🪔
શ્રીરામકૃષ્ણ મંદિરનું માહાત્મ્ય
✍🏻 સ્વામી વીરેશ્વરાનંદ
March 2024
(વિવેકાનંદ આશ્રમ, રાયપુરમાં ૩ ફેબ્રુઆરી, ૧૯૭૬ના રોજ શ્રીરામકૃષ્ણદેવના નવનિર્મિત શ્રીમંદિરનો સમર્પણવિધિ આયોજિત થયો હતો, તેમાં તત્કાલીન પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજે આશીર્વાદાત્મક પ્રવચન આપ્યું હતું.[...]
🪔 દીપોત્સવી
ભગિની નિવેદિતા
✍🏻 સ્વામી વીરેશ્વરાનંદ
november 2017
જેમણે વિદેશી હોવા છતાં ભારતને પોતાની માભોમ બનાવી અને આ ભૂમિની સેવામાં પોતાનું જીવન સમર્પિત કરી દીધું, એવા એક મહાન આત્માની જન્મજયંતીના શતાબ્દીમહોત્સવની આજે આપણે[...]
🪔
શ્રીરામકૃષ્ણ મંદિર
✍🏻 સ્વામી વીરેશ્વરાનંદ
december 2014
રાજકોટના શ્રીરામકૃષ્ણદેવના વૈશ્વિક મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવના પ્રસંગે રામકૃષ્ણ મઠ અને મિશનના તત્કાલીન પરમાધ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી વીરેશ્વરાનંદજીએ આપેલું વ્યાખ્યાન.- સં. મંદિર દરેક સંસ્કૃતિમાં જીવનનું અંગ[...]
🪔
કામારપુકુર અને જયરામવાટીની મારી પહેલી મુલાકાત
✍🏻 સ્વામી વીરેશ્વરાનંદ
june 2014
અદ્વૈત આશ્રમ, કોલકાતાથી પ્રકાશિત થતા અંગ્રેજી સામયિક ‘પ્રબુદ્ધ ભારત’ના જાન્યુઆરી ૨૦૧૪ના અંકમાં પ્રસિદ્ધ થયેલ અંગ્રેજી લેખનું સુરમ્ય યશસ્વી મહેતાએ કરેલું ગુજરાતી ભાષાંતર અહીં પ્રસ્તુત છે.[...]
🪔 પ્રાસંગિક
સ્વામી તુરીયાનંદજી મહારાજનાં સંસ્મરણો
✍🏻 સ્વામી વીરેશ્વરાનંદ
January 2004
હરિ મહારાજ - સ્વામી તુરીયાનંદજી વિશે મને જે કંઈ યાદ છે તે અહીં કહું છું. લગભગ ૧૯૨૦-૧૯૨૧ માર્ચ સુધી હું તેમની સાથે હતો. કલકત્તાના બાગબજારના[...]
🪔 પ્રાસંગિક
સ્વામી બ્રહ્માનંદજી મહારાજનાં સંસ્મરણો
✍🏻 સ્વામી વીરેશ્વરાનંદ
January 2004
સ્વામી બ્રહ્માનંદજીના જીવનની જે ઘટનાઓ મારા સ્મૃતિપટ પર છે માત્ર તેટલું જ અહીં કહીશ. ઘટનાઓ સાંઠ કે તેથી વધુ વર્ષ પહેલાની છે. શ્રીરામકૃષ્ણને જો ગ્રંથાકાર[...]
🪔 પ્રાસંગિક
સ્વામી પ્રેમાનંદજી મહારાજનાં સંસ્મરણો
✍🏻 સ્વામી વીરેશ્વરાનંદ
December 2003
રામકૃષ્ણ મઠ-મિશનના દસમા પરમાઘ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજના મૂળ બંગાળી પુસ્તક ‘અમૃતેર સંધાને’માંથી શ્રીકુસુમબહેન પરમારે કરેલો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. - સં. સ્વામી[...]
🪔 સંસ્મરણ
શ્રી શ્રીમા
✍🏻 સ્વામી વીરેશ્વરાનંદ
December 2002
રામકૃષ્ણ મઠ-મિશનના દસમા પરમાધ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી વીરેશ્વરાનંદજી શ્રી શ્રીમાના મંત્રદીક્ષિત શિષ્ય હતા. તેમના બંગાળી પુસ્તક ‘અમૃતેર સંધાને’નો શ્રીકુસુમબહેન પરમારે કરેલ ગુજરાતી અનુવાદ વાચકોના લાભાર્થે[...]
🪔 પ્રાસંગિક
ભારતના નવનિર્માણમાં આપણું પ્રદાન
✍🏻 સ્વામી વીરેશ્વરાનંદ
August 2000
શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનના દસમા પરમાધ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજે શ્રીરામકૃષ્ણ મઠ અને મિશન દ્વારા આયોજિત શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનના દ્વિતીય વિશ્વ સંમેલન ૧૯૮૦ના[...]
🪔 સાંપ્રત સમાજ
ગૃહસ્થો અને સેવા
✍🏻 સ્વામી વીરેશ્વરાનંદ
February 2000
શ્રીમત્ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના દસમા પરમાધ્યક્ષ હતા. ઈ.સ.૧૯૮૦માં રામકૃષ્ણ મઠ અને મિશનના દ્વિતીય મહાસંમેલનના ઉદ્ઘાટન પ્રસંગે તેમણે કરેલ પ્રેરક ઉદ્બોધન વાચકોના[...]
🪔 પ્રાસંગિક : સ્વામી વિવેકાનંદ જન્મદિન - રાષ્ટ્રીય યુવા દિન પ્રસંગે
કરીએ પુનર્નિર્માણ ભારતનું
✍🏻 સ્વામી વીરેશ્વરાનંદ
January 2000
સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને મિશનના દસમા પરમાધ્યક્ષ હતા. તેમણે શ્રીમા શારદાદેવી પાસે મંત્રદીક્ષા મેળવી હતી. — સં. સ્વાતંત્ર્ય પ્રાપ્તિ પછી સમગ્ર દેશમાં,[...]
🪔
માનવરૂપી ઈશ્વરની સેવા
✍🏻 સ્વામી વીરેશ્વરાનંદ
October-November 1998
૧ જાન્યુઆરી ૧૯૭૯ના રોજ શ્રીરામકૃષ્ણ મિશન સેવા પ્રતિષ્ઠાન કલકત્તાના ‘ઈન્ટેસિવ કેય્ર યુનિટ’ના ઉદ્ઘાટન પ્રસંગે રામકૃષ્ણ મઠ અને મિશનના દશમા પરમાધ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજે[...]
🪔 પ્રાસંગિક
રામકૃષ્ણ મિશન શતાબ્દી પ્રસંગે - રામકૃષ્ણ મિશનનો મંત્ર - ‘આત્મનો મોક્ષાર્થમ્ જગદ્ધિતાય ચ’
✍🏻 સ્વામી વીરેશ્વરાનંદ
December 1997
બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને મિશનના દશમા પરમાધ્યક્ષ હતા. તેમણે શ્રીમા શારદાદેવી પાસેથી મંત્રદીક્ષા મેળવી હતી. – સં. આપણા દેશમાં ઈશ્વરના[...]
🪔
આધુનિક નારીનો આદર્શ શ્રીમા શારદાદેવી
✍🏻 સ્વામી વીરેશ્વરાનંદ
January 1997
શ્રીમા શારદાદેવીની ૧૪૪મી જન્મતિથિ (૧ જાન્યુઆરી) પ્રસંગે શ્રીમત્ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના દસમા પરમાધ્યક્ષ હતા. તેમણે શ્રીમા શારદાદેવી પાસેથી મંત્રદીક્ષા લીધી હતી.[...]
🪔
પ્રવર્તમાન વિષમ પરિસ્થિતિમાં આપણું કર્તવ્ય
✍🏻 સ્વામી વીરેશ્વરાનંદ
December 1996
શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનના દસમા પરમાધ્યાક્ષ શ્રીમત્ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજે ૭મી સપ્ટે. ‘૮૦ના રોજ શ્રીરામકૃષ્ણ આશ્રમ, બઁગ્લોરમાં સ્વામી વિવેકાનંદ શતાબ્દી સભાગૃહના ઉદ્ઘાટન પ્રસંગે અંગ્રેજીમાં આપેલ[...]
🪔
કરીએ પુનર્નિર્માણ ભારતનું
✍🏻 સ્વામી વીરેશ્વરાનંદ
October-November 1995
(શ્રીમત્ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના દશમા પરમાધ્યક્ષ હતા. મહાન ભારતના નિર્માણ કરવાની મહેચ્છા ધરાવનાર આપણા યુવા વર્ગના માર્ગદર્શન માટે સ્વામી વિવેકાનંદજીના ગ્રંથોમાંથી[...]
🪔
કાર્યને પૂજામાં પરિણત કરો
✍🏻 સ્વામી વીરેશ્વરાનંદ
September 1995
માત્ર ભારત માટે જ નહિ પરંતુ સમસ્ત વિશ્વ માટે સ્વામી વિવેકાનંદનો એક સંદેશો છે જેના ઉપર નવા યુગનું અને નવી સંસ્કૃતિનું મંડાણ થવાનું છે. જેઓ[...]
🪔
શિક્ષણની ભારતીય પ્રણાલી
✍🏻 સ્વામી વીરેશ્વરાનંદ
October-November 1994
(રામકૃષ્ણ મિશન સ્ટુડન્ટ્સ હોમ, મદ્રાસમાં તા. ૧૫-૨-૧૯૮૧ને દિવસે રામકૃષ્ણ મઠ અને મિશનના દશમા પરમાઘ્યક્ષ શ્રીમત્ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજે અંગ્રેજીમાં આપેલ ભાષણનો ગુજરાતી અનુવાદ) આપણે રામકૃષ્ણ[...]
🪔
ઈશ્વર-સાક્ષાત્કારને પંથે-3
✍🏻 સ્વામી વીરેશ્વરાનંદ
January 1994
(ગતાંકથી ચાલુ) (શ્રીમત્ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજ (૧૮૯૨-૧૯૮૫) રામકૃષ્ણ મઠ અને મિશનના દસમા પરમાધ્યક્ષ હતા. તેમણે શ્રીમા શારદાદેવી પાસેથી મંત્રદીક્ષા મેળવી હતી.) હું એક બીજી વાત[...]
🪔
સ્વામી બ્રહ્માનંદજીનાં મારાં સંસ્મરણો
✍🏻 સ્વામી વીરેશ્વરાનંદ
February 1992
પૂજનીય સ્વામી બ્રહ્માનંદજી મહારાજ કે જેઓ રાજા મહારાજ તરીકે ઓળખાતા અને જેમની જન્મતિથિ ૫મી ફ્રેબુઆરીએ આવે છે, શ્રીરામકૃષ્ણદેવના માનસપુત્ર હતા. સ્વામી વિવેકાનંદજી પણ તેમની આધ્યાત્મિક[...]
🪔
ધર્મ અને રાષ્ટ્રીય ભાવાત્મક એકતા (૨)
✍🏻 સ્વામી વીરેશ્વરાનંદ
January 1992
શ્રીમત્ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજ (૧૮૯૨-૧૯૮૫) સમસ્ત રામકૃષ્ણમઠ અને મિશનના દશમા પરમાધ્યક્ષ હતા. પ્રસ્તુત લેખ શ્રી રામકૃષ્ણ મઠ, મદ્રાસ દ્વારા પ્રકાશિત તેમના પુસ્તક “The Spiritual Ideal[...]
🪔
ધર્મ અને રાષ્ટ્રીય ભાવાત્મક એકતા
✍🏻 સ્વામી વીરેશ્વરાનંદ
December 1991
શ્રીમત્ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજ (૧૮૯૨-૧૯૮૫) સમસ્ત રામકૃષ્ણમઠ અને મિશનના દશમા પરમાધ્યક્ષ હતા. પ્રસ્તુત લેખ શ્રીરામકૃષ્ણ મઠ, મદ્રાસ દ્વારા પ્રકાશિત તેમના પુસ્તક “The Spiritual Ideal for[...]
🪔
સાધના એટલે સંઘર્ષ
✍🏻 સ્વામી વીરેશ્વરાનંદ
October 1990
શ્રીમત્ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના દસમા પરમાધ્યક્ષ હતા. સાધકો માટે અત્યંત ઉપયોગી એવો આ લેખ શ્રીરામકૃષ્ણ મઠ, મદ્રાસ દ્વારા પ્રકાશિત[...]
🪔
આધ્યાત્મિક સાધના
✍🏻 સ્વામી વીરેશ્વરાનંદ
May 1990
શ્રીમદ્ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના દસમા પરમાધ્યક્ષ હતા. આ લેખ તેમના અંગ્રેજી ગ્રંથ “The Spiritual Ideal for the Present Age”માંથી[...]
🪔 પ્રાસંગિક
પૂર્ણ કરો આકાંક્ષા સ્વામી વિવેકાનંદજીની
✍🏻 સ્વામી વીરેશ્વરાનંદ
january 1990
[શ્રીમત્ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના દશમા પરમાધ્યક્ષ હતા. વયોવૃદ્ધ હોવા છતાં તેઓ યુવા વર્ગના વિશેષ પ્રેરણાસ્રોત હતા. 93 વર્ષની ઉંમરે[...]
🪔 પ્રાસંગિક
શ્રીમા શારદાદેવીનાં મારાં સંસ્મરણો
✍🏻 સ્વામી વીરેશ્વરાનંદ
december 1989
[શ્રીમત્ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને મિશનના દસમા પરમાધ્યક્ષ હતા. તા. 14-12-1981 ના રોજ રામકૃષ્ણ મિશન, નવી દિલ્હીમાં આપેલ આ પ્રવચનમાં તેમના સંસ્મરણો[...]
🪔 પ્રાસંગિક
સ્વામી અખંડાનંદજી મહારાજનાં સંસ્મરણો
✍🏻 સ્વામી વીરેશ્વરાનંદ
september 1989
29 સપ્ટેમ્બરે સ્વામી અખંડાનંદજી મહારાજની જન્મતિથિ પ્રસંગે (શ્રીમત્ સ્વામી અખંડાનંદજી મહારાજ (1864-1937) શ્રીરામકૃષ્ણદેવના સોળ અંતરંગ સંન્યાસી શિષ્યો માંહેના એક હતા, અને રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ[...]
🪔 પ્રાસંગિક
માતૃભૂમિ પ્રત્યે યુવાવર્ગનું કર્તવ્ય
✍🏻 સ્વામી વીરેશ્વરાનંદ
august 1989
15 ઑગસ્ટ સ્વાધીનતા દિવસ પ્રસંગે [શ્રીમત્ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ તથા રામકૃષ્ણ મિશનના દશમા પરમાધ્યક્ષ હતા. તેમનું પુસ્તક ‘માતૃભૂમિ પ્રત્યે આપણું કર્તવ્ય’ આજની[...]
🪔
શ્રીશ્રીમા શારદાદેવી અને વર્તમાન યુગધર્મ
✍🏻 સ્વામી વીરેશ્વરાનંદ
april 1989
(દસમા પરમાધ્યક્ષ, શ્રીરામકૃષ્ણ મઠ અને શ્રીરામકૃષ્ણ મિશન) શ્રીશ્રીમા શારદાદેવીએ આપણને શું આપ્યું તે થોડું જોઈએ. બાહ્ય રીતે જોતાં કોઈને વિશેષતા ન દેખાય; એક સામાન્ય માનવીની[...]