• 🪔 પ્રાસંગિક

    નારી તું નારાયણી

    ✍🏻 સેજલબેન માંડવિયા

    આજના યુગમાં આપણી ભારતીય મહિલાઓ લગભગ બધાં જ ક્ષેત્રોમાં પુરુષ સમોવડી થઈને કાર્ય કરી રહી છે. વૈદિક અને પૌરાણિક યુગમાં ગાર્ગી, મૈત્રેયી, સીતા, સાવિત્રી બધી[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    ભારતની મહાન નારીઓ

    ✍🏻 સંકલન

    અનસૂયા હિન્દુઓ સવારમાં જે મહાન સાત નારીઓને સ્મરે છે તેમાં એક નામ અનસૂયાનું છે. જો કે પરંપરાગત પંચકન્યામાં તેમનો સમાવેશ થતો નથી. પવિત્રતા અને પતિપરાયણતાની[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    ભારતની મહાન નારીઓ

    ✍🏻 સંકલન

    તારા આજે આપણે નારીસશક્તીકરણ વિશે વાતો કરીએ છીએ. પરંતુ તારા એક એવાં નારી હતાં કે જેઓ પોતાની જન્મજાત બુદ્ધિશક્તિથી શાણપણભર્યા રાજકીય નિર્ણયો લઈ શકતાં અને[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    ભારતની મહાન નારીઓ

    ✍🏻 સંકલન

    મંદોદરી મંદોદરી લંકાના રાક્ષસ રાજા રાવણનાં પત્ની હતાં. રામાયણમાં એક મહાન, પવિત્ર અને વિલક્ષણ ગુણોવાળાં નારી તરીકે એમનું વર્ણન થયું છે. તેઓ શાંત, ભવ્ય અને[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    ભારતની મહાન નારીઓ

    ✍🏻 સંકલન

    શબરી પોતાના ગુરુઓ પ્રત્યેની અટલ ભક્તિભાવનાથી પૂર્ણતા પ્રાપ્ત કરી શકાય છે, તેનું શબરી ઉદાહરણ છે. તેઓ જંગલ-નિવાસી નારી હતાં. તેઓ સુખ્યાત વૃદ્ધ ઋષિ માતંગ અને[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    ભારતની મહાન નારીઓ

    ✍🏻 સંકલન

    સીતા આવી રીતે સીતા મહિનાઓ સુધી અશોકવનમાં નિર્વાસિતરૂપે રહ્યાં. અંતે દૂતરૂપે હનુમાનજી રામની મુદ્રાંકિત વીંટી લઈને આવ્યા. તેમણે સીતાને કહ્યું કે હવે એમના કઠિન તપના[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    ભારતની મહાન નારીઓ

    ✍🏻 સંકલન

    સીતા સ્વામી વિવેકાનંદે કહ્યું હતું : ‘સીતા અપ્રતિમ છે; એ ચરિત્ર તો એક જ વાર અને કાયમને માટે આલેખાયેલું છે. રામ કદાચ અનેક થયા હશે,[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    ભારતની મહાન નારીઓ

    ✍🏻 સંકલન

    મૈત્રેયી આધ્યાત્મિક ખોજ માટે વેદોમાં મૈત્રેયીનું નામ ઘણું અગ્રસ્થાને છે. અંતિમ સત્યની પ્રાપ્તિ કરવા માટે તેઓ ભૌતિક કે પાર્થિવ સંપત્તિને ત્યજી શક્યાં હતાં. મૈત્રેયી મહાન[...]

  • 🪔 નારીમહિમા

    નારીમાં રહેલ દિવ્યમાતૃત્વનું સન્માન : ભારતની તાતી આવશ્યકતા

    ✍🏻 સ્વામી જિતાત્માનંદ

    યુનિસેફના ફોરમ ફોર ચિલ્ડ્રન, આઈ.એમ.એ, ઇન્ડિયન ફોરમ ફોર વિમેન દ્વારા ચિન્મય મિશન હોલ, ન્યુ દિલ્હીમાં યોજાયેલ પુત્રીઓના જન્મ લેવાના અધિકારનું ભૃણહત્યા દ્વારા થતાં નિષ્ઠુર હનનને[...]

  • 🪔

    ભારતીય સ્ત્રીઓ માટે પરિવ્રજ્યા

    ✍🏻 પ્રવ્રાજિકા આત્મપ્રાણા

    શ્રી શારદા મઠનાં સંન્યાસિની પરિવ્રાજિકા આત્મપ્રાણાજી રામકૃષ્ણ શારદા મિશન, દિલ્હીનાં સેક્રેટરી છે. તેઓ શ્રી શારદા મઠ દ્વારા પ્રકાશિત દ્વિવાર્ષિક અંગ્રેજી પત્રિકા ‘સંવિત’નાં સંપાદિકા પણ છે.[...]