🪔 દીપોત્સવી
પ્રાર્થના એક અભિગમ
✍🏻 સ્વામી ગુણાશ્રયાનંદ
October 2024
(લેખક રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, લીંબડીના સચિવ છે.) મનુષ્યનું જીવન જન્મ અને મૃત્યુ વચ્ચેની સંઘર્ષમય યાત્રા છે. મનુષ્ય-જીવનમાં આવતા રહેતા આ સંઘર્ષ કે ચઢાવ-ઉતાર, સુખ-દુઃખ,[...]
🪔 પ્રાસંગિક
શ્રીરામકૃષ્ણદેવની અહં-શૂન્યતા
✍🏻 સ્વામી ગુણાશ્રયાનંદ
March 2024
(લેખક રામકૃષ્ણ મિશન, લીંબડીના સચિવ છે. -સં.) શ્રીરામકૃષ્ણદેવ વિશે એમના પટ્ટશિષ્ય સ્વામી વિવેકાનંદજીએ કહ્યું છે કે શ્રીરામકૃષ્ણ એક અનંતભાવમય પુરુષ. તેમના ભાવનો કોઈ અંત જ[...]
🪔 પ્રાસંગિક
ગૃહસ્થોના વ્યાવહારિક જીવનનાં જનેતા મા શારદા
✍🏻 સ્વામી ગુણાશ્રયાનંદ
January 2024
(લેખક રામકૃષ્ણ મિશન, લીંબડીના સચિવ છે. - સં.) અવતારોની લીલા વિશેનું ચિંતન-મનન એ કેટલું અઘરું કાર્ય છે! એમાં પણ મા શારદાદેવી વિશે કહેવું એ તો[...]
🪔 દીપોત્સવી
અભ્યુદય અને નિ:શ્રેયસ
✍🏻 સ્વામી ગુણાશ્રયાનંદ
October 2022
(સ્વામી ગુણાશ્રયાનંદજી રામકૃષ્ણ મિશન, લીંબડીના સચિવ છે. -સં.) શ્રીરામકૃષ્ણદેવ દક્ષિણેશ્વરના કાલી મંદિરના પ્રાંગણના પોતાના એ જ પરિચિત ઓરડામાં ભક્તો સાથે બેઠા છે. આજુબાજુ કેટલાક ભકતજનો[...]
🪔 દીપોત્સવી
સ્વામી વિવેકાનંદ અને તણાવમુક્તિ
✍🏻 સ્વામી ગુણાશ્રયાનંદ
November 2021
આજનો યુગ કે જે યુગમાં આપણે અત્યારે જીવી રહ્યા છીએ, એ પહેલાં ઘણા યુગો વીતી ગયા, જેમાં સત્યયુગ કહીએ કે ત્રેતાયુગ કહીએ કે પછી દ્વાપરયુગ[...]
🪔 પ્રેરણાં
પ્રગતિનો આધાર ચારિત્ર્ય
✍🏻 સ્વામી ગુણાશ્રયાનંદ
january 2017
આપણા મનુષ્ય તરીકેના જીવનમાં ચારિત્ર્ય (Character)નું ખૂબ જ મહત્ત્વ રહેલું છે. આપણાં શાસ્ત્રો, તજજ્ઞો, વિદ્વાનો તેમજ અવતારી પુરુષોએ પણ ચારિત્ર્ય ઉપર ભાર મૂક્યો છે. એક[...]