• 🪔 ગુરુપૂર્ણિમા

    ગુરુ-વાક્યમાં શ્રદ્ધા

    ✍🏻 શ્રીરામકૃષ્ણ ઉપદેશ

    (3 જુલાઈના રોજ ગુરુપૂર્ણિમા છે. આ શુભ પ્રસંગ ઉપલક્ષે ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’માંથી સંકલિત ગુરુ સંબંધિત શ્રીરામકૃષ્ણદેવની ઉક્તિઓનું સંકલન આપની સમક્ષ પ્રસ્તુત છે. કૌંસમાં આપેલ પ્રથમ નંબર[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણ ઉપદેશ

    સંસાર અને અધ્યાત્મ-સાધના

    ✍🏻 સંકલન

    વૈકુંઠ - અમે સંસારી માણસો, અમને કાંઈક કહો. શ્રીરામકૃષ્ણ - ઈશ્વરને ઓળખીને, એક હાથ ઈશ્વરના ચરણકમળમાં રાખીને, બીજે હાથે સંસારનું કામકાજ કરો. વૈકુંઠ - મહાશય,[...]

  • 🪔 અધ્યાત્મ

    શ્રીરામકૃષ્ણ ઉપદેશામૃત

    ✍🏻 ઉશનસ્

    સુપ્રસિદ્ધ કવિ શ્રી ઉશનસે શ્રીરામકૃષ્ણદેવના ઉપદેશોમાંથી પ્રેરણા પ્રાપ્ત કરી પદ્યમાં એક ગ્રંથ લખ્યો છે જે હજુ અપ્રકાશિત છે. આ ગ્રંથની રચના વિશે તેઓ ભૂમિકામાં લખે[...]

  • 🪔 અધ્યાત્મ

    શ્રીરામકૃષ્ણ ઉપદેશામૃત

    ✍🏻 ઉશનસ્

    સુપ્રસિદ્ધ કવિ શ્રી ઉશનસે શ્રીરામકૃષ્ણદેવના ઉપદેશોમાંથી પ્રેરણા પ્રાપ્ત કરી પદ્યમાં એક ગ્રંથ લખ્યો છે જે હજુ અપ્રકાશિત છે. આ ગ્રંથની રચના વિશે તેઓ ભૂમિકામાં લખે[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણ ઉપદેશ

    શ્રીરામકૃષ્ણ ઉપદેશ

    ✍🏻 શ્રીરામકૃષ્ણ પરમહંસ

    પ્રથમ અવસ્થામાં નિર્જન જગ્યાએ બેસી મનને સ્થિર કરવું. તેમ ન કરીએ તો ઘણું ઘણું દેખીએ-સાંભળીએ તેથી મન ચંચળ થઈ જાય. જેમ દૂધ ને પાણી ભેળાં[...]

  • 🪔

    શ્રીરામકૃષ્ણ ઉપદેશ

    ✍🏻 સંકલન

    પ્રથમ અવસ્થામાં નિર્જન જગ્યાએ બેસી મનને સ્થિર કરવું. તેમ ન કરીએ તો ઘણું ઘણું દેખીએ-સાંભળીએ તેથી મન ચંચળ થઈ જાય. જેમ દૂધ ને પાણી ભેળાં[...]