• 🪔 પ્રેરક પ્રસંગ

    શુદ્ધ નિ:સ્વાર્થ કાર્ય

    ✍🏻 સ્વામી પ્રભવાનંદ

    બ્રિટિશ સરકારના વાઈસરોયે એવું મંતવ્ય જાહેર કર્યું હતું કે રામકૃષ્ણ મિશન ક્રાંતિકારીઓને આશ્રય આપે છે. આ વાત જાણી ઘણા ભક્તો ગભરાઈ ગયા હતા. એમને લાગ્યું[...]

  • 🪔 પ્રેરક પ્રસંગ

    સાધુઓની સુખસુવિધા પ્રતિ મહાપુરુષ મહારાજની દૃષ્ટિ

    ✍🏻 સ્વામી અપૂર્વાનંદ

    મહાપુરુષ મહારાજ વિલાસિતા પસંદ કરતા નહીં અને સાથે જ દારિદ્ર્ય પણ પસંદ કરતા નહીં. એક દિવસે સવારે બેલુર મઠના સાધુઓ મહારાજજીને પ્રણામ કરવા આવ્યા હતા.[...]

  • 🪔 પ્રેરક પ્રસંગ

    પૃથ્વી પરનું સ્વર્ગ - કાશ્મીર

    ✍🏻 સ્વામી ગંભીરાનંદ

    ‘એ સ્વતંત્રતા દિવસની સવારે ચા-નાસ્તા માટે અમેરિકન મહિલાઓ નૌકામાં આવી. આ નાનકડા સમારંભમાં હાજર રહેવા માટે સ્વામીજીએ પોતાનો બહાર જવાનો કાર્યક્રમ બંધ રાખ્યો હતો.’ બીજાં[...]

  • 🪔 પ્રેરક પ્રસંગ

    પૃથ્વી પરનું સ્વર્ગ - કાશ્મીર

    ✍🏻 સ્વામી ગંભીરાનંદ

    કોઈ બીજા સમયે ચંગીઝખાનની વાત કરતાં તેમણે કહ્યું હતું કે ‘લોકો તેને અસભ્ય અને પરપીડક માને છે... પણ આ સાચું નથી... આવો મહાન માણસ ક્યારેય[...]

  • 🪔 પ્રેરક પ્રસંગ

    ભક્તજનની શ્રીમા શારદાદેવી

    ✍🏻 સ્વામી ગંભીરાનંદ

    માતાજીને એક દિવસ એઠાં વાસણ સાફ કરતાં જોઈ નલિનીદેવી બોલ્યાં : ‘હાય રે ! છત્રીસ જાતિનાં માણસોનો એઠવાડ સાફ કરે છે !’ એ સાંભળી માતાજીએ[...]

  • 🪔 પ્રેરક પ્રસંગ

    પૃથ્વી પરનું સ્વર્ગ - કાશ્મીર

    ✍🏻 સ્વામી ગંભીરાનંદ

    ૨૦મી જૂને બારામુલાથી યાત્રાનો પ્રારંભ થયો. આ મંડળીમાં બીજા કોઈ પુરુષ યાત્રીઓ ન હોવાથી નાનામોટાં બધાં કાર્યો સ્વામીજીને જ કરવાં પડતાં હતાં. વિદેશી મહિલાઓ નહોતી[...]

  • 🪔 પ્રેરક પ્રસંગ

    શેન્ટજન વિલ્હેલ્મ કોનાર્ડ

    ✍🏻 ડૉ. રમેશભાઈ ભાયાણી

    ગરીબી ભોગવીને જીવનમાં ઝઝૂમીને કેટલાક મહામના લોકો ઘણી વખત મહાનતાનાં શિખરો સર કરી લે છે. સ્વામી વિવેકાનંદે કહ્યું છે, ‘તમે સર્વશક્તિમાન છો. તમે સર્વકંઈ કરી[...]

  • 🪔 પ્રેરક પ્રસંગ

    માનવીના પ્રકાર.....સાચો બ્રાહ્મણ

    ✍🏻 શ્રી મનસુખભાઈ મહેતા

    માનવીના પ્રકાર એક રાજાને ત્યાં ભગવાન બુદ્ધ પોતાનું પ્રવચન આપતા હતા. પ્રવચન પૂરું થયા પછી રાજાએ ભગવાન બુદ્ધને પૂછ્યું, ‘મહારાજ ! આપ માણસની પ્રકૃતિ પ્રમાણે[...]

  • 🪔 પ્રેરક પ્રસંગ

    અંધારિયો કૂવો

    ✍🏻 સ્વામી સત્યરૂપાનંદ

    તે સમયમાં આજની જેમ ન તો રેલવે હતી કે ન તો મોટરગાડીઓ હતી, ન તો પાકી સડકો હતી કે ન તો માર્ગદર્શન આપતી પટ્ટીઓ કે[...]

  • 🪔 પ્રેરક પ્રસંગ

    પ્રેરક પ્રસંગ

    ✍🏻 શ્રી મનસુખભાઈ મહેતા

    ક્રોધજ્યી - ધર્મજ્યી એક વાર મહંમદ પયગંબર અને એમના જમાઈ હજરત અલી સાથે ફરવા નીકળ્યા. રસ્તામાં ધર્મ-ચર્ચા પણ ચાલુ હતી. એવામાં એક ભાઈ રસ્તામાં મળી[...]

  • 🪔 પ્રેરક પ્રસંગ

    કેલિફોર્નિયામાં સ્વામી વિવેકાનંદ

    ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

    એક નર્તકી શિષ્યા સ્વામીજીનાં એક વિશિષ્ટ મહિલા ભક્ત બેટી લેગેટે ૧૨ જાન્યુઆરી, ૧૯૦૦ના પોતાના પત્રમાં લખ્યું હતું : ‘ગઈકાલે કુલીન ઘરનાં અને સુસંસ્કૃત એક મહિલા[...]

  • 🪔 પ્રેરક પ્રસંગ

    સોશિયલ મિડિયા અને સ્વામી વિવેકાનંદ

    ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

    ભારતની આધ્યાત્મિક ભેટ ૧૮૯૩ની શિકાગો વિશ્વ ધર્મ પરિષદમાં વિજય પ્રાપ્ત કર્યા બાદ સ્વામી વિવેકાનંદે અમેરિકા અને યુરોપમાં વિસ્તૃત ભ્રમણ કરી ત્યાંનાં સંસ્કૃતિ, સમાજ, અને નાગરિકોનો[...]

  • 🪔 પ્રેરક પ્રસંગ

    કેલિફોર્નિયામાં સ્વામી વિવેકાનંદ

    ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

    ગયા અંકોમાં આપણે જોયું કે સ્વામી વિવેકાનંદ પોતાનાં શિષ્યાં જોસેફાઈન મેક્લાઉડનું આમંત્રણ સ્વીકારીને અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં પધાર્યા છે. અહીંની ઉન્મુક્ત હવામાં તેમના સ્વાસ્થ્યમાં ઘણો સુધારો[...]

  • 🪔 પ્રેરક પ્રસંગ

    કેલિફોર્નિયામાં સ્વામી વિવેકાનંદ

    ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

    ગયા અંકોમાં આપણે જોયું કે સ્વામી વિવેકાનંદે વિશ્વભરમાં વેદાંતનો પ્રચાર કર્યો અને ‘શિવજ્ઞાને જીવસેવા’ના ઉદ્દેશને કાર્યાન્વિત કરવા ભારતમાં રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી. આ અદ્‌ભુત સંઘર્ષને[...]

  • 🪔 પ્રેરક પ્રસંગ

    મૃદૂનિ કુસુમાદપિ

    ✍🏻 શ્રી નાનાભાઈ ભટ્ટ

    કુરુક્ષેત્રના મેદાન પર લડાઈની તૈયારીઓ થઈ રહી હતી. એક બાજુ કૌરવોની છાવણી હતી. કૌરવરાજ દુર્યોધનને સહાય કરવા ઊભેલા ભીષ્મ, દ્રોણ, કૃપાચાર્ય, કર્ણ વગેરેના તંબુઓ છે;[...]

  • 🪔 પ્રેરક પ્રસંગ

    માતા

    ✍🏻 શ્રી ભાણદેવ

    આપણા આ ભારતવર્ષમાં અગણિત સંતો પ્રગટ થયા છે અને બીજા અસંખ્ય સંતો પ્રગટતા રહેશે. આ દેશ ધર્મ, આધ્યાત્મિકતા, સંસ્કાર, સંસ્કૃતિની ભૂમિ છે. આવા જ એક[...]

  • 🪔 પ્રેરક પ્રસંગ

    રસોડામાંના અવલોકને બાળકને મહામાનવ બનાવ્યો

    ✍🏻 ડૉ. રમેશભાઈ ભાયાણી

    બાલમિત્રો, આપણી આસપાસ કેટકેટલીય ઘટનાઓ ઘટે છે ! આવી ઘટનાઓ ક્યારેક આપણને ચમત્કારિક, સામાન્ય લાગે અને આપણને જાણવાની ઇચ્છા પણ થાય. પરંતુ એમાં આપણે જરાય[...]

  • 🪔 પ્રેરક પ્રસંગ

    સંદીપસિંઘની સંઘર્ષગાથા

    ✍🏻 શ્રી પ્રકાશભાઈ ભટ્ટ

    જીવલેણ ઇજામાંથી હોકીના મેદાનમાં પાછા ફરવાની સંકલ્પ યાત્રા શ્રી સંદીપસિંઘ ભારતીય હોકીટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને ધરખમ ખેલાડી. ટીમના નિષ્ણાત ડ્રેગફ્લીકર, ફૂલબેકમાં રમનાર ખેલાડી અને પેનલ્ટી[...]

  • 🪔 પ્રેરક પ્રસંગ

    આદર્શ

    ✍🏻 શ્રી ભક્તિબહેન પરમાર

    સ્વામી વિવેકાનંદ કહે છે, ‘અહીં તહીં મોં નાખવાની ટેવ હંમેશને માટે છોડી દેવી. એક જ વિચારને પકડૉ. એ એક જ વિચારને તમારું જીવન સર્વસ્વ બનાવો...[...]

  • 🪔 પ્રેરક પ્રસંગ

    જગદીશચંદ્ર બોઝ

    ✍🏻 શ્રી મનસુખભાઈ મહેતા

    બાલમિત્રો, આપણા ઘરે પોતપોતાના ઇષ્ટદેવનું પૂજાઘર હશે. દાદા કે દાદીમા સાથે બેસીને પ્રસાદીની લાલચે આપણે પૂજામાં ભાગીદાર પણ થતા હોઈશું. ઠાકોરની પૂજા પતે, પ્રસાદી ધરાઈ[...]

  • 🪔 પ્રેરક પ્રસંગ

    એક સાહસિક મહિલાનું આત્મજ્ઞાન

    ✍🏻 સંકલન

    નોંધ : લખનૌનાં દિવ્યાંગ મહિલા અરુણિમા સિંહાએ 21મી મે, 2013ના દિવસે બપોરના પ વાગ્યે એવરેસ્ટ પર આરોહણ શરૂ કર્યું અને બીજે દિવસે સવારે 10:55 મિનિટે[...]

  • 🪔 પ્રેરક પ્રસંગ

    લઘુવાર્તા

    ✍🏻 શ્રી શૈલેષ સગપરિયા

    મારી ઇચ્છા કરતાં હરિ ઇચ્છા વધુ સારી એક સ્ત્રી પોતાના નાના બાળકને સાથે લઈને કરિયાણાની દુકાને ખરીદી કરવા ગઈ. સ્ત્રી ખરીદી કરી રહી હતી ત્યારે[...]

  • 🪔 પ્રેરક પ્રસંગ

    નાના માણસોની મોટી વાતો, મોટા માણસોની નાની વાતો

    ✍🏻 ડો. ગીતા ગીડા

    સ્વામી રામકૃષ્ણાનંદે દક્ષિણભારતમાં શ્રીરામકૃષ્ણદેવના ઉપદેશ અને સંદેશનો પાયો નાંખ્યો હતો. સ્વામીજીના વિચારોને એમણે સહજતાથી સ્વીકાર્યા હતા. ઉપલક દૃષ્ટિએ જોતાં તેઓ ઘણા કર્મઠ લાગતા. શ્રીરામકૃષ્ણની મહાસમાધિ[...]

  • 🪔

    પ્રેરક-પ્રસંગ

    ✍🏻 શરતચંદ્ર પેંઢારકર

    સત્ય-અસત્ય માટે વિવેક એકવાર ભગવાન બુદ્ધ કૌશલ જનપદમાં આવેલ કેસપુત્ત નિગમમાં આવ્યા. એક રાત્રીએ એમનું પ્રવચન યોજાયું. પ્રવચન પૂરું થયા પછી એક શિષ્યે ભગવાન બુદ્ધને[...]

  • 🪔 દિપોત્સવી

    પ્રેરક પ્રસંગ

    ✍🏻 શરદ્‌ ચંદ્ર પેંઢારકર

    (મહાપુરુષના જીવનમાં ઘટેલી કેટલીક મહત્ત્વની ઘટનાઓને ધ્યાનમાં લઈને ‘પ્રેરક પ્રસંગ - માનવ વાટિકા કે સુરભિત પુષ્પ’ એ નામે હિંદીમાં શરદ્‌ચંદ્ર પેંઢારકરનું અદ્વૈત આશ્રમ દ્વારા પુસ્તક[...]

  • 🪔 પ્રેરક પ્રસંગ

    ભગવાન બુદ્ધનો પ્રેરક પ્રસંગ

    ✍🏻 સંકલન

     આદર્શ ગૃહિણી કોણ? એક વખત ગૌતમ બુદ્ધ અનાથ પીંડક નામના એક શેઠજીને ઘરે ગયા. એમની સાથે વાતચીત કરતા હતા ત્યારે ઘરની અંદર કલહકંકાસનો અવાજ આવ્યો.[...]

  • 🪔 પ્રેરક પ્રસંગ

    ત્યાગ વૈરાગ્ય એ જ વૈભવ

    ✍🏻 સંકલન

    એક પ્રાર્થના છે : ‘હું મંદિરે જાઉં, ફૂલ ચડાવું, માળા ગણું અને મારા કર્મમાંથી સ્વાર્થ, લોભ, મોહ નિર્મૂળ ન થાય તો મારી એ પૂજા મિથ્યા[...]

  • 🪔 પ્રેરક -પ્રસંગ

    દુષ્ટ દેવો ભવ

    ✍🏻 સંકલન

    સંત રાબિયા પવિત્ર ધર્મગ્રંથો વાંચે છે અને ભાવિકો પાસે પણ વંચાવે છે. આવા એક ગ્રંથનું વાચન કરતાં કરતાં એમની આંખે આ શબ્દો પડ્યા : ‘દુષ્ટને[...]

  • 🪔 પ્રેરક પ્રસંગો

    પ્રેરક પ્રસંગો

    ✍🏻 સંકલન

    મનની શાંતિ એ જ સાચા સુખની ચાવી એક નવયુવાન સુખની શોધમાં નીકળી પડ્યો. જાતજાતના અનુભવો પછી એણે સુખી જીવન માટેની આવશ્યક્તાઓની એક ખાસ્સી મોટી યાદી[...]

  • 🪔 પ્રેરક પ્રસંગ

    ‘અકિંચન જીવન’ : જીવન જીવવાની જડીબુટ્ટી

    ✍🏻 સંકલન

    જીવનમાં સુખ-દુ:ખ સાપેક્ષ છે. જુવાર બાજરાનો રુખ્ખો-સૂક્કો રોટલો ખાનાર મિષ્ટાન્ન જમનારની થાળી તરફ નજર કરે તો રોટલો નિ:સ્વાદ અને દુ:ખદ લાગે. પણ એ જ નજર[...]

  • 🪔 પ્રેરક પ્રસંગ

    સેવા એ જ ધર્મ

    ✍🏻 સંકલન

    હે વિનમ્રતાના સ્વામી, અમને વરદાન આપ: કે સેવક અને મિત્ર તરીકે અમારે જે લોકોની સેવા કરવાની છે, તેમનાથી ક્યારેય અમે અળગા ન પડી જઈએ, અમે[...]

  • 🪔 પ્રેરક પ્રસંગો

    ‘ત્યાગ ન ટકે વૈરાગ્ય વિના’

    ✍🏻 સંકલન

    દેવ, હું તમારા ચરણે પ્રણત છું. હું તમને... પ્રાર્થના કરું છું. મારો આત્મા સાંસારિક વસ્તુના ઝેરી નાગના ઝેરથી સંતપ્ત છે. આ ધરતી પર બધું જ[...]

  • 🪔 પ્રેરક પ્રસંગ

    નિરાભિમાની સંત

    ✍🏻 સંકલન

    “હું જપ કરું, સત્સંગ કરું, ધ્યાન ધરું - અને - મારા ચિત્તમાંથી અહંકાર, અભિમાન, મોટાઈનો ભાવ નિર્મૂળ ન થાય, તો મારી એ ઉપાસના મિથ્યા છે.[...]

  • 🪔

    હરિ કરે સો હોય

    ✍🏻 કાન્તિલાલ કાલાણી

    મનુષ્યને સુખ મળે ત્યારે એ એમ માને છે કે ભગવાનની કૃપા છે અને દુ:ખ આવે છે ત્યારે એમ સમજે છે કે ભગવાનની અવકૃપા છે. આપણા[...]

  • 🪔

    યોગેશ્વરી લલ્લા

    ✍🏻 ભાગીરથી મહેતા ‘જાહ્નવી’

    “પાણી ને ઝાડી તણો પ્રદેશ છે કાશ્મીર, લલ્લા સંતશિરોમણિ, નીર મહીં છે ક્ષીર.” મનોહર એવી કાશ્મીરની ભૂમિમાં, મનોહર એવાં એક મસ્ત સંત નારી થઈ ગયાં.[...]

  • 🪔

    લોભે લક્ષણ જાય

    ✍🏻 કાન્તિલાલ કાલાણી

    જર્મનીમાં હેમલિન નામનું એક નગર છે. કહે છે કે આ નગરમાં ઈ.સ. ૧૩૭૬ની ૨૨મી જુલાઈએ એક અનોખી ઘટના બની હતી. એ નગરમાં ઉંદરોનો જબરો ત્રાસ[...]

  • 🪔 પ્રેરક પ્રસંગો

    એક અનોખો ચક્રવર્તી

    ✍🏻 સંકલન

    પુષ્ય નામનો એક સુપ્રસિદ્ધ મુખ-સામુદ્રિક શાસ્ત્રી હતો. કોઈનાં પગલાંની લિપિ વાંચીને તે ભવિષ્ય ભાખી શકતો. એક વખત રસ્તે ચાલતાં ચાલતાં એણે રસ્તા પર પડેલાં પગલાં[...]

  • 🪔 પ્રેરક પ્રસંગો

    વેરની વસૂલાત

    ✍🏻 સંકલન

    વેરની વસૂલાત રાજગૃહમાં આજે મહોત્સવ ઉજવાઈ રહ્યો છે અને રંગમહોત્સવમાં એક ગોપાલની પત્ની કુશળ નર્તકીને નૃત્ય માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. આ નર્તકીએ સગર્ભાવસ્થાને કારણે[...]

  • 🪔 પ્રેરક પ્રસંગો

    પ્રેરક પ્રસંગો

    ✍🏻 સંકલન

    આપણે સૌ ભાઈ ભાઈ! બંગાળમાં કોમી રમખાણો ચાલે છે. કલકત્તાય એનાથી મુક્ત નથી. હિંદુ-મુસ્લિમો ભાઈચારાની ભાવનાને એક બાજુએ મૂકીને એકબીજાનાં ગળાં રહેંસવા આતુર છે. દિવસે[...]

  • 🪔 પ્રેરક પ્રસંગો

    પ્રેરક પ્રસંગો

    ✍🏻 સંકલન

    કરુણાસાગર મહાવીરની સહનશીલતા હૃદયમાં દયાનો સાગર છલકાતો હોય, કરુણા એ જ જેમના જીવનનું ધારક બળ હોય અને પ્રેમ-નિર્વ્યાજ પ્રેમ અને સહિષ્ણુતા એ જ જેમના જીવનનું[...]

  • 🪔 પ્રેરક પ્રસંગો

    ત્યાગ વૈરાગ્ય એ જ વૈભવ

    ✍🏻 સંકલન

    એક પ્રાર્થના છે : ‘હું મંદિરે જાઉં, કૂલ ચડાવું, માળા ગણું અને મારા કર્મમાંથી સ્વાર્થ, લોભ, મોહ નિર્મૂળ ન થાય તો મારી એ પૂજા મિથ્યા[...]

  • 🪔 પ્રેરક પ્રસંગો

    પ્રેરક પ્રસંગો

    ✍🏻 સંકલન

    કરુણા એ જ ધર્મ મહમ્મદ પયગમ્બર અને તેમના સાથી મિત્રોનો સૈનિકો પીછો કરી રહ્યા હતા. એમની સાથે એક જ સાથી હતો. એક વિરાનપ્રદેશમાંથી પસાર થઈ[...]

  • 🪔 પ્રેરક પ્રસંગો

    સેવા-સર્વસેવા-એ જ સાચો ધર્મ

    ✍🏻 સંકલન

    તેરમી સદીમાં ભારતમાં ભયંકર દુકાળ પડ્યો હતો. આ કપરા કાળમાં ગોવળકુંડાના મંગલબેડા પ્રાંતનો કારભાર સંત દામોજી ચલાવતા હતા. તે અને તેમની પત્ની ભગવદ્-પરાયણ અને દયાળુ[...]

  • 🪔 પ્રેરક પ્રસંગ

    પ્રેરક પ્રસંગો

    ✍🏻 સંકલન

    ક્રોધજયી-ધર્મજયી એક વાર મહંમદ પયગંબર અને એમના જમાઈ હજરત અલી સાથે ફરવા નીકળ્યા. રસ્તામાં ધર્મ-ચર્ચા પણ ચાલુ હતી. એવામાં એક ભાઈ રસ્તામાં મળી ગયા. હજરત[...]

  • 🪔 પ્રેરક પ્રસંગ

    પ્રેરક પ્રસંગ

    ✍🏻 સંકલન

    ‘પર દુઃખે ઉપકાર કરે પણ મન-અભિમાન ન આણે રે’ આપણો સમાજ—વિશ્વનો સમગ્ર માનવમેળો જીવનમાં સતત પ્રેમ, કરુણા, માયા, અને આનંદનો અનુભવ કેટલાક સંત હૃદયી, સાચા[...]

  • 🪔 પ્રેરક પ્રસંગ

    પ્રેરક પ્રસંગો

    ✍🏻 સંકલન

    જ્યાં લૂંટારો ભગદ્‌વભાવથી પીગળી જાય છે. સંત, સતી ઔર સૂરમા, તીનોં કા એક તાર; જરે, મરે ઔર સબ તજે તબ રીઝે કિરતાર. પ્રભુના બંદાએ તો[...]

  • 🪔 પ્રેરક પ્રસંગ

    શ્રીરામકૃષ્ણદેવના કથા પ્રસંગો

    ✍🏻 સંકલન

    ફૂંફાડો બતાવવો એક ભક્ત - મહાશય! જો કોઈ ખરાબ માણસ આપણું નુકસાન કરવા આવે અથવા નુકસાન કરે, તો શું ચૂપ રહેવું? શ્રીરામકૃષ્ણ – માણસોની સાથે[...]

  • 🪔 પ્રેરક પ્રસંગ

    પ્રેરક પ્રસંગો

    ✍🏻 સંકલન

    શ્રીમા શારદાદેવીનું માતૃહૃદય શ્રીમા શારદાદેવીનો સ્નેહ જાતિ, વર્ણ, ગુણ, દોષ વગેરેનો વિચાર કર્યા વગર જ સૌ પ્રત્યે સતત વહેતો. જે કોઈ એમની પાસે આવતું તેના[...]

  • 🪔 પ્રેરક પ્રસંગ

    પ્રેરક પ્રસંગો

    ✍🏻 સંકલન

    અદ્‌ભુત ત્યાગ લક્ષ્મીનારાયણ નામના એક પૈસાદાર મારવાડી ગૃહસ્થ સત્સંગમાં રહેતા. તેઓ એક વખત દક્ષિણેશ્વરમાં પરમહંસનાં દર્શને આવ્યા અને તેમની સાથે ઘણી વાર સુધી વેદાંતની વાતો[...]