• 🪔 શ્રીમદ્‌ ભગવદ્‌ ગીતા

    ગીતાતત્ત્વ-ચિંતન

    ✍🏻 સ્વામી આત્માનંદ

    શ્રીકૃષ્ણનું ક્રાંતિક્રારી રૂપ આને હું શ્રીકૃષ્ણનો બીજો ક્રાંતિકારી વિચાર કહું છું. પહેલો તો આપણે એ જોયું કે પ્રત્યેક કર્મ યજ્ઞ બની શકે છે—ભગવાનની પૂજા બની[...]

  • 🪔 શ્રીમદ્‌ ભગવદ્‌ ગીતા

    અધ્યાત્મ અને વ્યવહારનો સમન્વય

    ✍🏻 સ્વામી આત્માનંદ

    (સ્વામી આત્માનંદજી મહારાજ રચિત હિન્દી પુસ્તક ‘ગીતાતત્ત્વ-ચિંતન’ના એક અંશનો શ્રી નલિનભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ આપની સમક્ષ પ્રસ્તુત છે. - સં.) કહેવાયું છે કે ગીતાના[...]

  • 🪔

    શ્રીમદ્‌ ભગવદ્‌ ગીતા : ઉપનિષદોનું સારતત્ત્વ

    ✍🏻 સ્વામી આત્માનંદ

    (સ્વામી આત્માનંદજી મહારાજ રચિત હિન્દી પુસ્તક ‘ગીતાતત્ત્વ-ચિંતન’નાં એક અંશનો શ્રી નલિનભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ આપની સમક્ષ પ્રસ્તુત છે. - સં.) ગીતાની અનુબન્ધ-ચતુષ્ટય અનુબન્ધ-ચતુષ્ટય સંસ્કૃત[...]

  • 🪔 યુવજગત

    વિદ્યાર્થીજગતમાં અસંતોષ

    ✍🏻 સ્વામી આત્માનંદ

    છેલ્લા કેટલાક મહિનાઓથી વિદ્યાર્થીઓમાં અસંતોષનો દાવાનળ સમગ્ર દેશમાં ફેલાઈ ગયો છે અને તેણે એક મહત્ત્વપૂર્ણ સમસ્યાના રૂપમાં રાષ્ટ્રને ભરડો લીધો છે. જે સમુદાય દેશની આશાઓ[...]

  • 🪔 ચિંતન

    પરોપદેશે પાંડિત્યમ્

    ✍🏻 સ્વામી આત્માનંદ

    ગોસ્વામી તુલસીદાસની એક ચોપાઈનો લોકો બહુ જ ઉલ્લેખ કરે છે - ‘પર ઉપદેશ કુશલ બહુતેરે, જે આચરહિં તે નર ન ઘનેરે.’ આનો સરળ અર્થ છે[...]

  • 🪔 ચિંતન

    જૈન ધર્મમાં વસુધૈવ કુટુમ્બકમ્

    ✍🏻 સ્વામી આત્માનંદ

    ‘વસુધૈવ કુટુમ્બકમ્’ વિરાટ મમત્વનો બોધ આપે છે. તેની વ્યાખ્યા માટે એક સંસ્કૃત સુભાષિત છે, જે કહે છે - अयं मम परो वेत्ति गणना लघुचेतसाम् ।[...]

  • 🪔 ચિંતન

    જીવન જીવવાની કળા

    ✍🏻 સ્વામી આત્માનંદ

    સંપાદકીય નોંધ : રામકૃષ્ણ મિશન, વિવેકાનંદ આશ્રમ રાયપુરના ભૂતપૂર્વ અધ્યક્ષ અને પ્રખર વક્તા બ્રહ્મલીન સ્વામી આત્માનંદજીના ‘વિવેક જ્યોતિ’ મે, ૨૦૧૨માં પ્રસિદ્ધ થયેલ હિન્દી ચિંતનનો શ્રી[...]

  • 🪔

    સૌજન્યની પરીક્ષા

    ✍🏻 સ્વામી આત્માનંદ

    બ્રહ્મલીન સ્વામી આત્માનંદજીએ આકાશવાણીના ચિંતન કાર્યક્રમ માટે વિવિધ વિષયો ઉપર અનેક વિચારણીય લેખ લખ્યા હતા, જે તેનાં વિભિન્ન કેન્દ્રો દ્વારા પ્રસંગોપાત્ત પ્રસારિત થયા હતા અને[...]

  • 🪔

    ચરિત્રની ઉદારતા

    ✍🏻 સ્વામી આત્માનંદ

    વિવેકજ્યોતિ વર્ષ ૪૫, અંક ૩માંના બ્રહ્મલીન સ્વામી આત્માનંદજીના હિંદી લેખનો શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. છાંદોગ્ય ઉપનિષદમાં ઈશ્વરને ‘ભૂમા’ કહ્યા છે. એનો[...]

  • 🪔 ચિંતન

    મમતા મોટી બલા

    ✍🏻 સ્વામી આત્માનંદ

    ‘મમતા બૂરી બલા’ એવી કહેવત છે. એટલે કે મમતા એક મોટી બલા છે. એ વાત સાચી કે મમતાને લીધે માતપિતા પોતાનાં સંતાનોનું ભરણપોષણ કરવાની પ્રેરણા[...]

  • 🪔

    દુઃખ અને તેનું નિવારણ

    ✍🏻 સ્વામી આત્માનંદ

    માનવ જીવન સુખ અને દુઃખથી ભરેલું છે. કોઈ એવો માણસ નહિ હોય કે જેને કેવળ સુખ અને સુખ જ મળ્યું હોય કે દુઃખ સિવાય બીજું[...]

  • 🪔

    ઈમાનદારી

    ✍🏻 સ્વામી આત્માનંદ

    રામકૃષ્ણ મિશન વિવેકાનંદ આશ્રમ, રાયપુર દ્વારા પ્રકાશિત ‘વિવેક જ્યોતિ’ હિન્દી સામયિકના વર્ષ ૩૭, અંક ૧માંથી બ્રહ્મલીન સ્વામી આત્માનંદજીએ લખેલ લેખનો ગુજરાતી અનુવાદ પ્રસ્તુત છે. -[...]

  • 🪔 પ્રેરણા

    ભયની વૃત્તિ

    ✍🏻 સ્વામી આત્માનંદ

    (રામકૃષ્ણ મિશન વિવેકાનંદ આશ્રમ, રાયપુર દ્વારા પ્રકાશિત ‘વિવેક જ્યોતિ’ હિન્દી સામયિકના વર્ષ ૩૪, અંક ૧માંથી બ્રહ્મલીન સ્વામી આત્માનંદજીએ લખેલ લેખનો ગુજરાતી અનુવાદ પ્રસ્તુત છે. -[...]

  • 🪔 પ્રેરણા

    પુરુષાર્થ અને પ્રારબ્ધ

    ✍🏻 સ્વામી આત્માનંદ

    (બ્રહ્મલીન સ્વામી આત્માનંદજી મહારાજે ‘વિવેક જ્યોતિ’ વર્ષ-૩૬, અંક-૧, ચિંતન ૨૮માં લખેલ હિન્દી લેખનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ વાચકો સમક્ષ પ્રસ્તુત છે - સં.)[...]

  • 🪔

    ધૃતરાષ્ટ્રનો પુત્રમોહ

    ✍🏻 સ્વામી આત્માનંદ

    બ્રહ્મલીન સ્વામી આત્માનંદ મહારાજે આપેલાં વ્યાખ્યાનોના આધારે ‘ગીતા તત્ત્વ ચિંતન’ ભાગ-૧ના હિંદી સંસ્કરણનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ પ્રસ્તુત છે. - સં. મહારાજ ધૃતરાષ્ટ્ર[...]

  • 🪔

    કુસંસ્કારો અને ભય પર વિજય

    ✍🏻 સ્વામી આત્માનંદ

    (રામકૃષ્ણ મિશન, વિવેકાનંદ આશ્રમ, રાયપુરના ભૂતપૂર્વ અધ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્‌ સ્વામી આત્માનંદજી મહારાજને ભાવિકજનોએ કરેલી પ્રશ્નોત્તરી ‘ધર્મજિજ્ઞાસા’ નામે હિંદીમાં પુસ્તક આકારે પ્રસિદ્ધ થઈ છે. આમાંથી કેટલાક[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદ અને ભારતનું નવજાગરણ

    ✍🏻 સ્વામી આત્માનંદ

    રામકૃષ્ણ મિશન-વિવેકાનંદ આશ્રમ, રાયપુરના ભૂતપૂર્વ અધ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્‌ સ્વામી આત્માનંદજી મહારાજે ‘વિવેક જ્યોતિ’ના પ્રવેશાંકના મૂળ હિંદી લેખનો શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે.[...]

  • 🪔 મહોત્સવ

    મકરસંક્રાંતિ અને કુંભમેળાનું ભૌગોલિક-પૌરાણિક મહત્ત્વ

    ✍🏻 સ્વામી આત્માનંદ

    બ્રહ્મલીન સ્વામી આત્માનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણ મિશન-વિવેકાનંદ આશ્રમ, રાયપુરના સ્થાપક અને સક્રેટરી હતા, આ વર્ષે પૂર્ણ કુંભમેળો ૯ જાન્યુઆરી, ૨૦૦૧થી ૮ ફેબ્રુઆરી ૨૦૦૧ સુધી પ્રયાગરાજ-અલ્લાહાબાદમાં ભરાશે.[...]

  • 🪔

    શિસ્તનું મહત્ત્વ

    ✍🏻 સ્વામી આત્માનંદ

    (બ્રહ્મલીન સ્વામી આત્માનંદજીએ આકાશવાણીના ચિંતન કાર્યક્રમ માટે વિભિન્ન વિષયો પર વિચારોત્તેજક તથા પ્રેરક લેખો લખ્યા હતા, જે આકાશવાણીનાં વિભિન્ન કેન્દ્રો દ્વારા વખતોવખત પ્રસારિત કરવામાં આવે[...]

  • 🪔 યુવ-વિભાગ

    સમય-પાલનનું મહત્ત્વ

    ✍🏻 સ્વામી આત્માનંદ

    મારા એક મિત્ર છે. સમય-પાલનના પાક્કા હિમાયતી છે. આજે તેઓ એક સફળ ઉદ્યોગપતિ છે. આ પહેલાં તેઓ શિક્ષક હતા. તેઓ પોતાની આ સફળતાનું શ્રેય, સમય[...]

  • 🪔

    ચિંતાનો રોગ

    ✍🏻 સ્વામી આત્માનંદ

    (બ્રહ્મલીન સ્વામી આત્માનંદજીએ આકાશવાણીના ચિંતનાત્મક કાર્યક્રમ માટે વિભિન્ન વિષયો પર વિચારોત્તેજક અને પ્રેરણાદાયી લેખો લખ્યા હતા. આ લેખો અવારનવાર આકાશવાણીનાં વિવિધ કેન્દ્રો પરથી પ્રસારિત કરવામાં[...]

  • 🪔

    પુનર્જન્મમીમાંસા (૯)

    ✍🏻 સ્વામી આત્માનંદ

    (ગતાંકથી આગળ) નિમ્ન યોનિ પછી ફરી મનુષ્યયોનિની પ્રાપ્તિ પુનર્જન્મના સંબંધમાં વળી એક વધારાનો પ્રશ્ન કરી શકાય એમ છે કે, “ઠીક છે, આપે કહ્યું કે મનુષ્ય[...]

  • 🪔

    પુનર્જન્મમીમાંસા (૮)

    ✍🏻 સ્વામી આત્માનંદ

    (ગતાંકથી આગળ) ઈશ્વર પ્રાર્થનાની ઉપયોગિતા કોઈ એમ કહી શકે કે, જો ઈશ્વર એક કમ્પ્યૂટર જેવો જ હોય, તો પછી એની પ્રાર્થના કરવાનો શો અર્થ રહ્યો?[...]

  • 🪔

    પુનર્જન્મમીમાંસા (૭)

    ✍🏻 સ્વામી આત્માનંદ

    (ગતાંકથી આગળ) આનુવંશિક્તાનો સિદ્ધાંત પહેલાંનો જીવશાસ્ત્રી, મનુષ્ય મનુષ્ય વચ્ચે દેખાતા અંતરને, આનુવંશિક્તા અને વાતાવરણના સિદ્ધાંતના જોર ઉપર પ્રતિપાદિત કર્યા કરતો હતો. પણ આનુવંશિકતાના એ સિદ્ધાંતનું[...]

  • 🪔

    પુનર્જન્મમીમાંસા (૬)

    ✍🏻 સ્વામી આત્માનંદ

    (ગતાંકથી આગળ) મૃત્યુની પ્રક્રિયા હવે આપણે મૃત્યુની પ્રક્રિયા સમજી ગયા હોઈશું. આ શરીર ત્યાં સુધી જ જીવિત રહેશે કે જ્યાં સુધી એની ભીતરમાં આ મન,[...]

  • 🪔

    પુનર્જન્મમીમાંસા (૫)

    ✍🏻 સ્વામી આત્માનંદ

    (ગતાંકથી આગળ) દેહ, મન અને આત્માનું અંતર : પુનર્જન્મનો સિદ્ધાંત, શરીર અને મનથી અલગ એવા તેમ જ એ બંનેથી પર રહેલ આત્મતત્ત્વની હસ્તીનો સ્વીકાર કરે[...]

  • 🪔

    પુનર્જન્મમીમાંસા (૪)

    ✍🏻 સ્વામી આત્માનંદ

    (ડિસેમ્બરથી આગળ) પુનર્જન્મનો વ્યાવહારિક પક્ષ : કર્મવાદ : આ રીતે, પુનર્જન્મના સૈદ્ધાંતિક પક્ષને વૈજ્ઞાનિક દૃષ્ટિથી પુષ્ટ કરીને હવે આપણે એના વ્યાવહારિક પક્ષ ઉપર પણ થોડોક[...]

  • 🪔

    પુનર્જન્મમીમાંસા (૩)

    ✍🏻 સ્વામી આત્માનંદ

    આજનું જીવશાસ્ત્ર હિન્દુધારણાની નજીક : ડાર્વિનના વિકાસવાદે ભલે એ ન સ્વીકાર્યું હોય કે વિકાસક્રમ કોઈક લક્ષ્ય છે. પણ આજનો જીવશાસ્ત્રી આ જીવનપ્રવાહનું એક લક્ષ્ય માનવા[...]

  • 🪔

    પુનર્જન્મમીમાંસા (૨)

    ✍🏻 સ્વામી આત્માનંદ

    (ગતાંકથી આગળ) યોનિઓની સંખ્યા : આજનું જીવશાસ્ત્ર કહે છે કે ‘અમીબા’થી માંડીને ‘મનુષ્ય’ સુધીની લગભગ ૧૨૮ લાખ યોનિઓ છે. આપણે ત્યાં સાધારણ રીતે એવું માનવામાં[...]

  • 🪔

    પુનર્જન્મમીમાંસા

    ✍🏻 સ્વામી આત્માનંદ

    બ્રહ્મલીન સ્વામી આત્માનંદજી રામકૃષ્ણ મઠ અને મિશનના એક વિદ્વાન સંન્યાસી હતા. તેમનો હિન્દી ગ્રંથ ‘ગીતાતત્ત્વચિંતન’ વિદ્વાનોમાં બહોળો આદર પામ્યો છે. આ ગ્રંથનો પુનર્જન્મમીમાંસાને આવરી લેતો[...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ગીતાની પાર્શ્વભૂમિકા (૭)

    ✍🏻 સ્વામી આત્માનંદ

    (બ્રહ્મલીન સ્વામી આત્માનંદજી રામકૃષ્ણ સંધના એક વિદ્વાન સંન્યાસી હતા. ૨૭ ઑગષ્ટ ૧૯૮૯ના રોજ એક જીપ દુર્ઘટનામાં તેમનું દુ:ખદ નિધન થયું હતું. તેમનો હિન્દી ગ્રંથ ‘ગીતાતત્ત્વ[...]

  • 🪔

    શ્રીમદ્ ભગવદ્ગીતાની પાર્શ્વભૂમિકા (6)

    ✍🏻 સ્વામી આત્માનંદ

    (નવેમ્બર, 1989થી આગળ) ગીતામાં યોગની પરિભાષાઓ: યોગ શું છે? ‘योग कर्मसु कौशलम्’ – કર્મ કરવાની કુશળતા જ યોગ છે. જ્યારે આપણે આપણી બધી જ બુદ્ધિ[...]

  • 🪔 પ્રાસંગિક

    સ્વામી વિવેકાનંદનું સ્વપ્ન

    ✍🏻 સ્વામી આત્માનંદ

    સ્વામી વિવેકાનંદે આપણા દેશ માટે એક સ્વપ્ન જોયું. એક એવા ભારતનું સ્વપ્ન જોયું કે જેમાં ધર્મ, જાતિ કે ભાષાને આધારે માનવ – માનવ વચ્ચે ભેદ[...]

  • 🪔

    શ્રીમદ્ ભગવદ્ગીતાની પાર્શ્વભૂમિકા (5)

    ✍🏻 સ્વામી આત્માનંદ

    (ગતાંકથી આગળ) યજ્ઞનું નવું રૂપ - કર્મયોગ: આગળ આપણે કહી ગયા કે કર્મયોગના રૂપમાં ગીતા આપણને એક એવું રસાયન બક્ષે છે કે જે કર્મોના સ્વાભાવિક[...]

  • 🪔

    શ્રીમદ્ ભગવદ્ગીતાની પાર્શ્વભૂમિકા (4)

    ✍🏻 સ્વામી આત્માનંદ

    (‘ઑગસ્ટ’ના અંકથી આગળ) કર્મકાંડ અન જ્ઞાનકાંડનો ભેદ: આ બધી ચર્ચાથી આપણને ટૂંકમાં એટલું જાણવા મળ્યું કે વેદ માનવમનની ગાથા રજૂ કરે છે. આપણે એ પણ[...]

  • 🪔

    શ્રીમદ્ ભગવદ્ગીતાની પાર્શ્વભૂમિકા (3)

    ✍🏻 સ્વામી આત્માનંદ

    [રામકૃષ્ણ મિશન, વિવેકાનંદ આશ્રમ, રાયપુરના સચિવ સ્વામી આત્માનંદજીનાં ગીતા-પ્રવચનો ‘ગીતા તત્ત્વચિંતન’ નામના ગ્રંથમાં પ્રકાશિત થયાં છે. તેમાંના કેટલાક અંશો ધારાવહિક રૂપે અત્રે પ્રકાશિત કરી રહ્યા[...]

  • 🪔

    શ્રીમદ્ ભગવદ્ગીતાની પાર્શ્વભૂમિકા (2)

    ✍🏻 સ્વામી આત્માનંદ

    [રામકૃષ્ણ મિશન વિવેકાનંદ આશ્રમ, રાયપુરના સચિવ સ્વામી આત્માનંદજીનાં ગીતા-પ્રવચનો ‘ગીતા-તત્ત્વચિંતન’ નામના ગ્રંથમાં પ્રકાશિત થયાં છે. તેમાંના કેટલાક અંશો ધારાવાહિક રૂપે અત્રે પ્રકાશિત કરી રહ્યા છીએ.[...]

  • 🪔

    શ્રીમદ્ ભગવદ્ગીતાની પાર્શ્વભૂમિકા (1)

    ✍🏻 સ્વામી આત્માનંદ

    [સ્વામી આત્માનંદજી રામકૃષ્ણ મિશન, વિવેકાનંદ આશ્રમ, રાયપુરના સચિવ છે. તેમનાં ગીતા પ્રવચનો “ગીતા-તત્ત્વચિંતન” નામક ગ્રંથમાં પ્રકાશિત થયા છે. તેમાના થોડા અંશો અહીં ધારાવાહિક રૂપે આપવાનો[...]