• 🪔 પુરાણકથા

    જ્ઞાનદાયિની સરસ્વતી

    ✍🏻 સ્વામી ઋતજાનંદ

    (૧૯૫૩, જાન્યુઆરી માસના ‘વેદાંત કેસરી’માં પ્રકાશિત આ લેખના અનુવાદક છે શ્રી હર્ષદભાઈ પટેલ. ૨૬ જાન્યુઆરી, 2023એ સરસ્વતી પૂજા છે. આ ઉપલક્ષે આ લેખ આપની સમક્ષ[...]

  • 🪔 પુરાણ કથા

    કરુણાનો સદ્ગુણ

    ✍🏻 ભગિની નિવેદિતા

    (ભીષ્મ પિતામહે યુધિષ્ઠિરને કહેલી વાર્તા) પ્રાચીનકાળમાં ચ્યવન નામના મહાન ઋષિ હતા. ગર્વ અને ક્રોધ, આનંદ અને શોકથી મુક્ત રહીને, તેઓએ જંગલમાં નિવાસ કરતાં કરતાં બાર[...]

  • 🪔 પુરાણ કથા

    કરુણાનો સદ્ગુણ

    ✍🏻 ભગિની નિવેદિતા

    (ભીષ્મ પિતામહે યુધિષ્ઠિરને કહેલી વાર્તા) વારાણસીમાં એક વ્યાધ રહેતો હતો. પોતાના ભાથામાં વિષમય બાણો ભરીને તે સાબરની શોધમાં નીકળી પડ્યો. ગાઢ જંગલમાં તેણે સાબરનું ટોળું[...]

  • 🪔 પુરાણ કથા

    ગંગાવતરણ

    ✍🏻 ભગિની નિવેદિતા

    પ્રાચીન કાળમાં અયોધ્યાનો રાજા સગરહતો. તે સંતતિ-પ્રાપ્તિ માટે અત્યંત વ્યગ્ર હતો. તેને કોઈ સંતાન ન હતું. તેમની મોટી પત્નીનું નામ કેશિની હતું. બીજી પત્ની હતી[...]

  • 🪔 પુરાણ કથા

    શિવનૃત્યનું પૌરાણિક આખ્યાન

    ✍🏻 ભગિની નિવેદિતા

    (અનુ. શ્રીહર્ષદભાઈ પટેલ) શિવને જાણવા મળ્યું કે તારંગમ્ નામના જંગલમાં દસ હજાર પાખંડી નાસ્તિક ઋષિઓ નિવાસ કરે છે કે જેઓ શીખવે છે કે જગત સત્ય-સનાતન[...]