🪔 અધ્યાત્મ
ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાની ઝાંખી
✍🏻 સ્વામી સંદર્શનાનંદ
December 2022
(‘પ્રબુદ્ધ ભારત’ જાન્યુઆરી, ૨૦૦૩ના અંકમાંથી આ લેખ સાભાર સ્વીકૃત છે. અનુવાદક છે શ્રી નલિનભાઈ મહેતા. -સં.) બુદ્ધની આધ્યાત્મિક લોકશાહી ભારતમાં લોકોના આધ્યાત્મિક હક્કોનું ઉન્મૂલન સમાજની [...]
🪔 અધ્યાત્મ
ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાની ઝાંખી
✍🏻 સ્વામી સંદર્શનાનંદ
November 2022
(પ્રબુદ્ધ ભારત જાન્યુઆરી ૨૦૦૩ના અંકમાંથી આ લેખ સાભાર સ્વીકૃત છે. અનુવાદક છે શ્રી નલિનભાઈ મહેતા. -સં.) ‘રાષ્ટ્રની સંસ્કૃતિ જેટલી ઉચ્ચ હોય તેટલી તેની ઈશ્વર વિષયક [...]
🪔
મંત્રદીક્ષાનું મહત્ત્વ
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
August 1996
(શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ છે.) દીક્ષા’ શબ્દનો અર્થ, ‘પ્રારંભ કરવાનું વ્રત લેવું’ એવો થાય છે. એટલા માટે જ અંગ્રેજીમાં એને [...]
🪔
આધ્યાત્મિક જીવનમાં સફળતા માટે ગુરુની આવશ્યકતા
✍🏻 સ્વામી અશોકાનંદ
July 1996
ગુરુપૂર્ણિમા પ્રસંગે બ્રહ્મલીન સ્વામી અશોકાનંદજી રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી હતા. પશ્ચિમના દેશોમાં વેદાંતના પ્રચાર-પ્રસારના કાર્યમાં તેમણે અગત્યની ભૂમિકા ભજવી છે.- સં. જેઓ આધ્યાત્મિક સાધનાના સંઘર્ષમાંથી [...]
🪔
ધર્મ એટલે અસ્તિત્વનો ઉત્સવ
✍🏻 ગુણવંત શાહ
March 1996
(ઈશાવાસ્યોપનિષદમાં કહ્યું છે - ‘તેન ત્યક્તેના ભુંજિથા:’ ‘ત્યાગ દ્વારા ભોગવો!’ આ ઉપદેશને કેન્દ્રબિન્દુમાં રાખી સુપ્રસિદ્ધ સાહિત્યકાર ડૉ. ગુણંવત શાહ નવી પેઢીને સ્વીકાર્ય થાય એવા ધર્મની [...]
🪔
આધ્યાત્મિક જીવનનો અર્થ
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
March 1996
(શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ છે. તા. ૨૭-૧-૧૯૯૦ના રોજ તેમણે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં સાધકોના પ્રશ્નોના ઉત્તરરૂપે જે કહ્યું હતું, તેનો સારાંશ [...]
🪔
ધ્યાન અને શાંતિ
✍🏻 સ્વામી બ્રહ્માનંદ
February 1996
(સ્વામી બ્રહ્માનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્ય હતા અને તેમના ‘માનસપુત્ર’ ગણાતા. તેઓ રામકૃષ્ણ મઠ અને મિશનના પ્રથમ પરમાધ્યક્ષ હતા. તેમના અત્યંત ઉપયોગી આધ્યાત્મિક ઉપદેશો ‘ધ્યાન, [...]
🪔
સ્વાધ્યાય
✍🏻 સ્વામી બ્રહ્મેશાનંદ
July 1992
ક્રિયાયોગનું અગત્યનું એક અંગ સ્વાધ્યાય છે. સત્ સાહિત્યનું પઠન-પાઠન અને શ્રવણને બધાં ધર્મશાસ્ત્રોમાં ઘણું મહત્ત્વ અપાયું છે. ધ્યાન અને જપની સમાનકક્ષાએ નિયમિત સ્વાધ્યાય પણ દરેક [...]
🪔
આપણાં અંગત દુ:ખોને ઓછાં કેવી રીતે કરવાં (૨)
✍🏻 સ્વામી બુધાનંદ
June 1992
(બ્રહ્મલીન સ્વામી બુધાનંદજી શ્રીરામકૃષ્ણ સંઘના એક વરિષ્ઠ સંન્યાસી હતા.) હવે એક વાત ખાસ વિચારવા જેવી છે. અને તે એ કે ગમે તેવા મોટા દુ:ખ તરફનું [...]
🪔
ભાગવતમાં ભક્તિનું પ્રતિષ્ઠાપન (૧)
✍🏻 સ્વામી તપસ્યાનંદ
March 1992
શ્રીમત્ સ્વામી તપસ્યાનંદજી મહારાજ (૧૯૦૪-૧૯૯૧) રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યાક્ષ હતા. તેમનો ગ્રંથ ‘શ્રીમદ્ ભાગવતમ્’ - (અંગ્રેજી અનુવાદ), જે ચાર ભાગોમાં છે, બહોળી ખ્યાતિ પામ્યો [...]
🪔
પરમપદને પંથે
✍🏻 સ્વામી વિરજાનંદ
March 1992
શ્રીમત્ સ્વામી વિરજાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના છઠ્ઠા પરમાધ્યક્ષ હતા. તેમણે શ્રીમા શારદાદેવી પાસેથી મંત્રદીક્ષા અને સ્વામી વિવેકાનંદજી પાસેથી સંન્યાસદીક્ષા મેળવી હતી. ભાઈઓ! આપણે [...]
🪔
ભારતીય સ્ત્રીઓ માટે પરિવ્રજ્યા (૨)
✍🏻 પ્રવ્રાજિકા આત્મપ્રાણા
January 1992
શ્રી શારદા મઠનાં સંન્યાસિની પરિવ્રાજિકા આત્મપ્રાણાજી રામકૃષ્ણ શારદા મિશન, દિલ્હીનાં સેક્રેટરી છે. તેઓ શ્રી શારદા મઠ દ્વારા પ્રકાશિત દ્વિવાર્ષિક અંગ્રેજી પત્રિકા ‘સંવિત’નાં સંપાદિકા પણ છે. [...]
🪔 અધ્યાત્મ
ઈશ્વરને મેળવવા માટેના સતત પ્રયાસ
✍🏻 સ્વામી માધવાનંદ
September 2022
એક વખત સ્વામી વિવેકાનંદે સ્વામી તુરીયાનંદને કહ્યું, ‘શું ઈશ્વર શાકભાજી જેવા છે કે તેમને કોઈ વસ્તુના બદલે ખરીદી શકાય?’ શું તમે ઈશ્વરને ખરીદી શકો [...]
🪔 અધ્યાત્મ
યોગ અને વિયોગ
✍🏻 સ્વામી ભજનાનંદ
September 2022
યોગ અને વિયોગ આચાર્ય શંકર કહે છે: ‘ખરેખર તો વિયોગ જ યોગ છે. કારણ કે એ અવસ્થામાં યોગી બધી જ તકલીફોથી મુક્ત થઈ જાય [...]
🪔 અધ્યાત્મ
અંતરાત્માનું આહ્વાન - ૩
✍🏻 સ્વામી ગોકુલાનંદ
October 2002
વાલ્મિકી અને બુદ્ધની અગાઉ કહેલી વાતના સંદર્ભમાં પશ્ચિમના એક અધ્યાત્મવાદી સેન્ટ ઓગસ્ટાઈનની વાત કરું છું. તેમનું જીવન એ બતાવે છે કે પરમધ્યેય સુધી પહોંચવા માટે [...]
🪔 અધ્યાત્મ
અંતરાત્માનું આહ્વાન - ૨
✍🏻 સ્વામી ગોકુલાનંદ
September 2002
હવે પથવિભાજન વિશે વાત કરીએ તો બે ભિન્ન ભિન્ન પથ છે : પ્રવૃત્તિપથ અને નિવૃત્તિપથ. પ્રવૃત્તિપથ એટલે પ્રેયનો પથ-વિષય-ભોગ-વિલાસનાં સુખાનંદનો માર્ગ અને નિવૃત્તિનો પથ એટલે [...]
🪔 અધ્યાત્મ
અંતરાત્માનું આહ્વાન - ૧
✍🏻 સ્વામી ગોકુલાનંદ
August 2002
રામકૃષ્ણ મિશન, ન્યુ દિલ્હીના અધ્યક્ષ શ્રીમત્ સ્વામી ગોકુલાનંદજી મહારાજે આપેલાં વ્યાખ્યાનો ‘Some Guidelines to Inner Life’ નામે અંગ્રેજીમાં પ્રસિદ્ધ થયાં છે. ભાવિકોના લાભાર્થે શ્રીમનસુખભાઈ મહેતાએ [...]
🪔 અધ્યાત્મ
શ્રીરામકૃષ્ણ ગાથા
✍🏻 અક્ષયકુમાર સેન
March 2002
(ગતાંકથી આગળ) બહુ જીદ્દ અને હઠ તેઓ કરે ત્યારે; ઉત્તર વિષાદભર્યો આપે મુખે ભારે. વૃથા કામોમાં જ દિન આજ સુધી ગયા; સુંદર હરિનાં દરશન નવ [...]
🪔 અધ્યાત્મ
શ્રીરામકૃષ્ણ ગાથા
✍🏻 અક્ષયકુમાર સેન
October 2001
ધાર્યો વેશ બરાબર રમણીસમાન; ઘૂંઘટો કાઢ્યો, કે પામે કોઈ ન પિછાન. કરી રંગ બ્હેનો સંગ સારો એક સમય; પછી બોલી, લાજ ખોલી, આપ્યો પરિચય. ગદાઈને [...]
🪔 અધ્યાત્મ
શ્રીરામકૃષ્ણ ગાથા
✍🏻 અક્ષયકુમાર સેન
July 2001
ગદાઈ ઓળખી ઠામ, જાય ગામ થકી ગામ, ઘણા લોકો આપે અમંત્રણ. વય તેનું સુકુમાર, રૂપનો તો નહિ પાર, ચહેરો તેજસ્વી ને સુંદર; વાંકાં સ્હેજ બે [...]
🪔 અધ્યાત્મ
શ્રીરામકૃષ્ણ ગાથા
✍🏻 અક્ષયકુમાર સેન
June 2001
(ગતાંકથી આગળ) શિવનો આવેશ જય જય રામકૃષ્ણ વાંછાકલ્પતરુ, જય જય ભગવાન જગતના ગુરુ; જય જય રામકૃષ્ણતણા ભક્તગણ, યાચું રજ ચોટેલી એ સહુને ચરણ. બીજીએક કથા [...]
🪔 અધ્યાત્મ
શ્રીરામકૃષ્ણ ગાથા
✍🏻 અક્ષયકુમાર સેન
May 2001
(ગતાંકથી આગળ) દિનકર-કર લુપ્ત મેઘ અંતરાળે; છુપાઈ નયનદૃષ્ટિ નયનનાં જળે. મિઠાઈ સહિત હાથ જાય સ્થાને સ્થાને; કદી નાકે, કદી આંખે, કદી જાય કાને. પ્રભુએ ચિનુનો [...]
🪔 અધ્યાત્મ
શ્રીરામકૃષ્ણ ગાથા
✍🏻 અક્ષયકુમાર સેન
April 2001
(જૂન ૨૦૦૦થી આગળ) હજી તો પ્રભુનું વય આઠની અંદર; ત્યાં તો પિતાજીએ તજી દીધું કલેવર. ગયા’તા ભાણેજગૃહે પૂજા માટે ખાસ; પૂરાં થયાં નવરાત્ર અને મૂક્યો [...]
🪔 અધ્યાત્મ
શ્રીરામકૃષ્ણગાથા
✍🏻 અક્ષયકુમાર સેન
June 2000
ગીત વાદ્ય નૃત્ય તેને એવાં કંઠે પાઠ; વચ્ચે વચ્ચે સ્વર તાલ બોલી દે અઘાટ. હસી હસી ઢળી પડે ગુરુ છાત્રગણ; એ આનંદ કેરું નવ થાય [...]
🪔 અધ્યાત્મ
ધર્મ-સાધના
✍🏻 સ્વામી માધવાનંદ
August 2022
જો તમે ખરેખર જ ઈશ્વરને ચાહતા હો તો ઈશ્વરપ્રાપ્તિના માર્ગમાં બાધારૂપ વાસનાનો ત્યાગ કરવો પડશે. આ રીતે ત્યાગ વિના આધ્યાત્મિક ઉન્નતિ અશક્ય છે. તમારા મનને [...]
🪔 અધ્યાત્મ
અનાસક્તિનું મનોવિજ્ઞાન
✍🏻 સ્વામી ભજનાનંદ
August 2022
સંકલ્પોને રોકવા માટે આપણે સંસ્કાર (મન પર પડેલી જૂની છાપ) દ્વારા ઉત્પન્ન થયેલી કામનાઓથી ‘ઇચ્છા’ને અલગ કરવી પડશે. વૈરાગ્ય કે અનાસક્તિનો વાસ્તવિક અર્થ જ એ [...]
🪔
અધ્યાત્મ સાધના : એની પાત્રતા અને પૂર્વશરતો
✍🏻 સ્વામી અશોકાનંદ
September 1991
કેટલાક લોકો એવા હોય છે કે, જેઓ એમ માને છે કે પોતે ધર્મનો સાદ સાંભળ્યો છે. તેઓ સાંસારિક પ્રવૃત્તિઓને છોડીને ખુલ્લા દિલથી ધાર્મિક રીતભાતને અપનાવે [...]
🪔 અધ્યાત્મ
ધ્યાન-અભ્યાસ
✍🏻 સ્વામી માધવાનંદ
July 2022
ધર્મનો વ્યાવહારિક દ્રષ્ટિકોણ સૌથી વધુ મહત્વપૂર્ણ છે. આ વ્યાવહારિક જગતમાં આપણે સૌ, ખરેખર તો ધર્મ સાધનામાં આસક્ત(લીન) છીએ. (ધર્મ સાધનાના અનુયાયી છીએ). જે મનુષ્ય હકીકતમાં [...]
🪔 અધ્યાત્મ
પ્રેમ અને અનાસક્તિ
✍🏻 સ્વામી ભજનાનંદ
July 2022
વોલ્ટેયરની સુપ્રસિદ્ધ ઉક્તિ છે- ‘હે ઈશ્વર, મને મારા મિત્રોથી બચાવો, દુશ્મનો સાથે કેમ વ્યવહાર કરવો એ તો હું ખુદ જાણું છું.’ આમ તો આ વાત [...]
🪔 અધ્યાત્મ
પવિત્રતા જ છે એકાગ્રતાની ચાવી
✍🏻 સંકલન
July 2022
(સ્વામી બ્રહ્માનંદ શ્રીરામકૃષ્ણદેવના સંન્યાસી શિષ્ય હતા. તેઓ શ્રીરામકૃષ્ણદેવે તેમને પોતાના માનસપુત્રરૂપે ચિહ્નિત કર્યા હતા. તેઓ રામકૃષ્ણ સંઘના પ્રથમ સંઘાધ્યક્ષ હતા. ડિસેમ્બર, ૧૯૧૫ના કોઈ એક દિવસે [...]
🪔 અધ્યાત્મ
અનાસક્તિ અથવા વૈરાગ્ય
✍🏻 સ્વામી ભજનાનંદ
June 2022
સદ્ગુણ અને અનાસક્તિ માત્ર નૈતિક વ્યક્તિ અને આધ્યાત્મિક વ્યક્તિ વચ્ચે શું તફાવત છે? પ્રથમ તો માત્ર નૈતિક મનુષ્ય અસ્તિત્વ કે ચેતનાના ઉચ્ચતર કેન્દ્રની શોધ કરવા [...]
🪔 અધ્યાત્મ
અનાસક્તિ અથવા વૈરાગ્ય
✍🏻 સ્વામી ભજનાનંદ
May 2022
(‘વિવેક જ્યોતિ’ના મે, 2001ના અંકમાંથી સાભાર સ્વીકૃત આ લેખના અનુવાદક છે શ્રીનલિનભાઈ મહેતા.) કહેવાય છે કે જ્યારે એડીસનની સુપ્રસિદ્ધ ઔદ્યોગિક પ્રયોગશાળામાં આગ લાગી ત્યારે તેમણે [...]
🪔 અધ્યાત્મ
શ્રીરામકૃષ્ણ ઉપદેશામૃત
✍🏻 ઉશનસ્
February 1998
સુપ્રસિદ્ધ કવિ શ્રી ઉશનસે શ્રીરામકૃષ્ણદેવના ઉપદેશોમાંથી પ્રેરણા પ્રાપ્ત કરી પદ્યમાં એક ગ્રંથ લખ્યો છે જે હજુ અપ્રકાશિત છે. આ ગ્રંથની રચના વિશે તેઓ ભૂમિકામાં લખે [...]
🪔 અધ્યાત્મ
શ્રીરામકૃષ્ણ ઉપદેશામૃત
✍🏻 ઉશનસ્
September 1997
સુપ્રસિદ્ધ કવિ શ્રી ઉશનસે શ્રીરામકૃષ્ણદેવના ઉપદેશોથી પ્રેરણા પ્રાપ્ત કરી પદ્યમાં એક ગ્રંથ લખ્યો છે જે હજુ અપ્રકાશિત છે. આ ગ્રંથની રચના વિશે તેઓ ભૂમિકામાં લખે [...]
🪔 અધ્યાત્મ
શ્રીરામકૃષ્ણ ઉપદેશામૃત
✍🏻 ઉશનસ્
August 1997
સુપ્રસિદ્ધ કવિ શ્રી ઉશનસે શ્રીરામકૃષ્ણદેવના ઉપદેશોથી પ્રેરણા પ્રાપ્ત કરી પદ્યમાં એક ગ્રંથ લખ્યો છે જે હજુ અપ્રકાશિત છે. આ ગ્રંથની રચના વિશે તેઓ ભૂમિકામાં લખે [...]
🪔 અધ્યાત્મ
શ્રીરામકૃષ્ણ ઉપદેશામૃત
✍🏻 ઉશનસ્
July 1997
સુપ્રસિદ્ધ કવિ શ્રી ઉશનસે શ્રીરામકૃષ્ણદેવના ઉપદેશોથી પ્રેરણા પ્રાપ્ત કરી પદ્યમાં એક ગ્રંથ લખ્યો છે જે હજુ અપ્રકાશિત છે. આ ગ્રંથની રચના વિશે તેઓ ભૂમિકામાં લખે [...]
🪔 અધ્યાત્મ
શ્રીરામકૃષ્ણ ઉપદેશામૃત
✍🏻 ઉશનસ્
June 1997
સુપ્રસિદ્ધ કવિ શ્રી ઉશનસે શ્રીરામકૃષ્ણદેવના ઉપદેશોથી પ્રેરણા પ્રાપ્ત કરી પદ્યમાં એક ગ્રંથ લખ્યો છે જે હજુ અપ્રકાશિત છે. આ ગ્રંથની રચના વિશે તેઓ ભૂમિકામાં લખે [...]
🪔 અધ્યાત્મ
શ્રીરામકૃષ્ણ ઉપદેશામૃત
✍🏻 ઉશનસ્
May 1997
સુપ્રસિદ્ધ કવિ શ્રી ઉશનસે શ્રીરામકૃષ્ણદેવના ઉપદેશોથી પ્રેરણા પ્રાપ્ત કરી પદ્યમાં એક ગ્રંથ લખ્યો છે જે હજુ અપ્રકાશિત છે. આ ગ્રંથની રચના વિશે તેઓ ભૂમિકામાં લખે [...]
🪔
દુઃખનાં મૂળ - અહંકારમાં
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
September 1994
(શ્રીમત્ સ્વામી યતીશ્વરાનંદજી રામકૃષ્ણ સંઘના ઉપાધ્યક્ષ હતા. તેમના સુપ્રસિદ્ધ અંગ્રેજી ગ્રંથ 'Meditation and Spiritual Life’ના થાડા અંશો વાચકોના લાભાર્થે રજૂ કરીએ છીએ.) ભગવત્-કૃપાને ઘણી વાર [...]
🪔 અધ્યાત્મ
હું છું આત્મા—માલિક અને મન છે મારું ગુલામ
✍🏻 સ્વામી વિરજાનંદ
January 2022
ઈશ્વરદર્શન કરવું હોય તો સાધકમાં જોઈએ: ધીરજ, ખંત, શરીર ને મનની પવિત્રતા, આતુરતા, ષટ્સંપત્તિ એટલે કે શમ (ચિત્તની સ્થિરતા), દમ (ઈંદ્રિયનિગ્રહ), ઉપરતિ, (વિષયોમાં આસક્તિ ન [...]
🪔 અધ્યાત્મ
રામકૃષ્ણ સંઘમાં દુર્ગાપૂજા-૧
✍🏻 સ્વામી તન્નિષ્ઠાનંદ
August 2021
શક્તિની આરાધના ભારતીય સંસ્કૃતિમાં પ્રાચીનકાળથી પ્રચલિત છે. શક્તિસ્વરૂપિણી મા દુર્ગા મધુ-કૈટભ વગેરે દાનવોનો સંહાર કરવા માટે દેવોની આરાધનાના પ્રતિભાવ રૂપે સમયે સમયે વિભિન્ન રૂપોમાં પ્રગટ [...]
🪔 અધ્યાત્મ
સંસારવૃક્ષ
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
August 2021
સંસારવૃક્ષ: હિન્દુ શાસ્ત્રોમાં સંસારની તુલના એક વૃક્ષ સાથે કરવામાં આવી છે. આ એક સંસારવૃક્ષનું પ્રાચીન રૂપક છે. શ્રીમદ્ ભાગવતમાં તેનું વર્ણન નિમ્નલિખિત શબ્દોમાં કરવામાં આવ્યું [...]
🪔 અધ્યાત્મ
કર્મ અને ચારિત્ર્ય....
✍🏻 સ્વામી વિવેકાનંદ
August 2021
સંસ્કૃત ધાતુ ‘કૃ’ એટલે કરવું, એ પરથી કર્મ શબ્દ થયો છે. કર્મ એટલે તમામ કાર્યો. પારિભાષિક અર્થમાં કર્મ શબ્દથી કાર્યની અસર પણ સમજાય છે. અધ્યાત્મવિદ્યાની [...]
🪔 અધ્યાત્મ
શ્રીમાનાં દર્શન અને મંત્ર મળ્યાં
✍🏻 સ્વામી નિત્યસ્વરૂપાનંદ
april 2021
૧૯૧૬માં મેટ્રિક પાસ કર્યા પછી મારું કાૅલેજનું શિક્ષણ શરૂ થયું. ૧૯૧૫માં સ્વામી પ્રેમાનંદજીએ મને કાૅલેજનું ભણતર પૂરું કરવાનું કહ્યું હતું. હું ઢાકા જઈને ત્યાંની જગન્નાથ [...]
🪔 અધ્યાત્મ
નિર્ભય બનવાનો ઉપાય
✍🏻 સ્વામી પ્રેમેશાનંદ
april 2021
મનુષ્યને શાંતિનો માર્ગ બતાવવા માટે ભગવાન મનુષ્યોની વચ્ચે મનુષ્ય બનીને શ્રીરામકૃષ્ણનું રૂપ ધારણ કરીને આવ્યા છે- જે આમાં વિશ્વાસ રાખે છે, પછી તેને ભય કેવો? [...]
🪔 અધ્યાત્મ
સાધકજીવનમાં અનુશાસનનું મહત્ત્વ
✍🏻 સંકલન
march 2021
(સ્વામી કૈલાશાનંદ મહારાજનો જીવન-પ્રસંગ) સ્વામી કૈલાશાનંદ મહારાજ રામકૃષ્ણ સંઘના ઉપાધ્યક્ષ હતા. સ્વામી શિવાનંદના(મહાપુરુષ મહારાજ) તે શિષ્ય હતા. ઉપાધ્યક્ષનું પદ ગ્રહણ કરતાં પહેલાં તેઓ રામકૃષ્ણ મઠ, [...]
🪔 અધ્યાત્મ
પ્રેમમૂર્તિ ભરત
✍🏻 સ્વામી મેધજાનંદ
March 2021
રામચરિતમાનસમાં પ્રભુશ્રી રામની લીલાથી જોડાયેલાં કેટલાંક ચરિત્રોનું જો આપણે સમ્યક્્ અધ્યયન કરીએ, તો જાણવા મળશે કે આપણી જેમ એ લોકોને પણ સુખ-દુ :ખ ભોગવવું પડ્યું [...]
🪔 અધ્યાત્મ
આનંદની શોધ
✍🏻 સ્વામી બ્રહ્મેશાનંદ
march 2021
જીવનનું ધ્યેય સ્વામી વિવેકાનંદ ‘કર્મયોગ’ના પ્રથમ પ્રકરણમાં સ્પષ્ટ જણાવે છે કે માનવજાતિનું ધ્યેય જ્ઞાન છે, સુખ નથી. સુખ અને આનંદ અનિત્ય છે, શાશ્વત નથી. સુખને [...]
🪔 અધ્યાત્મ
અજામિલ અને નામ-માહાત્મ્ય
✍🏻 સ્વામી શુદ્ધાનંદ
march 2021
સંસારમાં જેટલા પણ ઈશ્વરીય ભાવ છે, જેટલા પણ ઈશ્વરીય મત છે, તે બધા સત્ય છે. ભગવાન સત્ય-સ્વરૂપ છે, તેથી તેમના દ્વારા નિર્મિત જગતમાં અસત્ય જેવું [...]
🪔 અધ્યાત્મ
૫રિપ્રશ્ન
✍🏻 સ્વામી તપસ્યાનંદ
february 2021
પ્રશ્ન- રામકૃષ્ણ-વિવેકાનંદ સાહિત્યમાં જ્ઞાનમિશ્રત (ભક્તિ અને જ્ઞાનનો સમન્વય)નો વારંવાર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એનો સાચો અર્થ અને તેને કેવી રીતે વ્યવહારમાં લાવી શકાય અને એ [...]