• 🪔 પ્રશ્નોત્તર

    આધુનિક યુવાવર્ગને મૂંઝવતા પ્રશ્નો

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    (તા. ૧૧મી સપ્ટેમ્બર, ૨૦૨૨ના રોજ યોજાયેલ યુવા-સંમેલનમાં પ્રતિનિધિઓએ પૂછેલા પ્રશ્નો અને તેનું સ્વામી નિખિલેશ્વરાનંદજીએ કરેલ માર્ગદર્શન. -સં) પ્ર: ભણવા બેસું તો ગમે તેટલું પાકું કરું[...]

  • 🪔

    યુવાનોની વિલક્ષણતા - ૨

    ✍🏻 સ્વામી બુધાનંદ

    (જાન્યુઆરી ૦૯ થી આગળ) પોતાની આ ગુલામીમાં પણ ગર્વ અનુભવીને યુવાનો કોઈ પોતાની નવી ઓળખાણ શોધી કાઢી હોય એમ માનતા થઈ જાય છે અને આ[...]

  • 🪔

    યુવાનોની વિલક્ષણતા

    ✍🏻 સ્વામી બુધાનંદ

    (બ્રહ્મલીન સ્વામી બુધાનંદજી મહારાજના ‘વેદાંત કેસરી’ ડિસેમ્બર ૨૦૦૫માં પ્રસિદ્ધ થયેલ અંગ્રેજી લેખનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ ભાવિકોના લાભાર્થે અત્રે પ્રસ્તુત છે. - સં.)[...]

  • 🪔 પ્રાસંગિક

    યુવાનોના પ્રેરણાદાતા સ્વામી વિવેકાનંદ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    આંતરરાષ્ટ્રીય યુવા વર્ષના ઉપક્રમે ૧૯૮૫માં ભારત સરકારે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો હતો - સ્વામી વિવેકાનંદના જન્મદિન ૧૨મી જાન્યુઆરીને પ્રતિવર્ષે રાષ્ટ્રીય યુવા દિનના રૂપમાં ઉજવવો. ભારત[...]

  • 🪔 યુવ-વિભાગ

    નવેસરથી ચારિત્ર્ય-ઘડતર તરફ

    ✍🏻 સ્ટેફન કોવી

    લેખકના ‘ધ સેવન હેબિટ્સ ઓફ હાઈલી ઈફેક્ટિવ પીપલ’નામના પુસ્તકનો મૌલિક અનુવાદ શ્રી સંજીવ શાહે ‘મહાન હૃદયનો સારેગમપનિ’ નામે કર્યો છે, તેના અંશે વાચકોના લાભાર્થે પ્રસ્તુત[...]

  • 🪔

    યુવાનો અને સેવા

    ✍🏻 મહાત્મા ગાંધી

    તમે સૌ જાણતા હશો કે હિંદુસ્તાનના યુવકો સાથે મારો – લગભગ ખાનગી કહી શકાય એવો - સંબંધ છે. મારા જાહેર જીવની શરૂઆતથી હું એક વાત[...]

  • 🪔 યુવ-વિભાગ

    ભાવનું નિર્માણ આમ થાય

    ✍🏻 સંજીવ શાહ

    (ગતાંકથી ચાલુ) વધુ ઝીણવટપૂર્વક ભાવનિર્માણની ઘટના તપાસીએ તમને પ્રામાણિક બનવું ગમે? અથવા પ્રામાણિકતા તમારા ચારિત્ર્યમાં હંમેશાં છવાયેલી રહે તે તમને ગમે? તમારો ઉત્તર હકારમાં જ[...]

  • 🪔 યુવ-વિભાગ

    ભાવનું નિર્માણ આમ થાય

    ✍🏻 સંજીવ શાહ

    જીવનમાં લાગણીઓનું મહત્ત્વ શું છે? શું પ્રેમ એ લાગણી છે? લાગણીશીલતા આપણને દુઃખ કેમ પહોંચાડે છે? શું અતિસંવેદનશીલતા એ ખરેખર અભિશાપ છે? શું લાગણીઓની અભિવ્યક્તિ[...]

  • 🪔 અહેવાલ

    એક અદ્ભુત યુવ-સંમેલન

    ✍🏻 સ્વામી સુનિર્મલાનંદ

    રામકૃષ્ણ મિશન શતાબ્દીની ઉજવણીના ભાગ રૂપે બેલુર મઠમાં ૩ અને ૪ ફેબ્રુઆરી ‘૯૮ના રોજ યોજાયેલ ઐતિહાસિક યુવ-સંમેલનમાં દેશના વિભિન્ન ભાગોમાંથી લગભગ દસ હજાર યુવા ભાઈ-બહેનોએ[...]

  • 🪔 યુવ-વિભાગ

    આવશ્યક્તા છે ક્રાન્તિની

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    ૩જી ફેબ્રુ ‘૯૮ના રોજ બેલુર મઠમાં રામકૃષ્ણ મિશનની શતાબ્દીની ઉજવણીના ભાગરૂપે યોજાયેલ યુવ-સંમેલન પ્રસંગે ઉપસ્થિત લગભગ દશ હજાર યુવા ભાઇ-બહેનોને રામકૃષ્ણ મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી[...]

  • 🪔 યુવ-વિભાગ

    બહાદુર બનો!

    ✍🏻 કિરણ બેદી

    મૅગ્સેસે ઍવૉર્ડ વિજેતા, ભારતનાં પ્રથમ મહિલા આઇ.પી.એસ. (IPS) ઑફિસર કિરણ બેદીએ ૧૨મી જાન્યુઆરી ‘૯૮ના રોજ સ્વામી વિવેકાનંદજીના જન્મદિન - રાષ્ટ્રીય યુવા દિન પ્રસંગે પોરબંદરમાં રામકૃષ્ણ[...]

  • 🪔 યુવ-વિભાગ

    યુવાનો અને વ્યસન

    ✍🏻 એ. કે. લાલાણી

    (ડૉ. પ્રકાશકુમાર ટી. પાંભરની મુલાકાત) શ્રી એ. કે. લાલાણી વકીલ હોવા ઉપરાંત પત્રકાર પણ છે. તેમના પુસ્તક ‘હલ્લો ડૉક્ટર’માં તેઓ તબીબો સાથેની મુલાકાતોનું વર્ણન કરે[...]

  • 🪔 યુવ-વિભાગ

    ક્વીઝ - રામકૃષ્ણ મિશન

    ✍🏻 સ્વામી વિમલાત્માનંદ

    ૧. શ્રીરામકૃષ્ણ નિર્દેશ અનુસાર વ્રત પૂરું કરતાં સંઘ સ્થાપીને કામ કરવાનો વિચાર ક્યારે સ્વામી વિવેકાનંદ પાસેથી ખુલ્લી રીતે જાણવા મળેલો? ૧૮૯૪-૯૫ની સાલથી. ૨. કેવી રીતે[...]

  • 🪔 યુવ-વિભાગ

    યુવાનની ‘કાલ’ અને ‘આજ’

    ✍🏻 ફાધર વાલેસ

    યુવાન માણસના હૃદયમાં કેટલીય વાર સંકલ્પ ઊઠે છે, પ્રેરણા જાગે છે, આદર્શની જ્યોત પ્રગટે છે. મન પવિત્ર રાખવા, હૃદયની સાફસૂફી કરવા, ઇન્દ્રિયોને કાબૂમાં લાવવા, મિજાજ[...]

  • 🪔 યુવ - વિભાગ

    સ્વામી વિવેકાનંદનું ભારત પ્રત્યાગમન

    ✍🏻 શ્રી આનંદ

    ક્વિઝ ૧. સ્વામી વિવેકાનંદે ક્યારે અને કોને ભારત પાછા આવવા વાત કહી હતી? ૧૮૯૬ની સાલમાં, નવેમ્બર મહિનામાં, લંડનમાં, મિસિસ સેવિયરને તેમણે આ વાત કહી હતી.[...]

  • 🪔 યુવ-વિભાગ

    સફળતાના નિયમો - શબ્દની શક્તિ

    ✍🏻 ફ્લૉરેન્સ શીન

    જે માણસ શબ્દની શક્તિને ઓળખે છે, તે વાતચીતમાં ઘણો સાવધ રહે છે. પોતાના ઉચ્ચારેલા શબ્દો વડે માણસ સતત પોતાને માટે નિયમો બનાવતો રહે છે. હું[...]

  • 🪔 યુવ-વિભાગ

    સ્મરણ તિજોરીની ચાવી

    ✍🏻 લાલજી મૂળજી ગોહિલ

    પૂણેની ર. ચૂ. મહેતા હાઇસ્કૂલમાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતી વખતે કેટકેટલાંય વિદ્યાર્થી ભાઇ-બહેનોને ઉચ્ચ મૂલ્યો અને સંસ્કારિતાની ભેટ આપનારા સ્વ. લાલજી મૂળજી ગોહિલ ચિંતનશીલ વિદ્વાન[...]

  • 🪔 યુવ-વિભાગ

    વૅકેશનનો સદુપયોગ

    ✍🏻 સંકલન

    ‘હાશ! પરીક્ષા પતી ગઇ!’ ‘તો હવે શું કરશો?’ ‘હવે તો મજા જ મજા કરવાની.’ મોટા ભાગના વિદ્યાર્થીઓ આવો જ જવાબ આપશે. તેમાં કાંઇ ખોટું નથી.[...]

  • 🪔 યુવ-વિભાગ

    સમાજ પ્રત્યે યુવાનોનું કર્તવ્ય

    ✍🏻 ડૉ. નરોત્તમ વાળંદ

    માણસ એક સામાજિક પ્રાણી છે. કેટલાંય પ્રાણીઓ અને પક્ષીઓ પણ ટોળાબંધ એમના સમાજમાં રહેતાં હોય છે, પણ તેમને સામાજિક પ્રાણી કહી શકાય નહીં. એ બધાં[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદ અને આજનો યુવા વર્ગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    રાષ્ટ્રીય યુવા દિન (૧૨ જાન્યુઆરી) પ્રસંગે રામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજનો આ અગત્યનો લેખ ‘ઉદ્બોધન’ નામક બંગાળી માસિકના ૧૩૯૫ (બંગાળી)ના મહા[...]

  • 🪔 સંપાદકીય

    યુવશક્તિના પ્રેરક સ્વામી વિવેકાનંદ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    આંતરરાષ્ટ્રીય યુવા વર્ષના ઉપક્રમે ૧૯૮૫માં ભારત સરકારે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો હતો - સ્વામી વિવેકાનંદના જન્મદિન ૧૨મી જાન્યુઆરીને પ્રતિવર્ષે રાષ્ટ્રીય યુવા દિનના રૂપમાં ઊજવવો. ભારત[...]

  • 🪔 યુવ વિભાગ

    પરમ આનંદની પ્રાપ્તિ માટે અત્યારથી મંડી પડો

    ✍🏻 સ્વામી બ્રહ્માનંદ

    શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્ય શ્રીમત્ સ્વામી બહ્માનંદજી મહારાજ રામકૃષ્ણ સંઘના પ્રથમ પરમાધ્યક્ષ હતા. મનુષ્યને શું જોઈએ છે? આનંદ! આનંદ મેળવવા માટે તે કેટલી દોડધામ કરે છે![...]

  • 🪔 યુવ-વિભાગ

    આનું નામ ખુમારી!

    ✍🏻 રોહિત શાહ

    આજના યુવા-વર્ગની એક મોટી સમસ્યા છે – બેરોજગારી. અનામત પ્રથાએ યુવા ભાઈ-બહેનોની આ વ્યથામાં ઉમેરો કર્યો છે, ત્યાં સુધી કે કેટલાક યુવકોએ તો આત્મ-વિલોપન કરી[...]

  • 🪔 યુવ-વિભાગ

    ચીલો ચાતરીને.. અણદીઠી ભોમને આંબવા

    ✍🏻 સંકલન

    એવું શું છે કે જે એક યુવાનને એની ઉજ્જવળ આશાસ્પદ કારકિર્દીને ત્યજી દેવા અને આદિવાસીઓ વચ્ચે જીવવા ફરજ પાડે છે? શા માટે એક ઠરીઠામ થયેલો[...]

  • 🪔

    લોટો રોજ માંજવો પડે

    ✍🏻 દુષ્યંત પંડ્યા

    શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા તા. ૧૬ અને ૧૭ જાન્યુઆરીના રોજ યોજાયેલ શૈક્ષણિક પરિસંવાદમાં ૨૭ શિક્ષક ભાઈ બહેનોએ ‘પ્રવર્તમાન પરિસ્થિતિમાં ઉત્તમ શિક્ષક બનવાની કળા અને તેનું[...]

  • 🪔

    યુવા વર્ગ અને માનવતાનું ભાવિ

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    (સ્વામી રંગનાથાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ છે. તેમણે તા. ૨૩-૩-૧૯૮૨ને દિવસે, નવી દિલ્હીના રામકૃષ્ણ મિશનમાં આપેલ વ્યાખ્યાનની ટેપ પર આધારિત તેમનો આ લેખ[...]

  • 🪔

    યુવા વર્ગના પ્રશ્નો (૩)

    ✍🏻 સંકલન

    (ગતાંકથી આગળ) પ્રશ્નઃ મનુષ્યમાત્રમાં ઈશ્વરત્વ છે, છતાં એ દિવ્યજ્યોતને વ્યક્ત કરવા કેમ અસમર્થ છે? (યાત્રા એચ. નાણાવટી, પોરબંદર) ઉત્તરઃ સંત કબી૨નું એક સુંદર ગીત છેઃ[...]

  • 🪔

    યુવા-વર્ગ અને માનવતાનું ભાવિ

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    (ગતાંકથી ચાલુ) (સ્વામી રંગનાથાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ છે. તેમણે તા. ૨૩-૩-૧૯૮૨ને દિવસે, નવી દિલ્હીના રામકૃષ્ણ મિશનમાં આપેલ વ્યાખ્યાનની ટેપ પર આધારિત તેમનો[...]

  • 🪔

    યુવા વર્ગના પ્રશ્નો (૨)

    ✍🏻 સંકલન

    (ગતાંકથી આગળ) પ્રશ્ન (૫) ગમે તેવી મુશ્કેલીઓ વચ્ચે પણ ખુશ રહેવાની ચાવી કઈ ? (દીપ્તિ યાદવ, પોરબંદર) બે વાતો યાદ રાખવાથી આપણે મુશ્કેલીઓ વચ્ચે પણ[...]

  • 🪔

    યુવા વર્ગના પ્રશ્નો

    ✍🏻 સંકલન

    (પ્રશ્નોત્તરી વિભાગ માટે અનેક સારા સારા પ્રશ્નો મળ્યા છે. બધાને આ વિશેષાંકમાં સમાવી લેવા શક્ય નથી. માટે બાકીના ચૂંટેલા પ્રશ્નો ક્રમશઃ આગળના અંકોમાં પ્રકાશિત કરીશું[...]

  • 🪔 યુવ-વિભાગ

    સમય-પાલનનું મહત્ત્વ

    ✍🏻 સ્વામી આત્માનંદ

    મારા એક મિત્ર છે. સમય-પાલનના પાક્કા હિમાયતી છે. આજે તેઓ એક સફળ ઉદ્યોગપતિ છે. આ પહેલાં તેઓ શિક્ષક હતા. તેઓ પોતાની આ સફળતાનું શ્રેય, સમય[...]

  • 🪔 યુવ વિભાગ

    યુવા વર્ગ સાથે પ્રશ્નોત્તરી

    ✍🏻 સંકલન

    (શ્રીરામકૃષ્ણ મિશન, ચંડીગઢના સેક્રેટરી સ્વામી પીતાંબરાનંદજીની યુવા વર્ગ સાથે પ્રશ્નોત્તરી) પ્રશ્ન: તમે યુવાનીની વ્યાખ્યા શું કરો છો? ઉત્તરઃ બાળકો વિચારી શકતાં નથી અને વૃદ્ધોએ કાર્ય[...]

  • 🪔

    યુવ - વિભાગ

    ✍🏻 સ્વામી વિમલાનંદ

    (સન ૧૯૫૩ના ડિસે.માં રામકૃષ્ણ મિશનના વરિષ્ઠ સંન્યાસી બ્રહ્મલીન સ્વામી વિમલાનંદજી આન્ધ્રના નેલૂર નગરમાં આવ્યા હતા, ત્યાંની સ્થાનિક કૉલેજ વેંકટગિરિ રાજા કૉલેજમાં વિદ્યાર્થીઓને તેમણે સંબોધિત કર્યા[...]

  • 🪔

    યુવા વર્ગ સાથે પ્રશ્નોત્તરી

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    રામકૃષ્ણ મઠ અને મિશન દ્વારા ૨૪ થી ૩૦ ડિસેમ્બર, ૧૯૮૫માં એક ભવ્ય યુવ-સંમેલન યોજાયું હતું, જેમાં ૧૦,૦૦૦ થી વધુ યુવક-યુવતીઓએ ભાગ લીધો હતો. રામકૃષ્ણ મઠ[...]

  • 🪔

    ધર્મ અને રાષ્ટ્રીય ભાવાત્મક એકતા (૨)

    ✍🏻 સ્વામી વીરેશ્વરાનંદ

    શ્રીમત્ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજ (૧૮૯૨-૧૯૮૫) સમસ્ત રામકૃષ્ણમઠ અને મિશનના દશમા પરમાધ્યક્ષ હતા. પ્રસ્તુત લેખ શ્રી રામકૃષ્ણ મઠ, મદ્રાસ દ્વારા પ્રકાશિત તેમના પુસ્તક “The Spiritual Ideal[...]

  • 🪔

    યુવા વર્ગ સાથે પ્રશ્નોત્તરી

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    રામકૃષ્ણ મઠ અને મિશન દ્વારા ૨૪ થી ૩૦ ડિસેમ્બર, ૧૯૮૫માં એક વિરાટ યુવ-સંમેલન યોજાયું હતું. તેમાં ૧૦,૦૦૦થી પણ વધુ યુવક-યુવતીઓએ ભાગ લીધો હતો. આ સંમેલનમાં[...]

  • 🪔

    યુવા વર્ગ સાથે પ્રશ્નોત્તરી

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    રામકૃષ્ણ મઠ અને મિશન દ્વારા ૨૪ થી ૩૦ ડિસેમ્બર, ૧૯૮૫માં એક વિરાટ યુવ-સંમેલન યોજાયું હતું. તેમાં ૧૦,૦૦૦થી પણ વધુ યુવક-યુવતીઓએ ભાગ લીધો હતો. આ સંમેલનમાં[...]

  • 🪔 વિવેકવાણી

    વિવેકવાણી

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    સુશિક્ષિત યુવાનો ઉપર અસર કરવાનો પ્રયાસ કરો. તેમને એકત્રિત કરીને સુવ્યવસ્થિત કરો. મહાન કાર્ય તો મહાન બલિદાનથી જ પાર પડે છે. સ્વાર્થનો ત્યાગ કરો. તમારી,[...]

  • 🪔

    યુવા વર્ગ સાથે પ્રશ્નોત્તરી

    ✍🏻 સ્વામી હર્ષાનંદ

    પ્રશ્ન :- સંપ્રદાય અને નાતજાત જેવી સમસ્યાઓને દેશમાંથી દૂર કરવા માટે યુવા વર્ગ શું કરી શકે? ઉત્તર :- સ્વામી વિવેકાનંદે કહ્યું છે, “દેવળમાં જન્મવું સારું[...]

  • 🪔 સંપાદકીય

    યુવશક્તિના પ્રેરક સ્વામી વિવેકાનંદ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    આંતરરાષ્ટ્રીય યુવા વર્ષના ઉપક્રમે ૧૯૮૫માં ભારત સરકારે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો હતો – સ્વામી વિવેકાનંદના જન્મદિન ૧૨મી જાન્યુઆરીને પ્રતિવર્ષે રાષ્ટ્રીય યુવા દિનના રૂપમાં ઊજવવો. ભારત[...]

  • 🪔 વિવેકવાણી

    યુવા વર્ગને આહ્વાન

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    ઈશ્વરમાં શ્રદ્ધા રાખો, ચાલાકી કરશો નહિ. એમાં કશું વળશે નહિ. દુ:ખી મનુષ્યો પ્રત્યે સહાનુભૂતિ રાખો અને સહાય માટે ઊંચે-અર્થાત્ ઈશ્વર પ્રત્યે-નજર કરો. એ સહાય અચૂક[...]