🪔
પાણીની ઉપર નાવ
✍🏻 ચક્રવર્તી રાજગોપાલાચારી
June 1994
નાવ પાણીની ઉ૫૨ જ રહે છે. પરંતુ પાણી જો નાવની અંદર આવવા લાગે તો નાવ ડૂબી જશે. ગૃહસ્થ ઈશ્વરભક્તની પણ એ જ સ્થિતિ છે. સંસારના[...]
🪔 શ્રીરામકૃષ્ણ ઉપનિષદ
શ્રીરામકૃષ્ણ ઉપનિષદ-૮ : જ્ઞાનનું મૂળ ભક્તિ
✍🏻 ચક્રવર્તી રાજગોપાલાચારી
March 1994
બ્રાહ્મસમાજના સુપ્રસિદ્ધ તત્ત્વવેત્તા શ્રી કેશવચંદ્ર સેન એક વાર ભગવાન રામકૃષ્ણને મળવા દક્ષિણેશ્વર મંદિરમાં ગયા. થોડી વાર વાત કર્યા પછી તેમણે શ્રીરામકૃષ્ણને કહ્યું: ‘સમજમાં નથી આવતું[...]
🪔
શ્રીરામકૃષ્ણ ઉપનિષદ (૭) : નારીત્વ અને માતૃત્વ
✍🏻 ચક્રવર્તી રાજગોપાલાચારી
September 1993
‘ચિત્તશુદ્ધિ’ના પ્રકરણમાં કહેવામાં આવ્યું હતું તેમ શ્રીરામકૃષ્ણ પરમહંસ વારંવાર કહ્યા કરતા કે નારી ઈશ્વરસ્વરૂપ દેવીનો અવતાર હોય છે. ગમે તે સ્ત્રી હોય અને તેનું ચારિત્ર્ય[...]
🪔 શ્રીરામકૃષ્ણ ઉપનિષદ
શ્રીરામકૃષ્ણ ઉપનિષદ-૬ : પાંડિત્ય અને આત્મજ્ઞાન
✍🏻 ચક્રવર્તી રાજગોપાલાચાર્ય
August 1993
એક કથાકાર રાજાની પાસે ગયો અને રાજમહેલમાં પુરાણની કથા સંભળાવવાની પોતાની ઇચ્છા દર્શાવતાં બોલ્યો: ‘હે રાજા, ભાગવત એક અતિ ઉત્તમ ગ્રંથ છે. એ આપે કોઈક[...]
🪔 શ્રીરામકૃષ્ણ ઉપનિષદ
શ્રીરામકૃષ્ણ ઉપનિષદ-૫ : ભક્તિમાર્ગ
✍🏻 ચક્રવર્તી રાજગોપાલાચાર્ય
February 1993
ભગવાન શ્રીરામકૃષ્ણ પોતાના એક શિષ્યને આ પ્રમાણે સમજાવવા લાગ્યા: ‘હું તારી સામે બેઠો છું. હવે હું જો મારા મોંની સામે એક કપડું આડું કરી લઉં[...]
🪔
શ્રીરામકૃષ્ણ ઉપનિષદ (૪): ચિત્તશુદ્ધિ
✍🏻 ચક્રવર્તી રાજગોપાલાચાર્ય
September 1992
કદી કોઈ સુંદર સ્ત્રી તમારી સામે આવે તો આપણે જેને દુર્ગા, ભવાની વગેરે નામોથી પૂજીએ છીએ તે પરમેશ્વરરૂપ દેવીનું ચિંતન કરવું જોઈએ. એ સુંદર સ્ત્રીને[...]
🪔
શ્રીરામકૃષ્ણ ઉપનિષદ (૩): સાપની પાસે ન જાઓ
✍🏻 ચક્રવર્તી રાજગોપાલાચાર્ય
July 1992
એક શેઠ પરમહંસ પાસે આવ્યા અને બોલ્યા: ‘સ્વામીજી, મેં મારી સઘળી સંપત્તિ મારાં કુટુંબીઓને નામે કરી દીધી છે. વેપાર સાથે હવે મારે કશો સંબંધ રહ્યો[...]
🪔 શ્રીરામકૃષ્ણ ઉપનિષદ
વિવિધ ધર્મો
✍🏻 ચક્રવર્તી રાજગોપાલાચાર્ય
June 1992
‘ઈશ્વરની ઉપાસનાના અનેક માર્ગો છે. નદીમાં ઉતરવા માટે જેમ અનેક ઓવારા હોય છે તે જ રીતે આનંદના સાગર સમાન પરમાત્માની પાસે પહોંચવા માટે પણ અનેક[...]
🪔 શ્રીરામકૃષ્ણ ઉપનિષદ
શ્રીરામકૃષ્ણ ઉપનિષદ-1 : પરમાત્મા
✍🏻 ચક્રવર્તી રાજગોપાલાચાર્ય
May 1992
(શ્રીરામકૃષ્ણદેવના ઉપદેશોનો નિચોડ નાના-નાના, નિબંધોના રૂપમાં રાજાજીએ પોતાના તામિલ પુસ્તક ‘રામકૃષ્ણ ઉપનિષદમ્’માં અનોખી શૈલીમાં વણી લીધો છે. તામિલ ઍકૅડૅમી ઑફ મદ્રાસે આ પુસ્તકને ૧૯૫૨-૫૩નું સર્વશ્રેષ્ઠ[...]