• 🪔

    જયરામવાટીથી બેલુર મઠ - એક યાત્રા

    ✍🏻 ભોળાભાઈ પટેલ

    સુવિખ્યાત સાહિત્યકાર ડૉ. ભોળાભાઇ પટેલે અત્યંત વ્યસ્તતાની વચ્ચે સમય ફાળવી રામકૃષ્ણ મિશન શતાબ્દી પ્રસંગે પોતાનાં યાત્રા સંસ્મરણો લખી મોકલ્યાં તે બદલ અમે આનંદ અને આભારની[...]

  • 🪔

    નમું તે નવયૌવન!

    ✍🏻 ભોળાભાઈ પટેલ

    સ્વામી વિવેકાનંદજી કહેતા, “મારી આશા - મારો વિશ્વાસ યુવા પેઢી પર છે, તેમાંથી જ મારી યોજનાઓને મૂર્ત સ્વરૂપ આપનારા કાર્યકર્તાઓ આવશે જેઓ જવામર્દ બની બધી[...]

  • 🪔

    ચૈતન્ય મહાપ્રભુ

    ✍🏻  ભોળાભાઈ પટેલ

    શ્રી ચૈતન્ય મહાપ્રભુ જયંતી (૧૭ માર્ચ) પ્રસંગે યુગાયિતં નિમેષેણ ચક્ષુષા પ્રાવૃષાયિતમ। શૂન્યાયિતં જગત્સર્વં ગોવિન્દવિરહેણ મે।। ગોવિંદના વિરહમાં મારે માટે એક પળ એક યુગ જેવડી બની[...]

  • 🪔

    ચાલે ભાગ્ય ચલંતનું

    ✍🏻 ભોળાભાઈ પટેલ

    મારો જન્મ એક એવા ગામમાં થયો હતો જે ગામને કોઈ નદી નહોતી, ડુંગર પણ નહિ અને કોઈ જંગલ જેવું પણ નહિ. ગામ જૂનું ખરું પણ[...]

  • 🪔

    જેટલા મત એટલા પથ

    ✍🏻 ડો. ભોળાભાઇ પટેલ

    જાણીતા સાહિત્યકાર ડૉ. ભોળાભાઈ પટેલ ગુજરાત યુનિવર્સિટીમાં હિન્દી વિભાગના અધ્યક્ષ છે. શ્રીરામકૃષ્ણદેવની ઉક્તિ : ‘જેટલા મત એટલા પથ’ની વ્યાખ્યા તેમના જીવનાલોકમાં તેઓ આ લેખમાં સચોટ[...]