશાનંદ
March 2025
(રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી સ્વામી રાઘવેશાનંદ રામકૃષ્ણ મઠ, ઊટીના અધ્યક્ષ છે. એમના પુસ્તક ‘સચિત્ર મહાભારત’નું શ્રી નલિનભાઈ મહેતાએ કરેલ ગુજરાતી ભાષાંતર અહીં પ્રસ્તુત છે. –[...]
🪔 બાળ ઉદ્યાન
મહાભારત
✍🏻 સ્વામી રાઘવેશાનંદ
February 2025
(રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી સ્વામી રાઘવેશાનંદ રામકૃષ્ણ મઠ, ઊટીના અધ્યક્ષ છે. – સં.) એક દિવસ જ્યારે બધા ભાઈઓ ભિક્ષા માગવા ગયા હતા અને ભીમ તેમની[...]
🪔 બાળ ઉદ્યાન
મહાભારત
✍🏻 સ્વામી રાઘવેશાનંદ
December 2024
ઘટોત્કચનો જન્મ ભીમ પોતાની માતાને પોતાના ખભા પર બેસાડી, નકુલ-સહદેવને પોતાની પીઠ પર લઈ, યુધિષ્ઠિર અને અર્જુનનો હાથ પકડીને ચાલી રહ્યા હતા. આટલી લાંબી યાત્રા[...]
🪔 બાળ ઉદ્યાન
મહાભારત
✍🏻 સ્વામી રાઘવેશાનંદ
November 2024
(ભાષાંતરકાર : શ્રી નલિનભાઈ મહેતા) લાક્ષાગૃહનું ષડ્યંત્ર દિવસો વીતવા લાગ્યા. જનતા ઇચ્છતી હતી કે અંધ ધૃતરાષ્ટ્ર રાજસિંહાસન છોડીને હવે પછીના રાજાને અવસર પ્રદાન કરે. લોકો[...]
🪔 બાળ ઉદ્યાન
મહાભારત
✍🏻 સ્વામી રાઘવેશાનંદ
September 2024
(ભાષાંતરકાર : શ્રી નલિનભાઈ મહેતા) દ્રોણનો પ્રતિશોધ તમને યાદ હશે કે કેવી રીતે દ્રોણના સહપાઠી રાજા દ્રુપદે તેમનું અપમાન કર્યું હતું. દ્રોણે હવે અર્જુનને માધ્યમ[...]
🪔 બાળ ઉદ્યાન
મહાભારત
✍🏻 સ્વામી રાઘવેશાનંદ
August 2024
(ભાષાંતરકાર : શ્રી નલિનભાઈ મહેતા) મહાન ધનુર્ધર એકલવ્ય એક દિવસ કૌરવ અને પાંડવ શિકાર કરવા ગયા. તેમની પાછળ પાછળ એક સેવક અને એક કૂતરો પણ[...]
🪔 બાળ ઉદ્યાન
મહાભારત
✍🏻 સ્વામી રાઘવેશાનંદ
May 2024
(ભાષાંતરકાર : શ્રી નલિનભાઈ મહેતા) પાંડવોનો હસ્તિનાપુરમાં પ્રવેશ ઋષિના શાપ પ્રમાણે પાંડુનું મૃત્યુ થયું. મૃત રાજાની સાથે માદ્રી પણ સ્વર્ગમાં જવા ઇચ્છતાં હતાં, તેથી તેઓ[...]
🪔 બાળ ઉદ્યાન
મહાભારત
✍🏻 સ્વામી રાઘવેશાનંદ
April 2024
(ભાષાંતરકાર : શ્રી નલિનભાઈ મહેતા) ગાંધારીના પુત્રો ગાંધારીના સો પુત્રો થયા, જેમાં દુર્યોધન સહુથી મોટો હતો. ધૃતરાષ્ટ્રને તેમની એક વૈશ્ય પત્નીથી ઉત્પન્ન થયેલો યુયુત્સુ નામનો[...]
🪔 બાળ ઉદ્યાન
મહાભારત
✍🏻 સ્વામી રાઘવેશાનંદ
January 2024
એક દિવસ પૃથાના મનમાં મંત્રની શક્તિની પરખ કરવાની ઉત્સુકતા જાગી ઊઠી. તેમણે સૂર્યદેવતાનું આવાહન કર્યું. સૂર્યદેવતા પોતાના સંપૂર્ણ તેજ સાથે તેમની સામે પ્રગટ થયા. કુંતી[...]
🪔 બાળ ઉદ્યાન
મહાભારત
✍🏻 સ્વામી રાઘવેશાનંદ
December 2023
કઠિન પરિસ્થિતિ હવે આ વંશ બહુ મુશ્કેલીમાં મૂકાઈ ગયો, કારણ કે તે વંશના એકમાત્ર પુરુષ બ્રહ્મચારી ભીષ્મ જ જીવિત હતા. એટલા માટે સત્યવતીએ તેમને પોતાનું[...]
🪔 બાળ ઉદ્યાન
મહાભારત
✍🏻 સ્વામી રાઘવેશાનંદ
October 2023
(ભાષાંતરકાર: શ્રી નલિનભાઈ મહેતા) કાશી પહોંચીને તેમણે જોયું તો વિવિધ સ્થાનોના અનેક પ્રતાપી રાજાઓ રાજકુમારી સમક્ષ પ્રસ્તુત થવા માટે પધાર્યા હતા. ત્રણેય રાજકુમારીઓને જોતાં તેમને[...]
🪔 બાળ ઉદ્યાન
મહાભારત
✍🏻 સ્વામી રાઘવેશાનંદ
September 2023
(ભાષાંતરકાર: શ્રી નલિનભાઈ મહેતા) આ પછી પણ માછીમાર અવઢવમાં હતો. તે બોલ્યો, ‘મહાશય, હમણાં જ તમે જે પ્રતિજ્ઞા કરી તે બહુ પ્રશંસાને પાત્ર છે અને[...]
🪔 બાળ ઉદ્યાન
મહાભારત
✍🏻 સ્વામી રાઘવેશાનંદ
August 2023
(ભાષાંતરકારઃ શ્રી નલિનભાઈ મહેતા) ભીષ્મ – મહાભારતના આધારસ્તંભ એક દિવસ રાજા શાન્તનુ ગંગા કિનારે એક હરણનો પીછો કરી રહ્યા હતા. તેના પર તીર ચલાવ્યા પછી[...]
🪔 બાળ ઉદ્યાન
મહાભારત
✍🏻 સ્વામી રાઘવેશાનંદ
July 2023
શાન્તનુએ તેમની શરતનો સ્વીકાર કરી લીધો. ત્યાર બાદ તેઓ સુખેથી સાથે રહેવાં લાગ્યાં. આ રીતે અનેક વર્ષો વીતી ગયાં. એક પછી એક તેમને સાત પુત્રો[...]
🪔 બાળ ઉદ્યાન
મહાભારત
✍🏻 સ્વામી રાઘવેશાનંદ
June 2023
વ્યાસે ગણેશજીનું ધ્યાન ધર્યું અને ગણેશજી તેમના સમક્ષ પ્રગટ થયા. વ્યાસે હાથીના મસ્તકવાળા દેવતાને શ્રદ્ધાપૂર્વક નમસ્કાર કર્યા અને વિનયપૂર્વક બોલ્યા, ‘મહારાજ, હું એક બહુ જ[...]
🪔 બાળવિભાગ
સતી અનસૂયા
✍🏻 સંકલન
March 2012
પ્રભાતે સાત મહાન નારીઓ—સપ્તકન્યાને આપણે યાદ કરીએ છીએ. આમાંનાં એક છે સતી અનસૂયા. પોતાની પતિપરાયણતા અને તપશ્ચર્યા તેમજ આત્મસંયમ માટેનું તેઓ જીવતું જાગતું ઉદાહરણ છે.[...]
🪔 બાળ-વિભાગ
ધ્યાનની શક્તિ
✍🏻 સંકલન
March 1998
એક નવજવાન શરીરે મજબૂત અને સશક્ત હોવા છતાં કોઈ રીતે પોતાના કુટુંબનો નિર્વાહ ચલાવી શકતો ન હતો. છેવટે તે લૂંટારો બન્યો. રસ્તે જતા – આવતા[...]
🪔 બાળવિભાગ
શ્રીરામકૃષ્ણદેવની વાર્તા
✍🏻 સંકલન
October-November 1996
રામનાં રખોપા એક ગામમાં રઘુરામ નામનો એક વણકર રહેતો હતો. તે ખાતાં-પીતાં, ઊઠતાં-બેસતાં રામમાં લીન રહેતો. આ બધું જ રામની ઈચ્છાથી જ થાય છે. સૂર્યનું[...]